ઈરોસ વેલનેસે ગાંધીનગરમાં ભારતનું પ્રથમ સોવરિન AI સંચાલિત પ્રિવેન્ટિવ પ્રાથમિક આરોગ્ય સંભાળ ક્લિનિક લોન્ચ કર્યું

ગાંધીનગર, ગુજરાત – 1 મે 2026 :- સોવરિન AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મહત્વપૂર્ણ અમલીકરણ હેઠળ, ઈરોસ વેલનેસે ગાંધીનગરના સેક્ટર 3 સ્થિત આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે AI સક્ષમ પ્રિવેન્ટિવ પ્રાથમિક આરોગ્ય સંભાળ ક્લિનિક (PHC)ના પ્રારંભની જાહેરાત કરી છે. ઈરોસ ઇનોવેશન દ્વારા વિકસાવવામાં આવેલ આ ક્લિનિક ડિજિટલ હેલ્થ સિસ્ટમનો એક ફિઝિકલ નોડ તરીકે કાર્ય કરે છે, જે મલ્ટીમોડલ આર્ટિફિશિયલ…

Read More

અમદાવાદમાં કેન્સરના દર્દીઓ માટે આશાનું નવું કિરણ: GCS હોસ્પિટલ ખાતે અત્યાધુનિક રેડિયેશન થેરાપી અને PET સ્કેન સેન્ટરનો પ્રારંભ

•     ઈન-હાઉસ PET-CT સ્કેન અને એડવાન્સ રેડિયેશન થેરાપી જેવી સુવિધાઓ ઉપલબ્ધ •     આયુષ્માન ભારત (PMJAY) હેઠળ કેન્સરની તમામ સારવાર તદ્દન મફત •     5,400 ચોરસ મીટરમાં ફેલાયેલું સમર્પિત કેન્સર કેર કેમ્પસ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સ્થિત જીસીએસ મેડિકલ કોલેજ, હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર દ્વારા કેન્સરની સારવાર માટે શહેરના સૌથી અદ્યતન ડેસ્ટિનેશનની જાહેરાત કરવામાં આવી છે. જીસીએસ હોસ્પિટલના COO ડૉ. જગદીશ…

Read More

અમદાવાદમાં તબીબી ક્ષેત્રે મોટી સફળતા: નારાયણા હોસ્પિટલમાં પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું

અમદાવાદ,માર્ચ, ૨૦૨૬: અમદાવાદની નારાયણા હોસ્પિટલે સફળતાપૂર્વક પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરીને આ વિસ્તારમાં તબીબી ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ ઓપરેશન દ્વારા ગંભીર હૃદય રોગથી પીડાતા એક દર્દીને નવું જીવનદાન મળ્યું છે. આ સર્જરી ડૉ. અતુલ મસલેકર દ્વારા કરવામાં આવી હતી અને ડૉ. અલ્પેશ પટેલ, ડૉ. ઉત્કર્ષ સંઘવી, ડૉ. હેતલ શાહ અને ડૉ. તેજસ…

Read More

ફર્ટિલિટી ચેક-અપ હવે માત્ર ‘ગર્ભધારણમાં મુશ્કેલી’ માટે જ નથી

·         ડૉ. આશિતા જૈન, ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ, બિરલા ફર્ટિલિટી એન્ડ IVF, સુરત ઘણા વર્ષો સુધી, ફર્ટિલિટી (પ્રજનન ક્ષમતા) પરીક્ષણોને એવું માનવામાં આવતું હતું કે દંપતી માત્ર ત્યારે જ તેનો આશરો લે છે જ્યારે તેઓ ગર્ભ ધારણ કરી શકતા નથી. પરંતુ આજે, આ માન્યતા બદલાઈ રહી છે. વધુ લોકો – સ્ત્રીઓ અને પુરુષો બંને – ગર્ભાવસ્થાની યોજના…

Read More

ગુજરાતના યોગ અને નેચરોપથી ક્ષેત્ર પર અસ્તિત્વનું સંકટ : INYGMA ગુજરાત ચેપ્ટર દ્વારા તાત્કાલિક નીતિ સુધારણાની માંગ

વડોદરા,નવેમ્બર 2025 : ઇન્ડિયન નેચરોપથી એન્ડ યોગ ગ્રેજ્યુએટ્સ’ મેડિકલ એસોસિએશન (INYGMA), ગુજરાત ચેપ્ટરે આજે રાજ્ય સરકારના નીતિ વિષયક નિર્ણયો પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે, જેના કારણે ગુજરાતમાં માન્યતા પ્રાપ્ત યોગ અને નેચરોપથી (BNYS) તબીબી પ્રણાલી ગંભીર જોખમમાં મુકાઈ ગઈ છે. INYGMA ના લીડર્સ- ડૉ. યશકુમાર દોડેજા, ડૉ. કેરસી દેસાઈ, ડૉ. પિનાકી અમીન અને ડૉ….

Read More

ફોર્ટિસ મુલુંડમાં રક્ષાબંધન પર ભાઈએ બહેનને આપ્યું જીવનદાયી લિવરનું દાન – નવી જીંદગીની ભેટ!

