Fashion Exhibitions Around The World To See In 2023
Lorem Ipsum is simply dummy text of the printing and
Tech Weapons We Need To Combat Global Warming
Lorem Ipsum is simply dummy text of the printing and
અમદાવાદના રામોલ વિસ્તારમાંથી ૭૮વર્ષીય વૃદ્ધા લાપતા, શોધખોળ માટે પોલીસ અને પરિવારની અપીલ
અમદાવાદ: અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતા ૭૮વર્ષીય વૃદ્ધા તારાબેન પ્રભુદયાલ ગુપ્તા ૩૦માર્ચથી રહસ્યમય સંજોગોમાં લાપતા થયા છે. આ અંગે તેમના પુત્રએ રામોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તારાબેન ૩૦/૦૩/૨૦૨૬ના રોજ રાત્રે આશરે નવ વાગ્યાના સુમારે તેમના ન્યુમણિનગર સ્થિત નિવાસ સ્થાનેથી તેમના મોટા પુત્ર રાજેન્દ્રભાઈના ઘરે પૂજામાં જવાનું કહીને નીકળ્યા હતા. જોકે, તેઓ મોટા…
અમદાવાદમાં તબીબી ક્ષેત્રે મોટી સફળતા: નારાયણા હોસ્પિટલમાં પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું
અમદાવાદ,માર્ચ, ૨૦૨૬: અમદાવાદની નારાયણા હોસ્પિટલે સફળતાપૂર્વક પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરીને આ વિસ્તારમાં તબીબી ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ ઓપરેશન દ્વારા ગંભીર હૃદય રોગથી પીડાતા એક દર્દીને નવું જીવનદાન મળ્યું છે. આ સર્જરી ડૉ. અતુલ મસલેકર દ્વારા કરવામાં આવી હતી અને ડૉ. અલ્પેશ પટેલ, ડૉ. ઉત્કર્ષ સંઘવી, ડૉ. હેતલ શાહ અને ડૉ. તેજસ…
IndiesemiC એ ભારતમાં સ્વદેશી સેમિકન્ડક્ટર પેકેજિંગ અને મેન્યુફેક્ચરિંગને વેગ આપવા માટે Kaynes Semicon સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા
અમદાવાદ / સાણંદ, માર્ચ, 2026: ફૅબલેસ સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇન કંપની IndiesemiC પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગુજરાતના સાણંદ સ્થિત અગ્રણી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) સુવિધા ધરાવતી કંપની Kaynes Semicon પ્રાઇવેટ લિમિટેડ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ભાગીદારી દેશની અંદર જ ચિપ ડિઝાઇન અને બેકએન્ડ મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓને એકસાથે લાવીને ભારતના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને…
ખેલે સાણંદ સીઝન ૩ નો ભવ્ય સમાપન: અણદેજ(ભાઈઓ)અને ડી.જી.સ્કૂલ (બહેનો) U-14 કબડ્ડીમાં ચેમ્પિયન
~ શેલા (ભાઈઓ) અને ઝાંપ (બહેનો) રનર્સ-અપ ~ સાણંદ, ગુજરાત, ૩૦ માર્ચ, ૨૦૨૬: સાણંદ તાલુકામાં પાયાના સ્તરે રમતગમતના વિકાસ માટે આયોજિત ખેલે સાણંદ સ્પોર્ટ્સ લીગ – સીઝન ૩ નો ૩૦ માર્ચ, ૨૦૨૬ના રોજ ભવ્ય સમાપન સમારોહ સાથે સફળતાપૂર્વક અંત આવ્યો હતો. લીગના અંતિમ મુકાબલાઓમાં ઉત્સાહ અને જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. U-14 ભાઈઓ કબડ્ડીની ફાઈનલમાં…
મુંબઈમાં યોજાયેલા હાઈ- ઈમ્પૅક્ટ નેશનલ કન્વેનશન બાદ NAR-India દ્વારા નવી નેતૃત્વ ટીમની ઘોષણા
