વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્વારા પેશન્ટ સેફટી વીકની ઉજવણી કરવામાં આવી

રાજકોટ, 30 જાન્યુઆરી, 2025 : વોકહાર્ટ ગ્રુપ હોસ્પિટલ્સ તેની પેશન્ટ સેફ્ટી વીક પહેલ શરૂ કરવાની જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે, આ એક ડેડીકેટેડ અને સપ્તાહભર ચાલનાર કેમ્પેઇન છે જે રેપિડ રિસ્પોન્સ ટીમ્સ (RRT), હાઈ એલર્ટ મેડિકેશન્સ અને શ્રેષ્ઠ પેશન્ટ કેર પહોંચાડવામાં મેડિકલ રીકન્સીલિએશનની મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ વિશે જાગૃતિ વધારવા પર કેન્દ્રિત છે. પેશન્ટ સેફ્ટી પ્રોટોકોલ અને…

Read More

એન.એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ્સ રાજકોટએ સૌરાષ્ટ્રમાં અદ્યતન કેન્સર સારવાર માટે “ઉર્જા” – અત્યાધુનિક લિનેક ટેકનોલોજીનો પ્રારંભ કર્યો

21 જાન્યુઆરી, રાજકોટ – એન.એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ્સ ગર્વથી “ઉર્જા” ના લોન્ચની ઘોષણા કરે છે, જે એક અત્યાધુનિક લિનેક (લિનિયર એક્સિલરેટર) છે, જે રાજકોટ અને આસપાસના સૌરાષ્ટ્ર પ્રદેશ, જેમાં જૂનાગઢ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર અને જામનગરનો સમાવેશ થાય છે – ત્યાંના લોકો માટે અત્યાધુનિક રેડિયેશન થેરાપી અને કોમ્પ્રિહેન્સિવ કેન્સર કેર લાવે છે. “ઉર્જા”, અત્યાધુનિક લિનેક ટેકનોલોજી…

Read More

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે 69 વર્ષીય દર્દીની હાઈ- રિસ્ક ચેસ્ટ ટ્યુમરની સફળતાપૂર્વક સર્જરી

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે અનુભવી અને ખ્યાતનામ ડૉ. પ્રશાંત વણઝર અને ડૉ. હિમાંશુ કોયાણી કેન્સરની ખુબજ જટિલ અને જોખમી સર્જરીઓ ખુબજ ચોકસાઈ અને સરળતાથી કરતા હોય છે.  તાજેતરમાં જ એક એવો કેન્સર કેસ તેમની પાસે આવ્યો જેમાં તેમણે પોતાના અનુભવ અને સૂઝબૂઝથી દર્દીને એકદમ સ્વસ્થ કર્યા. 69 વર્ષીય દર્દી કે જેમને છાતીમા ,ફેફસા અને હૃદયની…

Read More

ગેસ્ટ્રોલોજીની મોટાભાગની સમસ્યાઓ દૂર કરવા માટે વ્યક્તિએ આહારની આદતો બદલવાની અને સારી રીતે સંતુલિત આહાર લેવાની જરૂર છે

રાજકોટ :  કેટલાંક મેડિકલ રિસર્ચ દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના અભ્યાસમાં ગુજરાતમાં ગેસ્ટ્રિક રિફ્લક્સનો પ્રચલિત મુદ્દો બહાર આવ્યો છે, જેમાં કારણો દર્શાવે છે કે રાજ્યના લગભગ 35% થી 40% લોકો એસિડિટી અને હાર્ટબર્નથી પીડાય છે. રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ્સના ડૉ. પ્રફુલ કામાણી (સિનિયર કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ, હેપેટોલોજિસ્ટ, ગેસ્ટ્રો-ઇન્ટેસ્ટીનલ એન્ડોસ્કોપિસ્ટ) અને ડૉ. પાર્થ વાધડિયા (કન્સલ્ટન્ટ- મેડિકલ ગેસ્ટ્રોએન્ટેરોલોજી) આ…

Read More

ઈન્ડિયન સ્ટ્રોક એસોસિએશને ‘મિશન બ્રેઈન એટેક’નું અમદાવાદ ચેપ્ટર શરૂ કર્યું

અમદાવાદ 7મી ડિસેમ્બર: અમદાવાદ: ઈન્ડિયન સ્ટ્રોક એસોસિએશન (ISA)એ 12મી મેના રોજ વારાણસીમાં ‘મિશન બ્રેઈન એટેક’ શરૂ કર્યું છે. ભારતમાં સ્ટ્રોક અંગે જાગૃતિ વધારવા માટે આ એક અનોખી પહેલ છે. ‘ઈચ વન ટીચ વન’ શીર્ષકવાળી ઝુંબેશ સમગ્ર ભારતમાં સ્ટ્રોકની ઘટનાઓમાં ચિંતાજનક વધારો દર્શાવે છે. આ ઉપરાંત, તે સ્ટ્રોક વિશે જાગૃતિ લાવવાનું કેટલું મહત્વપૂર્ણ છે તે દર્શાવે…