– ભાઈએ પોતાની નાની બહેનને વિકસિત વિલ્સન રોગથી બચાવવા માટે પોતાનું લિવર દાન આપ્યું, આપ્યું નવી જીંદગીનું તોફાન; રક્ષાબંધન પહેલા બંને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ઘરે પરત ફર્યા મુંબઈ/ગુજરાત, ૯ ઓગસ્ટ, ૨૦૨૫: ભાઈચારાના પ્રેમના હૃદયસ્પર્શી સંકેત તરીકે, ગુજરાતના પાલનપુરના ૩૨ વર્ષીય વ્યક્તિ અનસે, વિલ્સન રોગથી પીડાતી તેની ૨૭ વર્ષીય બહેન હુમેરાનો જીવ બચાવવા માટે પોતાના લીવરનો…

Read More

ભાગ્યે જ જોવા મળતાં ટ્યુમરનો જીસીએસ હોસ્પિટલમાં સફળ ઈલાજ

કચ્છની 10 વર્ષીય બાળકી છેલ્લા બે મહિના સુધી સતત પેટની તીવ્ર પીડા (પેલ્વિક પેઈન)થી પીડાઈ રહી હતી. પ્રારંભિક તપાસમાં અંડાશયમાં ગાંઠ હોવાનું માનીને સ્થાનિક રીતે સર્જરી કરવામાં આવી. પરંતુ ઓપરેશન દરમિયાન સામે આવ્યું કે ટ્યુમર આંતરડાં અને રક્તવાહિનીઓ સાથે ચોંટી ગયેલ છે, જેના કારણે તેને દૂર કરવું જોખમભર્યું હતું. એક મહિના બાદ પીડા યથાવત રહેતાં…

Read More

સીએપીએચઆરએ ચેતવે છે: WHOનું એન્ટી-હાર્મ રિડક્શન વલણ ભારતને અસંતુલિત રીતે નુકસાન પહોંચાડે છે – સાર્વભૌમત્વ, જીવનજરુરિયાત અને જાહેર આરોગ્ય સમતાનો સંકટ

India, 2025: દી કોલીશન ઓફ એશિયા પેસિફિક ટોબેકો હાર્મ રિડક્શન એડવોકેટ્સ (CAPHRA) ના ગઠબંધન એ કડક ચેતવણી આપી છે કે તમાકુના નુકસાન ઘટાડા સામે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ની તાજેતરની નીતિમાં ફેરફાર માત્ર દાયકાઓ જૂના પુરાવાઓનો વિરોધાભાસ કરે છે, પરંતુ ભારત જેવા દેશોને પણ અપ્રમાણસર રીતે નુકસાન પહોંચાડે છે – જ્યાં પરિણામો ઉચ્ચ આવક ધરાવતા…

Read More

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર, કલર્સ કલાકારો તેમના માટે યોગનો અર્થ શું છે તે જણાવે છે

દીપિકા સિંહ, જે ‘મંગલ લક્ષ્મી’ માં મંગલનો પાત્ર ભજવે છે, કહે છે: “યોગ મારા જીવનનો ભાગ બાળપણથી જ રહ્યો છે. હું મારી મમ્મીને દરરોજ યોગ કરતા જોઈ ને જ મોટી થઈ છું, અને એ મારી અંદર પણ આપોઆપ શોષાઈ ગયું. મેં યોગમાં સત્તાવાર તાલીમ પણ લીધી છે, પણ એમાથી સૌથી અગત્યનું મને લાગ્યું કે એ…

Read More

સર્વિયર ઈન્ડિયા ભારતમાં રજૂ કરે છે ‘ઈવોસાઈડેનિબ’ (ટિબસોવો®), વિરલ આઈડીએચ1- મ્યુટેટેડ એએમએલ અને કોલેંગિયોકારસિનોમા માટે ઑન્કોલૉજીમાં પોતાની શ્રેણીમાં પ્રથમ ટાર્ગેટેડ થૅરેપી

જૂન XX, 2025 – અગ્રણી ફ્રૅન્ચ ફાર્માસ્યુટિકલ સર્વિયર ગ્રુપની સબસિડિયરી સર્વિયર ઈન્ડિયાએ આઈસોસાઈટ્રેટ ડીહાઈડ્રોજેનેસીયા-1 (આઈડીએચ1) મ્યુટેશન સાથેના ઍક્યુટ માયોલોઈડ લ્યુકેમિયા (એએમએલ) અને કોલેંગિયોકારસિનોમા ધરાવતા કેન્સરના દરદીઓમાં કેન્સરના વ્યવસ્થાપન માટે મંજૂરી પ્રાપ્ત ઑરલ ટાર્ગેટેડ થૅરેપી ઈવોસાઈડેનિબ (ટિબસોવો®)ના લૉન્ચની જાહેરાત કરી હતી. સર્વિયર ઈન્ડિયાને 14મી મે, 2025ના રોજ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રૉલ ઑર્ગેનાઈઝેશન પાસેથી (સીડીએસસીઓ) આ દવાની…

Read More