વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે 69 વર્ષીય દર્દીની હાઈ- રિસ્ક ચેસ્ટ ટ્યુમરની સફળતાપૂર્વક સર્જરી

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે અનુભવી અને ખ્યાતનામ ડૉ. પ્રશાંત વણઝર અને ડૉ. હિમાંશુ કોયાણી કેન્સરની ખુબજ જટિલ અને જોખમી સર્જરીઓ ખુબજ ચોકસાઈ અને સરળતાથી કરતા હોય છે.  તાજેતરમાં જ એક એવો કેન્સર કેસ તેમની પાસે આવ્યો જેમાં તેમણે પોતાના અનુભવ અને સૂઝબૂઝથી દર્દીને એકદમ સ્વસ્થ કર્યા. 69 વર્ષીય દર્દી કે જેમને છાતીમા ,ફેફસા અને હૃદયની…

Read More

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્રારા “બી અ સાન્ટા” પહેલ  અંતર્ગત ક્રિસમસની ઉજવણી કરાઈ

20 ડિસેમ્બર, રાજકોટ :  ક્રિસમસ અને સામાજિક જવાબદારીની સાચી ભાવનાને સાર્થક કરતાં, વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્વારા ‘બી અ સાન્ટા’ પહેલ દ્વારા આર્થિક રીતે વંચિત લોકો સાથે ક્રિસમસની ઉજવણી કરવામાં આવી . આ ઇવેન્ટ જરૂરિયાતમંદ લોકો માટે આનંદ અને સદ્ભાવના ફેલાવવા, વિવિધ સમુદાયો સુધી પહોંચવા અને જેમને તેની સૌથી વધુ જરૂર હોય તેમના માટે આ તહેવારને…

Read More

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે 58 વર્ષીય દર્દીના જમણા ખભાની, તાણીયા ની ઈજાની સફળતાપૂર્વક સર્જરી

રાજકોટ : વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના નિષ્ણાંત ડોક્ટર હાર્દિક ધમસાણિયા ખભા અને ઘૂંટણ માટેની સારવારના સુપરસ્પેશિયાલિસ્ટ છે. તેઓ પોતાની સૂઝ-બુઝથી દર્દીથી તકલીફ દૂર કરવામાં અગ્રેસર રહે છે. તાજેતરના કેસની વાત કરીએ તો એક 58 વર્ષીય પુરુષ દર્દીને પડી જવાથી ખભાના સાંધામાં ઈજા થઈ હતી. શરૂઆતમાં, એક એક્સ-રે કરવામાં આવ્યો, જે સામાન્ય દેખાયો. પરંતુ દર્દીને એક મહિના…

Read More

ગેસ્ટ્રોલોજીની મોટાભાગની સમસ્યાઓ દૂર કરવા માટે વ્યક્તિએ આહારની આદતો બદલવાની અને સારી રીતે સંતુલિત આહાર લેવાની જરૂર છે

રાજકોટ :  કેટલાંક મેડિકલ રિસર્ચ દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના અભ્યાસમાં ગુજરાતમાં ગેસ્ટ્રિક રિફ્લક્સનો પ્રચલિત મુદ્દો બહાર આવ્યો છે, જેમાં કારણો દર્શાવે છે કે રાજ્યના લગભગ 35% થી 40% લોકો એસિડિટી અને હાર્ટબર્નથી પીડાય છે. રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ્સના ડૉ. પ્રફુલ કામાણી (સિનિયર કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ, હેપેટોલોજિસ્ટ, ગેસ્ટ્રો-ઇન્ટેસ્ટીનલ એન્ડોસ્કોપિસ્ટ) અને ડૉ. પાર્થ વાધડિયા (કન્સલ્ટન્ટ- મેડિકલ ગેસ્ટ્રોએન્ટેરોલોજી) આ…

Read More

વર્લ્ડ ડાયાબિટીઝ ડે : દેશમાં દરરોજ 65 બાળકો ટાઈપ વન ડાયાબિટીસના શિકાર બની રહ્યા છે

દર વર્ષે ડાયાબિટીસ અંગેની જાગૃતિ માટે 14 નવેમ્બરે  વર્લ્ડ ડાયાબિટીઝ ડે  મનાવવામાં આવે છે. આ વર્ષની થીમ “બ્રેકીંગ બેરિયર્સ, બ્રીજીંગ ગેપ્સ” છે. ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં, ડાયાબિટીસનું પ્રમાણ ચિંતાજનક દરે વધી રહ્યું છે. તાજેતરના આંકડાઓ દર્શાવે છે કે આ બીમારી માત્ર ઉંમર અને વજનથી જ નહીં, પણ આજના અણઘડ જીવનશૈલી અને વધેલા ખાંડના સેવનને…

