બાળકોની સલામતી અને સમુદાયની સુખાકારી માટે અગ્રણી રીતે કામ કરતું “વી કેર ઈન્ડિયા ફાઉન્ડેશન”

વી કેર ઇન્ડિયા ફાઉન્ડેશનની સ્થાપના 2013 માં ભારતમાં જીવનના વિવિધ ક્ષેત્રોમાં સમુદાય વિકાસ માટેના વિઝન સાથે કરવામાં આવી હતી. વી કેર ઈન્ડિયા ફાઉન્ડેશન બાળકોની સલામતી અને સુખાકારી માટે અથાગ રીતે કામ કરી રહ્યું છે. ટેક્નોલોજી, વિજ્ઞાન કે અર્થશાસ્ત્રની દૃષ્ટિએ ભારત એક એવું રાષ્ટ્ર છે જે ઝડપી પ્રગતિ કરી રહ્યું છે, પરંતુ તે ગતિએ, આરોગ્ય, પર્યાવરણ,…

Read More

PNB MetLife ડિસ્ટ્રિબ્યુશન, સ્ટ્રેટેજીમાં મુખ્ય હોદ્દા માટે નિમણૂકોની જાહેરાત કરે છે

ઓગસ્ટ 21, 2024: PNB MetLife, ભારતની અગ્રણી જીવન વીમા કંપનીઓમાંની એક, તેના મુખ્ય નેતૃત્વના હોદ્દા પર નિમણૂકોની જાહેરાત કરી છે, તેની ક્ષમતાઓને મજબૂત બનાવશે અને ગ્રાહકો અને ભાગીદારો પર કંપનીનું ધ્યાન કેન્દ્રિત કરશે. સુદીપ પીબી કંપનીમાં ચીફ ડિસ્ટ્રિબ્યુશન ઓફિસર – પ્રોપ્રાઇટરશિપ (એજન્સી અને પીએસએફ) અને પીએનબીનું પદ સંભાળશે. તે એજન્સીના વિકસતા વ્યવસાયનું નેતૃત્વ કરતી વખતે…

Read More

દ્વારકેશ ઇવેન્ટ, સિદ્ધિ વિનાયક અને એમજે ઇવેન્ટ્સ દ્વારા અમદાવાદમાં “ગરબા કાર્નિવલ 2024” યોજાશે

•       સુપ્રસિદ્ધ સિંગર કિંજલ દવે પ્રિ- નવરાત્રિ  સેલિબ્રેશનમાં ગરબાની રમઝટ બોલાવશે અમદાવાદ : ગરબાનું નામ સાંભળતા જ દરેક ગુજરાતી અને અમદાવાદીઓના પગ થનગનવા લાગે છે. નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો બાકી ત્યારે બધા આયોજકો નવરાત્રિની તૈયારીઓમાં લાગી ગયા છે. પ્રખ્યાત એવા  સિદ્ધિ વિનાયક, એમજે ઇવેન્ટ્સ, અને દ્વારકેશ ઇવેન્ટ દ્વારા અમદાવાદમાં  ગરબા કાર્નિવલનું આયોજન કરવામાં આવશે…..

Read More

આશિમા ટાવર, વસ્ત્રાપુર ખાતે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી

આશિમા ટાવર, વસ્ત્રાપુરના રહીશો દ્વારા 78માં સ્વાતંત્ર્ય દિનની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી હતી. ધ્વજ વંદન કાર્યક્રમથી શરુઆત કરીને બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, સિંગિંગ, વેશભૂષા સ્પર્ધા, કેરમ તેમજ ચેસની રમત સ્પર્ધાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ કાર્યક્રમોના આયોજનની સાથે સાથે ચેરમેન શ્રી નવનીત નાગ દ્વારા યુનિટી ઇઝ અ પાવરનો સંદેશ પાઠવવામાં આવ્યો. કાર્યક્રમમાં ભાગ લેનાર સૌ કોઇને આશ્વાસન…

Read More

ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા સેલ્ફ ડિફેન્સ સેમિનારનું આયોજન

અમદાવાદના નિકોલ વિસ્તારમા આવેલ સૃષ્ટિ વિદ્યાવિહાર શાળામાં ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ટરનેશનલ વુશુ ચેમ્પિયન અને સેલ્ફ-ડિફેન્સ નિષ્ણાત અમનદીપ સિંઘ ગોત્રા દ્વારા મહિલા સ્વ-રક્ષણ અને સલામતી પર તાલીમ આપવામાં આવી હતીજેમાં 60થી વધુ  વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો અને વિવિધ રક્ષણાત્મક તકનીકો શીખી હતી. સેમિનારમાં અમનદીપ સિંઘ ગોત્રા અને તેમની ટીમે…

Read More

ડૉ. મિતાલી નાગ (આર્ક ઇવેન્ટ્સ) દ્વારા મોહમ્મદ રફી સાહેબની ૩૧ જુલાઇએ મરણતિથિ નિમીત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું

