Headlines

Featured posts

Latest posts

All
technology
science

યુકેના સાંસ્કૃતિક પ્રતિનિધિ રાજરાજેશ્વર ગુરુજીએ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કર્યા

અમદાવાદ: યુકેમાં ભારતીય સમુદાયના સાંસ્કૃતિક પ્રતિનિધિ તરીકે કાર્યરત અને જાણીતા…

યુકેના સાંસ્કૃતિક પ્રતિનિધિ રાજરાજેશ્વર ગુરુજીએ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કર્યા

અમદાવાદ: યુકેમાં ભારતીય સમુદાયના સાંસ્કૃતિક પ્રતિનિધિ તરીકે કાર્યરત અને જાણીતા આધ્યાત્મિક ગુરુ માનનીય શ્રી રાજરાજેશ્વર ગુરુજી આજે અમદાવાદની મુલાકાતે પધાર્યા હતા. તેમણે શહેરના ઐતિહાસિક અને નગરદેવી તરીકે પૂજાતા શ્રી ભદ્રકાળી માતા મંદિરે શિશ નમાવી આશીર્વાદ લીધા હતા. ગુરુજીએ માતાજીની વિશેષ પૂજા-અર્ચના કરી હતી અને સૌની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટ અને…

Read More

ગુજરાતી ડ્રામાનો ડબલ ડોઝ: Colors ગુજરાતી પ્રસ્તુત કરે છે 2 નવી ધારાવાહિક 2 ફેબ્રુઆરીથી

ગુજરાતની ભક્તિ અને ગૌરવની મહાગાથા, ગંગાસતી પાનબાઇ સાંજે ૭:૩૦ વાગ્યે અને રોમેન્ટિક ફેમિલી ડ્રામા, મનમેળો રાત્રે ૯:૩૦ વાગ્યે. અમદાવાદ, 27મી જાન્યુઆરી 2026: વીજળીને ચમકારે વધુ બે મોતીડાં પરોવવા જઈ રહી છે, ગુજરાતી મનોરંજનની એક માત્ર ચેનલ કલર્સ ગુજરાતી. ગુજરાતનાં સંસ્કાર, ભક્તિ, સાહિત્ય, લાગણીઓ અને ઇતિહાસ પર દૃષ્ટિ કરવી હોય તો ગુજરાતનાં હ્રદય સમી સંસ્કૃતિને સમજો….

Read More

‘ધ હીલિંગ સર્કલ’ ઇવેન્ટમાં અમદાવાદે હોલિસ્ટિક હીલિંગનો સ્વીકાર કર્યો

અમદાવાદમાં આલ્ટર્નેટીવ  હેલ્થકેર તરફ એક મોટો બદલાવ જોવા મળ્યો છે. તાજેતરમાં સ્પોર્ટ્સ ક્લબ, અમદાવાદ ખાતે ‘સ્ટે કમ્પ્લીટ ફોર લાઈફ’ (StayComplete For Life) દ્વારા આયોજિત વેલનેસ પહેલ ‘ધ હીલિંગ સર્કલ’ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં પરંપરાગત તબીબી સારવારની સાથે પૂરક સારવાર તરીકે પેરેલલ મેડિસિન અને હોલિસ્ટિક હીલિંગની વધતી જતી…

Read More

એસ્કોલાઇટ (Ascolite) દ્વારા સુરતમાં પ્રથમ અત્યાધુનિક ડિસ્પ્લે સેન્ટરનું ઉદઘાટન: સિસ્ટમ-આધારિત કન્સ્ટ્રક્શન પર આપ્યો વિશેષ ભાર

Surat- ગુજરાત, જાન્યુઆરી 2026 : બિલ્ડિંગ મટિરિયલ્સ અને કન્સ્ટ્રક્શન કેમિકલ્સના ઉત્પાદન ક્ષેત્રે ભારતની અગ્રણી કંપનીઓમાં સ્થાન ધરાવતી એસ્કોલાઇટે સુરતમાં તેના પ્રથમ અત્યાધુનિક ડિસ્પ્લે સેન્ટરનું ઉદઘાટન કર્યું છે. ઇમર્સિવ નોલેજ એન્ડ એન્ગેજમેન્ટ હબ તરીકે કલ્પના કરવામાં આવેલું આ સેન્ટર, સિસ્ટમ-આધારિત બાંધકામને પ્રોત્સાહન આપવા અને આધુનિક ઇન્સ્ટોલેશન સોલ્યુશન્સ પાછળ રહેલા વિજ્ઞાન વિશે ઉદ્યોગ જગતની સમજને વધુ મજબૂત…