Read More

મહિલાઓ માટે સર્જરી વિના ફાઇબ્રોઇડના લક્ષણોને ટાળો, ગર્ભાશય બચાવો: UFE (ફાઇબ્રોઇડ એમ્બોલાઇઝેશન) એક નવી આશા”

રાજકોટ : ગર્ભાશયમાં ગાંઠ મહિલાઓ માટે બહુ જ ખરાબ રોગ છે કારણ કે તેના કારણે મહિલાઓમાં માં બનવાની ક્ષમતા પર ખરાબ અસર થાય છે અને ઘણાં કેસમાં તો મહિલાઓ ક્યારેય ગર્ભ ધારણ કરી શકતી નથી. ગર્ભાશયમાં થતી ગાંઠ જેને ફાઈબ્રોઈડ પણ કહે છે. મહિલાઓમાં આ એક સામાન્ય સમસ્યા માનવામાં આવે છે. જેમાં મહિલાના ગર્ભાશયમાં કોઈ…

Read More

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે ડૉ. મૈત્રેય જોશી દ્વારા લાંબા સમયથી પીડાતા મહિલાનું જટિલ ઓપરેશન કોઈપણ ચેક વગર સફળતાથી કરાયું

રાજકોટ : તાજેતરમાં વોકહાર્ટ હોસ્પિટલ ના યુરોલોજીસ્ટ એન્ડ લેપ્રોસ્કોપીક સર્જન ડો. મૈત્રેય જોશી તથા ટીમ દ્વારા એક જટીલ ઓપરેશન પાર પડાયુ તો એક 39 વર્ષીય મહિલા દર્દી ઘણાં લાંબા સમયથી દુખાવાથી પીડિત હતા. તેમની કિડની અને કિડનીને મૂત્રાશયથી જોડતી નળીનું મુખ એકદમ સાંકડુ (Pelvi-ureteric junction obstruction (PUJO)) હો વાથી પેશાબના ભરાવાને લીધે દુઃખાવો થતાં ઇન્ફેક્શન…

Read More

વર્લ્ડ ડાયાબિટીઝ ડે : દેશમાં દરરોજ 65 બાળકો ટાઈપ વન ડાયાબિટીસના શિકાર બની રહ્યા છે

દર વર્ષે ડાયાબિટીસ અંગેની જાગૃતિ માટે 14 નવેમ્બરે  વર્લ્ડ ડાયાબિટીઝ ડે  મનાવવામાં આવે છે. આ વર્ષની થીમ “બ્રેકીંગ બેરિયર્સ, બ્રીજીંગ ગેપ્સ” છે. ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં, ડાયાબિટીસનું પ્રમાણ ચિંતાજનક દરે વધી રહ્યું છે. તાજેતરના આંકડાઓ દર્શાવે છે કે આ બીમારી માત્ર ઉંમર અને વજનથી જ નહીં, પણ આજના અણઘડ જીવનશૈલી અને વધેલા ખાંડના સેવનને…

Read More

50 થી 60 વર્ષની ઉંમર પછી સામાન્ય રીતે ઑસ્ટિયોઆર્થરાઇટિસ થવાની શક્યતાઓ વધી જાય છે : ડૉ. ઉમંગ શિહોરા

શિયાળાની શુરુઆત આમ તો સ્વાસ્થ્ય વર્ધા હોય છે. પરંતુ આર્થરાઈટિસ (હાડકા સાંધાનો ઘસારો) ના દર્દીઓ માટે તે મોટા ભાગે પીડારૂપ બની રહે છે.આ અંગે વધુ માહિતી આપતાં વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના ડૉ. ઉમંગ શિહોરા (સિનિયર કન્સલ્ટન્ટ- ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન) એ વધુ માહિતી આપી. ડૉ. ઉમંગ શિહોરા (સિનિયર કન્સલ્ટન્ટ- ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન, વોકહાર્ટ…

Read More

દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે રાખો ખાસ ધ્યાન, થોડી બેદરકારી છીનવી શકે છે તમારી ઘ્વનિ

આપણા શરીરનું નાજુક અંગ હોય તો તે કાન છે. ઇએનટી સર્જન ડો. નીરજ સુરી જણાવે છે કે, દિવાળી જેવા તેહવારમાં કાનની જાળવણી કેવી રીતે કરવી જોઈએ.. કાનમાં ઇજા થાય છે તો ઈલાજ કરાવો જો કાનમાં નાનામાં નાની ઇજા થાય તો પણ નજર અંદાજ ન કરવું જોઈએ, જેનાથી કાનનો પડદો ફાટી શકે છે. ઇજા થયા બાદ…

Read More