ભારત, 31 માર્ચ 2026 : રિયલ એસ્ટેટ ટ્રાન્ઝેક્શન એડવાઈઝર્સનું પ્રતિનિધિત્વ કરતી દેશની સર્વોચ્ચ સંસ્થા NAR-India દ્વારા, મુંબઈમાં તેના વાર્ષિક અધિવેશનના સફળ સમાપન બાદ નવી રાષ્ટ્રીય નેતૃત્વ ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ સંમેલને રૂ. 3000 કરોડથી વધુના વ્યાપારિક વ્યવહારોને વેગ આપ્યો હતો અને ભારતમાં સંગઠિત રિયલ એસ્ટેટ બ્રોકરેજના વધતા પ્રભાવને વધુ મજબૂત બનાવ્યો છે. NAR-India…
અત્યારે કળિયુગનો અંત થઈ રહ્યો છે અને સતયુગની શરૂઆત થઈ રહી છે : પંડિત ડો. કાશીનાથ મિશ્રાજી
અમદાવાદ: શહેરના પિરાણા રોડ સ્થિત શ્રી નિમ્બાર્ક નારાયણ તીર્થધામ પ્રેરણા પીઠ ખાતે આજે એક વિશેષ ધાર્મિક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઓડિશાથી પધારેલા પ્રસિદ્ધ સનાતન ધર્મના ઉપાસક અને ‘ભવિષ્ય માલિકા’ પુરાણના રચયિતા પંડિત ડો. કાશીનાથ મિશ્રાજીએ કળિયુગના અંત અને આગામી પરિવર્તનકારી સમય વિશે મહત્વપૂર્ણ વિગતો રજૂ કરી હતી. પંડિતજીએ શાસ્ત્રોક્ત વિગતો આપતા જણાવ્યું…
અમદાવાદના શ્રી નિમ્બાર્ક નારાયણ તીર્થધામ પ્રેરણા પીઠ ખાતે ડૉ. પંડિત કાશીનાથ મિશ્રાની વિશેષ ઉપસ્થિતિ
અમદાવાદ : પ્રાચીન જ્ઞાનના સંશોધક અને પરિવર્તનના દ્રષ્ટાવાન સંશોધક ડૉ. પંડિત કાશીનાથ મિશ્રા દ્વારા આજે અમદાવાદના પિરાણા રોડ સ્થિત શ્રી નિમ્બાર્ક નારાયણ તીર્થધામ પ્રેરણા પીઠ ખાતે ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે ડૉ. મિશ્રાએ પ્રાચીન ગ્રંથોના આધારે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ, ત્રીજા વિશ્વયુદ્ધની સંભાવનાઓ અને કળિયુગના અંત બાદ આવનારા નવા યુગના સંકેતો વિશે અત્યંત ચોંકાવનારા અને મહત્વપૂર્ણ…
અમદાવાદમાં 30મી માર્ચે શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ અને ભવ્ય કવિ સંમેલનનું ભવ્ય આયોજન
અમદાવાદ: ભારતવર્ષીય તીર્થક્ષેત્ર કમિટી, ગુજરાત દ્વારા આગામી 30 માર્ચ 2026ના રોજ અમદાવાદના આંગણે ‘શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ’ની અત્યંત ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ અંગે અધ્યક્ષ શ્રી પારસ જૈન બજ, ઉપાધ્યક્ષ શ્રી રાજેશભાઈ શાહ, મહામંત્રી શ્રી ઋષભકુમાર જૈન, સંયોજક શ્રી નરેશભાઈ શાહ તેમજ શ્રી રતનભાઈ પાટની એ ઉપસ્થિત રહી મહોત્સવની રૂપરેખા આપી…
આઈસીએસઆઈ (ICSI) અમદાવાદ ચેપ્ટર દ્વારા તાજ રિસોર્ટ, ગાંધીનગર ખાતે ભવ્ય કોન્ફરન્સનું આયોજન
અમદાવાદ, માર્ચ, 2026 : ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા (ICSI) ના અમદાવાદ ચેપ્ટર દ્વારા ગાંધીનગરના પ્રતિષ્ઠિત તાજ રિસોર્ટ ખાતે બે દિવસીય ‘આઈકોનિક કોન્ફરન્સ’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય કાર્યક્રમમાં દેશભરમાંથી 300થી વધુ કંપની સેક્રેટરીઓ એકત્રિત થયા હતા. ભારતમાં કંપની સેક્રેટરીના વ્યવસાયને વધુ મજબૂત બનાવવા અને તેને નવી ઊંચાઈઓ પર લઈ જવા…
1 એપ્રિલ, 2026 થી JOJO એપ પર સ્ટ્રીમ થશે એક્શન-ડ્રામા ફિલ્મ ‘પાગલપંતી’
ડિજિટલ મનોરંજનની દુનિયામાં જાણીતું પ્લેટફોર્મ JOJO એપ તેના માર્ચ મહિનાના મનોરંજનના શાનદાર અંત તરીકે અને એપ્રિલની શરૂઆત ધમાકેદાર બનાવવા માટે એક જોરદાર એક્શન-ડ્રામા ફિલ્મ ‘પાગલપંતી’ રજૂ કરી રહ્યું છે. 1 એપ્રિલ, 2026 થી આ મલ્ટીસ્ટારર ફિલ્મ JOJO એપ પર ઉપલબ્ધ થશે. હાઈ-એનર્જી એક્શન અને કોમેડીના સંગમ સાથે આ ફિલ્મ પ્રેક્ષકો માટે એક નવીન અનુભવ બની…

