Headlines

Featured posts

Latest posts

All
technology
science

નેશનલ એવોર્ડ વિજેતા અદ્ભુત ગુજરાતી ફિલ્મ ‘મારણ’નું ટ્રેલર જાહેર: ૩૧ જુલાઈના રોજ થશે થિયેટરોમાં રિલીઝ

૭૨મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં ‘બેસ્ટ ગુજરાતી ફીચર ફિલ્મ’નો રાષ્ટ્રીય પુરસ્કાર…

NEET વિવાદ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું

Delhi -NEET-UG પરીક્ષામાં ગેરરીતિઓ અને પેપર લીક વિવાદ અંગે દેશભરમાં થઈ રહેલા ભારે વિરોધ પ્રદર્શન અને વિદ્યાર્થીઓના આક્રોશ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મંત્રી પરિષદમાંથી રાજીનામું આપી દીધું છે. પ્રધાને X ના રોજ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે તેઓ વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લઈ રહ્યા છે. “…જંતર-મંતર અને…

Read More

નેશનલ એવોર્ડ વિજેતા અદ્ભુત ગુજરાતી ફિલ્મ ‘મારણ’નું ટ્રેલર જાહેર: ૩૧ જુલાઈના રોજ થશે થિયેટરોમાં રિલીઝ

૭૨મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં ‘બેસ્ટ ગુજરાતી ફીચર ફિલ્મ’નો રાષ્ટ્રીય પુરસ્કાર જીતનારી બહુચર્ચિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ (MAARAN) નું ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્તરે સન્માનિત થયા બાદથી જ દર્શકોમાં આ ફિલ્મને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી હતી, અને હવે ટ્રેલર રિલીઝ થતા જ આતુરતાનો અંત આવ્યો છે. આ અર્થપૂર્ણ અને ભાવનાત્મક ફિલ્મ આવનારી…

Read More

ATIRA ખાતે NTTM હેઠળ ટેકનિકલ ટેક્સટાઈલ્સ અને કમ્પોઝિટ્સ પરના સ્કીલ ડેવલપમેન્ટ કોર્સનું સમાપન

ટેક્સટાઇલ મંત્રાલય, ભારત સરકારના નેશનલ ટેકનિકલ ટેક્સટાઇલ મિશન (NTTM) હેઠળ ATIRA ખાતે ૦૬ થી ૨૨ જુલાઈ ૨૦૨૬ દરમિયાન યોજાયેલ “ફંડામેન્ટલ્સ ઓફ ટેકનિકલ ટેક્સટાઈલ્સ એન્ડ કમ્પોઝિટ્સ” (TG-1) વિષય પરનો સ્કીલ ડેવલપમેન્ટ કોર્સ (SDC), ૨૨ જુલાઈ ૨૦૨૬ના રોજ ATIRA કેમ્પસ ખાતે યોજાયેલા સમાપન સમારોહ સાથે પૂર્ણ થયો હતો. અંડરગ્રેજ્યુએટ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવેલા આ ૧૨૦-કલાકના…

Read More

24 જુલાઈએ કર્ણાવતીમાં જગદ્ગુરુ શંકરાચાર્યનું સ્વાગત, ગોભક્તોમાં ભારે ઉત્સાહ

અમદાવાદ, જુલાઈ 2026 :- પરમ શ્રદ્ધેય ગો-ઋષિ સ્વામી શ્રી દત્તશરણાનંદજી મહારાજશ્રી ની સત્ પ્રેરણાથી અર્બુદારણ્યની પાવન ભૂમિ પર હજારો ગૌમાતાઓના સાન્નિધ્યમાં શ્રી ગોધામ મહાતીર્થ પથમેડા દ્વારા પ્રાયોજિત “શ્રી સુરભિ હરિહર ચાતુર્માસ આરાધના મહોત્સવ” નું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ ક્રમમાં અનંત શ્રી વિભૂષિત પશ્ચિમામ્નાય સામવેદીય દ્વારકા શારદાપીઠાધીશ્વર પરમ પૂજ્ય જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી…

Read More

હવે વિદેશી બ્રાન્ડ્સને ટક્કર આપશે શ્રીજી રેમેડીઝ નું ૧૦૦% આયુર્વેદિક ‘સ્વદેશી હર્બલ ઇન્હેલર’