ભારત ના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મહાન ગાયક કલાકાર મોહમ્મદ રફી સાહેબની ૩૧ જુલાઇએ મરણતિથિ આવી રહી છે તેથી રફી સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા શહેરની ગણ્યામાન્ય વર્સેટાઇલ સિંગર ડૉ. મિતાલી નાગ (આર્ક ઇવેન્ટ્સ)એ ભવ્ય શ્રદ્ધાંજલિ સંગીત કાર્યક્રમનું આયોજન અમદાવાદમાં કર્યું હતું, જેમાં તેમને જાણીતા ગાયક ચિરાગ દેસાઇ એ સાથ આપ્યો હતો જેમાં બન્નેએ મળી ને રફી…

Read More

હોમ ડેકોર ટિપ્સ : મિનિમલ ફર્નિચર અને ઈન્ડોર પ્લાન્ટ્સ ઘરને એલિગેન્ટ બનાવશે

અમદાવાદ : ઘરમાં  થોડાં ચેન્જીસ કરીને કઈ રીતે ઘરને ક્લાસી લૂક આપી શકાય છે તે અંગે શહેરના જાણીતા જાણીતા ઈન્ટિરિયર ડિઝાઈનર એકતા માકડિયા  દ્વારા ટિપ્સ આપવામાં આવી હતી.  આજના સમયમાં લોકો પર્સનાલિટી અનુસાર, ઘરનું ઈન્ટિરિયર ડિઝાઈન તૈયાર કરાય છે. પેસ્ટલ કલર, મિનિમલ ફર્નિચર અને ઈન્ડોર પ્લાન્ટ્સ ઘરને એલિગેન્ટ બનાવશે. ઈન્ટિરિયર ડિઝાઈનર એકતા માકડિયા જણાવે છે…

Read More

અમદાવાદમાં ત્રિદિવસીય જ્વેલરી વર્લ્ડ એક્ઝિબિશનની શરૂઆત

 અમદાવાદમાં 19-20-21 જુલાઈ, 2024 દરમિયાન વાયએમસીએ ખાતે પ્રતિષ્ઠિત જ્વેલરી વર્લ્ડ એક્ઝિબિશનનું આયોજન કરાયું છે. ઝવેરાતના શોખીનો, ફેશનના જાણકારો અને સમજદાર ખરીદદારો એક્ઝિબિશન દ્વારા મંત્રમુગ્ધ થયા છે. આ ઇવેન્ટ વિશ્વભરના ઝવેરાતના અનોખા કલેક્શનનું પ્રદર્શન કરે છે. આ એક્ઝિબિશનના ઉદ્દઘાટન પ્રસંગે આઇપીએસ અજય ચૌધરી, સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ, અમદાવાદ શહેર અને શ્રી અમિતભાઇ ઠાકર (એમએલએ, વેજલપુર)ની વિશેષ…

Read More

નવી જનરેશન માટેના પ્રેમ અને પ્રશ્નોની વાર્તા દર્શાવતી ફિલ્મ “વાર તહેવાર”નું ટ્રેલર લોન્ચ

                ફિલ્મ 2જી ઓગસ્ટના રોજ થશે રિલીઝ •             પ્રેમની પરિભાષા સમજાવે છે ફિલ્મ “વાર તહેવાર”  •    ટ્રેલર લિંક- https://youtu.be/1SwarvWNZhY?si=O51A2c9-DSax6bhH પ્રેમ જેવો કોઈ વાર નથી કે નથી કોઈ તહેવાર – આ ટેગ લાઈન ઘણું બધું કહી જાય છે. જો જીવનમાં પ્રેમ હોય તો દરેક વાર પણ તહેવાર બની જાય. આવી જ એક વાતને કહેવા માટે આવી…

Read More

લેખક જગદીપ પુનિયા દ્વારા લિખિત મોટિવેશનલ બુક “રાઈસ ટૂ યોર ફૂલ પોટેન્શિયલ”નું વિમોચન

સેલ્ફ હેલ્પ માટેની મોટિવેશનલ બુક છે “રાઈસ ટૂ યોર ફૂલ પોટેન્શિયલ” મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં 3થી વધુ દાયકાઓનો અનુભવ ધરાવતાં પ્રોફેશનલ જગદીપ પુનિયા દ્વારા લિખિત પુસ્તક “રાઈસ ટૂ યોર ફૂલ પોટેન્શિયલ”નું 18 જૂલાઇ, 2024ના રોજ અમદાવાદ બુક ક્લબના ઉપક્રમે અમદાવાદ મેનેજમેન્ટ એસોશિએશન ખાતે વિમોચન કરાયું હતું. ઉપરાંત અમદાવાદ બુક ક્લબના પ્રેસિડેન્ટ શ્રદ્ધા આહુજા રામાણી સાથે પોતાની બુક…

Read More