ઓન્કોવિન કેન્સર સેન્ટર ઓરલ કેન્સર સંરક્ષણ માટે “ટુ મિનિટ એક્શન” અભિયાનનો આરંભ કર્યો

અંદાજે ૬૫% મોઢાના કેન્સરના કેસઓ જાગૃતિની અછતને કારણે મોડા તબક્કે શોધાય છે. દર મહિને ફક્ત બે મિનિટનું સ્વ-પરિક્ષણ સમયસર ઓળખ અને સારવારમાં મદદરૂપ થઈ શકે છે. કેન્સર સંપૂર્ણ રીતે મટાડી શકાય છે – ડૉ. ગૌરાંગ મોદી (ડીએમ મેડિકલ ઓન્કોલોજી) એક સમયસર અને અસરકારક પહેલમાં, ઓન્કોવિન કેન્સર સેન્ટર (OWCC) એ મર્ક સ્પેશિયાલિટીઝ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી #ActAgainstOralCancer…

Read More

અમદાવાદમાં ફર્ટિલિટી કેરનું વિસ્તરણ: ઇન્દિરા આઈવીએફના નવા સેન્ટરનું નિકોલમાં ઉદ્ઘાટન

અમદાવાદ: ઇન્દિરા આઈવીએફે અમદાવાદના નિકોલમાં પોતાના નવા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. આ નવું સેન્ટર ખાસ કરીને તે દંપતિઓ અને વ્યક્તિઓ માટે ફર્ટિલિટી સંબંધિત વિશિષ્ટ સારવાર અને મેડિકલ કેર સેવાઓ પ્રદાન કરશે, જેમને માતા-પિતા બનવામાં સહાયની જરૂર છે. આ વિસ્તરણનો હેતુ ફર્ટિલિટી સોલ્યુશન ઇચ્છતા લોકોને આધુનિક સારવાર અને વ્યક્તિગત સહાય પ્રદાન કરીને પ્રજનન આરોગ્ય સેવાઓથી ના…

Read More

“કિડની રક્ષિત, જીવન સુરક્ષિત!”

રાજકોટ : દરેક વર્ષના માર્ચ મહિનાના બીજાં ગુરુવારે વિશ્વ કિડની દિવસ મનાવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ છે – લોકોમાં કિડનીના આરોગ્ય વિશે જાગૃતિ લાવવી અને દરેક વ્યક્તિ સુધી સ્વસ્થ કિડની માટેનું સંદેશ પહોચાડવાનો છે. ડૉ. પ્રિતિશ શાહ – કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ, વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ જણાવે છે કે, કિડની – આપણા શરીરના કુદરતી ફિલ્ટર્સ છે….

Read More

વોકહાર્ટ હોસ્પિટલ્સ રાજકોટ દ્વારા “આઈએમ ફીયરલેસ” અભિયાન સાથે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

સમગ્ર ભારતમાં 1800 મહિલાઓએ એકસાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રાજકોટ,  8 માર્ચ, 2025 – વોકહાર્ટ હોસ્પિટલ્સે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પોતાના વાર્ષિક ‘આઈ એમ ફિયરલેસ’ અભિયાન સાથે કરી, જેનો હેતુ મહિલાઓને સશક્ત બનાવવાનો છે. આ કાર્યક્રમમાં મુંબઈ સેન્ટ્રલ, મીરા રોડ, રાજકોટ અને નાગપુર સહિત વિવિધ સ્થળોથી 1800 મહિલા સ્ટાફ સભ્યો જોડાયા હતા જેમાં…

Read More

ગ્લેનીગલ્સ હોસ્પિટલ મુંબઈ કેર એન્ડ ક્યોર મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ સાથે સહયોગમાં અમદાવાદ સુધી તેની પહોંચ વિસ્તારે છે

અમદાવાદ ૫ માર્ચ ૨૦૨૫: ગ્લેનીગલ્સ હોસ્પિટલ, એક પ્રખ્યાત અદ્યતન તબીબી સંભાળ, હવે અમદાવાદમાં કેર એન્ડ ક્યોર મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ સાથે વ્યૂહાત્મક સહયોગ દ્વારા અમદાવાદ સુધી તેની કુશળતાનો વિસ્તાર કરી રહી છે. આ પહેલનો ઉદ્દેશ્ય અમદાવાદના લોકોની નજીક વિશ્વસ્તરીય લીવર સંભાળ લાવવાનો છે, જે લીવર સંબંધિત બિમારીઓથી પીડાતા દર્દીઓ માટે વિશેષ પરામર્શ સુનિશ્ચિત કરે છે. પ્રેસ કોન્ફરન્સ…