Read More

વર્લ્ડ ટ્રોમા ડે – ટ્રોમા એટલે સારવારની સાથે માનસિક પીડામાંથી મુક્તિ મેળવવાની સામૂહિક પહેલ : ડૉ. શ્યામ કારિયા

દર વર્ષે તારીખ 17મી ઓક્ટોબરને  “વર્લ્ડ ટ્રોમા ડે” તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ મનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય અકસ્માત દરમિયાન જીવન બચાવવા અને કટોકટીની પરિસ્થિતિઓમાં સલામતી સુનિશ્ચિત કરવાનો છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય આઘાતજનક ઈજા અને જીવ ગુમાવવાથી કેવી રીતે બચવું તે અંગે શિક્ષણ આપવાનો છે. વર્લ્ડ ટ્રોમા ડે 2024 ની થીમ “વર્કપ્લેસ ઇન્જરીઝ: પ્રિવેન્શન એન્ડ…

Read More

નવરાત્રિ દરમિયાન ધ્યાન રાખવાની કેટલીક ટિપ્સ :  ડૉ. દિલીપ વ્યાસ

નવલી નવરાત્રિ હવે શરૂ થઈ ગઈ છે.ખૈલેયાઓ મનમુકીને ગરબે ઘૂમી રહ્યાં છે,પણ જો જો ક્યાંક ગરબા ગાવાની ગાતા સ્વાસ્થ્ય ન જોખમાય .નવરાત્રિમાં કેવી રીતે સ્વાસ્થ્ય જાળવવું, કેવો ખોરાક લેવો, તેના વિશે જરૂરી બાબતો વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના ડૉ. દિલીપ વ્યાસ, સિનિયર કન્સલ્ટન્ટ- સિનિયર ફિઝિશિયન & પ્રોફેસર ઓફ મેડિસિન ડો. દિલીપ વ્યાસ દ્વારા ખાસ ટિપ્સ આપવામાં આવી…

Read More

વેસ્ક્યુલર સોસાયટી ઓફ ઈન્ડિયા દ્વારા વિચ્છેદન-મુક્ત ભારત માટે જાગૃતતા વધારવા માટે વડોદરામાં વૉકથૉનનું આયોજન કરાયું

વડોદરા, 04 ઓગસ્ટ, 2024:  નેશનલ વેસ્ક્યુલર ડે નિમિત્તે, વડોદરામાં વેસ્ક્યુલર સોસાયટી ઓફ ઈન્ડિયા (VSI) દ્વારા વિચ્છેદન નિવારણ અને વેસ્ક્યુલર હેલ્થ અવેરનેસના મહત્વના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વૉકથૉનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વૉકથૉનમાં 300 થી વધુ રહેવાસીઓની ઉત્સાહપૂર્વક ભાગીદારી જોવા મળી હતી જેઓ આ હેતુમાં જોડાવા માટે આદિકૂરા હોસ્પિટલમાં ભેગા થયા હતા. આ…

Read More

70 વર્ષીય દર્દીના હૃદયમાં રહેલ ટ્યુમરનું વોકહાર્ટ હોસ્પિટલ્સ ખાતે સફળ ઓપરેશન

વૉકહાર્ટ હોસ્પિટલ, રાજકોટ ખાતે અનુભવી અને ખ્યાતનામ ડો. પ્રશાંત વણઝર અને ડો. હિમાંશુ કોયાણી કેન્સર ની ખુબજ જટિલ અને જોખમી સર્જરીઓ ખુબજ ચોકસાઈ અને સરળતાથી કરતા હોય છે. હાલમાંજ એક ૭૦ વર્ષીય પ્રૌઢ ને છાતી માં દુખાવા સાથે શ્વાશ માં તકલીફ થઇ રહેલ હતી જે માટે તેઓ એ ડો. પ્રશાંત વણઝર અને ડો. હિમાંશુ કોયાણી…

Read More

એક રિસર્ચ અનુસાર હેપેટાઇટિસ સંબંધિત બિમારીથી દર 30 સેકન્ડે એક વ્યક્તિનું મૃત્યુ થાય છે : ડૉ. પ્રફુલ કામાણી

વર્લ્ડ હેપેટાઇટિસ ડે  28 જુલાઈના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસે લોકોને આ ગંભીર બીમારી વિશે જાગૃત કરવામાં આવે છે, કારણ કે આપણે જાણીએ છીએ કે, તે લીવર સાથે સંબંધિત એક ગંભીર રોગ છે, જેનાથી વિશ્વમાં દર વર્ષે હજારો લોકોના મૃત્યુ  થાય છે. વર્લ્ડ હેપેટાઇટિસ ડેની આ વર્ષની થીમ “ઇટ્સ ટાઈમ ઓફ એક્શન” છે….

Read More