અમદાવાદમાં અંતિમધામ આશ્રમ પરિવાર દ્વારા ‘શિવ શક્તિઔર શ્યામ – એક શામ આપકે નામ’ ભક્તિમય કાર્યક્રમનું વિશેષ આયોજન
અમદાવાદ: અંતિમધામ આશ્રમ પરિવાર (અમદાવાદ, ગાંધીનગર, જુનાગઢ, ચાંણોદ) દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શનિવાર, ૦૫ સપ્ટેમ્બર ૨૦૨૬ (વિક્રમ સંવત ૨૦૮૨, શ્રાવણ વદ નોમ) ના રોજ અમદાવાદ સ્થિત દિનેશ હોલ, આશ્રમ રોડ ખાતે એક વિશેષ ધાર્મિક અને ભક્તિમય કાર્યક્રમ ‘શિવ શક્તિ ઔર શ્યામ – એક શામ આપકે નામ’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનનો…