Read More

Ajit Pawar Death : અજિત પવારના અંતિમ સંસ્કાર આવતીકાલે, બારામતીમાં સ્મારક બનશે

સમગ્ર મહારાષ્ટ્રમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે સવારે બારામતી નજીક થયેલી દુ:ખદ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. આ આઘાતજનક ઘટનાના સમાચાર મળતાં જ રાજ્યભરમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. બારામતીમાં તેમના અંતિમ સંસ્કાર માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. Maharashtra Plane Crash : ઉડાન પછી થોડી જ મિનિટોમાં દુર્ઘટના…

Read More

ગુજરાતી ફિલ્મ ‘પાતકી’ની ટીમે અમદાવાદમાં ૧૦૦ x ૧૦૦ ફૂટનું વિશાળ પોસ્ટર લોન્ચ કર્યું

અમદાવાદ: ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં પ્રથમવાર, આગામી સસ્પેન્સ થ્રિલર ‘પાતકી’ ની ટીમે એક અનોખો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. ૨૬મી જાન્યુઆરી, પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અમદાવાદ ખાતે ફિલ્મની સ્ટારકાસ્ટ અને નિર્માતાઓએ ૧૦૦ x ૧૦૦ ફૂટનું વિશાળ પોસ્ટર અનાવરણ કરી ફિલ્મનું પ્રમોશન કર્યું હતું. આ ખાસ પ્રસંગે હિતેન તેજવાણી, શ્રદ્ધા ડાંગર, ગૌરવ પાસવાલા, સુચિતા ત્રિવેદી, ડિરેક્ટર અભિનય દેશમુખ અને…

Read More

ATIRA એ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી

અમદાવાદમાં આવેલી ATIRA સંસ્થામાં ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ભારતના ૭૭માં પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. સંસ્થાના કેમ્પસમાં અધિકારીઓ અને સ્ટાફની હાજરીમાં ATIRAના  ડિરેક્ટર શ્રી પ્રગ્નેશ શાહ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો અને ત્યારબાદ સૌએ સાથે મળીને રાષ્ટ્રગીત ગાયું હતું. આ પ્રસંગે અધિકારીઓએ દેશના વિકાસમાં સંસ્થાના યોગદાન વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે ATIRA…

Read More

સસ્પેન્સ થ્રિલર ફિલ્મ ‘પાતકી’ 30 જાન્યુઆરીએ  થશે રિલીઝ

અમદાવાદ : ગુજરાતી સિનેમા જ્યારે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે, ત્યારે વર્ષ 2026ની સૌથી વધુ રાહ જોવાતી સસ્પેન્સ થ્રિલર ‘પાતકી’ હવે મોટા પડદા પર દસ્તક દેવા માટે તૈયાર છે. અગાઉ લોન્ચ થયેલા ટ્રેલરને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ બાદ, આજે અમદાવાદ ખાતે આયોજિત એક ખાસ પ્રેસ કોન્ફરન્સમાં ફિલ્મની સ્ટારકાસ્ટ હિતેન તેજવાણી, શ્રદ્ધા ડાંગર અને ગૌરવ પાસવાલા…

Read More

બંધન મ્યુચ્યુઅલફંડ ભરૂચમાં રોકાણકારોના નોંધપાત્ર વિકાસની સંભાવના જુએ છે

Bharuch, January 23 2026: ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારો ભરૂચ અને અંકલેશ્વરમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વધતું જઈ રહ્યું છે. લોકો હવે SIP દ્વારા નિયમિત રોકાણ કરી રહ્યા છે અને શેરબજાર સાથે જોડાયેલા ફંડમાં રસ લઈ રહ્યા છે. ઉદ્યોગોના વિકાસને કારણે લોકોની આવક વધી છે અને તેથી તેઓ હવે ફિક્સ્ડ ડિપોઝિટ જેવી પરંપરાગત બચતમાંથી મ્યુચ્યુઅલ ફંડ તરફ વળે…

Read More

ઓડિશામાં કથિત જમીન કૌભાંડ: JSW, સેફ્રોન અને લેન્કો ડીલની SEBI તપાસ માટે ગ્રામીણ લોકોની માંગ; રોકાણકારો સાથે છેતરપિંડી અને જાહેર નુકસાનની ચેતવણી

ભુવનેશ્વર, ૨૧ જાન્યુઆરી: રોકાણકારોનું રક્ષણ, નિયામક દેખરેખ અને સીમાંત ખેડૂતો માટે ન્યાય અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરતા એક જાહેર હિતના મામલામાં, ઓડિશાના ઢેંકનાલ જિલ્લાના ખડગપ્રસાદ અને ખુરુંતી ગામના હજારો ગ્રામજનોએ સેબી (SEBI) પાસે તાકીદની દખલગીરીની માંગ કરી છે.  આ મામલો લિસ્ટેડ કંપની JSW સ્ટીલ લિમિટેડ, નાદાર જાહેર થયેલ લેન્કો ગ્રુપ અને સેફ્રોન રિસોર્સિસ પ્રાઇવેટ લિમિટેડ…

Read More