NEET વિવાદ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું

Delhi -NEET-UG પરીક્ષામાં ગેરરીતિઓ અને પેપર લીક વિવાદ અંગે દેશભરમાં થઈ રહેલા ભારે વિરોધ પ્રદર્શન અને વિદ્યાર્થીઓના આક્રોશ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મંત્રી પરિષદમાંથી રાજીનામું આપી દીધું છે. પ્રધાને X ના રોજ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે તેઓ વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લઈ રહ્યા છે. “…જંતર-મંતર અને…

Read More

હલ્લાં બોલ આંદોલનનાં અર્જુન મિશ્રા કોંગ્રેસમાં જોડાયા

આજરોજ ગાંધી જયંતિ નિમિત્તે અર્જુન મિશ્રા દ્વારા ગાંધીજીના સ્મરણાર્થે તેઓને વંદન કરી સ્મરણાંજલિ અર્પણ કરી. દિલ્લી ખાતે કોંગ્રેસ મુખ્યાલયમાં જોડાયા બાદ તેઓના પ્રથમ આગમન અમદાવાદ થયું જેમાં તેઓ એમની ટીમ સાથે અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમ ખાતે પહોંચ્યા. અર્જુન મિશ્રા છેલ્લા એક મહિનાથી દિલ્લીમાં હતા અને તેઓ યુવા હલ્લા બોલના સંસ્થાપક અનુપમ સાથે દિલ્લી કોંગ્રેસ ભવનમાં…

Read More