Read More

વર્લ્ડ ઓબેસિટી ડે : ચાઈલ્ડહૂડ ઓબેસિટી એક ચિંતાનું કારણ

વર્લ્ડ ઓબેસિટી ડે 4 માર્ચે ઉજવવામાં આવે છે. ઓબેસિટી (સ્થૂળતા)ના નિવારણ માટે વર્લ્ડ ઓબેસિટી ડેની ઉજવણી કરવામાં આવે છે કારણ કે તે વૈશ્વિક આરોગ્ય સંકટ બની ગયું છે. આ વર્ષે વિશ્વ સ્થૂળતા દિવસ “સિસ્ટમ્સ, હેલ્ધીઅર લાઇવ્સ” પર ઉજવવામાં આવી રહ્યો છે. સામાન્ય લોકોમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે  આ દિવસ ઉજવવામાં આવે છે. ડૉ. પ્રફુલ કામાણી…

Read More

એન. એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ, રાજકોટને ક્યુઆઈએ દ્વારા એડવાન્સ્ડ સ્ટ્રોક સેન્ટર તરીકે માન્યતા

રાજકોટ : એન. એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ્સ લિ., રાજકોટ માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે, કારણ કે તેને ક્વાલિટી અને એક્રેડિટેશન ઇન્સ્ટિટ્યૂટ (QIA) દ્વારા એડવાન્સ્ડ સ્ટ્રોક સેન્ટર (1લી એડિશન) તરીકે માન્યતા આપવામાં આવી છે. ISQuaEEA એક્રેડિટેડ આ સંસ્થાની આ પ્રતિષ્ઠિત માન્યતા હોસ્પિટલ દ્વારા ઉચ્ચ સ્તરની સમગ્ર સ્ટ્રોક કાળજી પૂરી પાડવાના પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. એડવાન્સ્ડ સ્ટ્રોક સેન્ટર…

Read More

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે ડો. મૈત્રેય જોષી દ્વારા 14 વર્ષના બાળકની અત્યંત જટિલ સર્જરી સફળતાપૂર્વક કરાઈ

રાજકોટ : વોકહાર્ટ હોસ્પિટલ ખાતે તાજેતરમાં જ કચ્છના નાના ગામમાંથી એક 14 વર્ષીય બાળકને જન્મથી જ પેશાબની જગ્યાનું કાણું સામાન્ય જગ્યાએ હોવાને બદલે ઘણું નીચે હોઈ , ઉપરાંત પેશાબની નળી સાંકડી થઈ ગઈ હતી, જેથી પેશાબ ઉતરતો ન હતો.તેઓ ઘણી હોસ્પિટલમાં સારવાર માટે ગયા પણ બધેથી હતાશા મળી. પછી તેઓ વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે આવ્યા …

Read More

એડવાન્સ્ડ રેડિયેશન થેરાપી” 53 વર્ષીય સ્તન કેન્સરના દર્દીને અસરકારક રીતે સ્વસ્થ થવામાં મદદરૂપ બની

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે તાજેતરમાંજ “ઉર્જા ” જેવી અત્યાધુનિક રેડિયેશન થેરાપી શરૂ કરવામાં આવી છે. નવા કેન્સર સેન્ટર સહિત તબીબી તકનીકમાં પ્રગતિ સાથે, હોસ્પિટલ હવે ચોક્કસ અને અસરકારક કેન્સરની સારવાર આપવા માટે સજ્જ છે.  એક 53 વર્ષીય મહિલા તેમના ડાબા સ્તનમાં સ્તન કેન્સર માટે સર્જરી કરાવ્યા પછી વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે આવ્યા હતા. ડૉ. રાહુલ…

Read More

વોકહાર્ટ હોસ્પિટલ્સ,રાજકોટ ખાતે 35 વર્ષીય પુરુષ દર્દીના બંને ગલાફાના કેન્સરની સફળતાપૂર્વક માઇક્રોવાસ્ક્યુલર સર્જરી કરાઈ

રાજકોટ : એક 35 વર્ષીય પુરુષ છેલ્લા થોડા સમયથી બંને ગલાફાના ન રુજાતા ચાંદાથી પીડાતા હતા ,જે માટે તેઓ સારવાર ડૉ. હિમાંશુ કોયાણી / ડૉ. પ્રશાંત વણઝાર ( કેન્સર સર્જન) ને વોકહાર્ટ હોસ્પિટલ્સ રાજકોટ બતાવવા માટે આવેલ દર્દીનું સચોટ નિદાન કરી (બંને ગલાફામાં કેન્સર હોવાનું જાણવા મળેલ જે  માટે તેઓને) આગળ માઇક્રોવાસ્ક્યુલર સર્જરી માટે સમજાવવા…

Read More