અમદાવાદ, ગુજરાત : આયુર્વેદિક અને હર્બલ ઉત્પાદનોના ક્ષેત્રમાં વર્ષ 1993 થી નામ ધરાવતી અમદાવાદની અગ્રણી કંપની શ્રીજી રેમેડીઝ દ્વારા ગ્રાહકોની રોજિંદી સ્વાસ્થ્ય સમસ્યાઓના નિવારણ માટે તેમનું મુખ્ય ઉત્પાદન ‘સ્વદેશી હર્બલ ઇનહેલર’ સમગ્ર ભારતમાં મોટા પાયે ઉપલબ્ધ કરાવવાની ઘોષણા  કરવામાં આવી છે. શુદ્ધ અને પ્રમાણિત આયુર્વેદિક ઉત્પાદનો આપવાના ઉદ્દેશ સાથે કાર્યરત શ્રીજી રેમેડીઝ, રસાયણયુક્ત ઉત્પાદનોના આ…

Read More

આવનારી સદીનું સૌથી મોટું યુદ્ધ સરહદો પર નહીં, પણ ડ્રગ્સ અને ડિપ્રેશન સામે લડવાનું છે” – પૂજ્ય વિરલબાપુ

આજના આધુનિક સમયમાં દેશ સામે એક નવો અને ગંભીર પડકાર ઊભો થયો છે. એક તરફ ભવ્ય મંદિરોનું નિર્માણ થઈ રહ્યું છે, જ્યારે બીજી તરફ દેશનું ભવિષ્ય એવા હજારો યુવાનો ડ્રગ્સના વ્યસનમાં સપડાઈ રહ્યા છે. ડિપ્રેશન અને તણાવ સતત વધી રહ્યા છે, પરિવારો તૂટી રહ્યા છે, અને યુવાનો દિશાહીન બની રહ્યા છે. આ ચિંતાજનક પરિસ્થિતિ વચ્ચે…

Read More

અતુલ ઓટો લીમીટેડના ૩૫મા સ્થાપના દિવસ નિમિત્તે કેન્સરના દર્દીઓના લાભાર્થે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન

પ્રવર્તમાન ચોમાસાની સીઝનમાં રાજ્યભરમાં રક્તની ભારે અછત ઊભી થઈ છે, ત્યારે કેન્સરના જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક લોહી મળી રહે તેવા ઉમદા હેતુથી અતુલ ઓટો લીમીટેડના ૩૫મા સ્થાપના દિવસ નિમિત્તે એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી આગામી તા. ૧૭ જુલાઈ, શુક્રવારના રોજ સવારે ૦૯:૩૦ થી બપોરે ૦૨:૦૦ વાગ્યા સુધી અતુલ ઓટો…

Read More

મીડિયા ક્ષેત્રે કારકિર્દી ઘડવાની સુવર્ણ તક : KSV દ્વારા સંચાલિત પત્રકારત્વ અભ્યાસક્રમમાં પ્રવેશ શરૂ, 30 જુલાઈ સુધી મળશે તક

ગાંધીનગર,  મીડિયા અને પત્રકારત્વ ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઇચ્છુક યુવાનો માટે એલ.ડી.આર.પી. કેમ્પસ, કડી સર્વ વિશ્વવિદ્યાલયના પત્રકારત્વ વિભાગ દ્વારા એક વર્ષીય પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન (PGDJMC) અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવાની છેલ્લી તારીખ 30 જુલાઈ, 2026 છે. આ બે સેમિસ્ટરના વ્યવસાયલક્ષી અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક,…

Read More

ભગવાનને સોનાનું મંદિર જોઈએ કે તેમના સંતાનોને સોનેરી ભવિષ્ય?:  – હાર્દિક હરમહેશ ઠાકર

ભગવાનને કરોડો રૂપિયાનું મંદિર વધારે ગમશે કે તેમના સંતાનોના જીવનમાં પ્રકાશ?: ભારતમાં દર વર્ષે મંદિરોમાં હજારો કરોડ રૂપિયાનું દાન કરવામાં આવે છે. જાહેરમાં ઉપલબ્ધ અંદાજિત માહિતી મુજબ કેટલાક મોટા મંદિરોમાં વાર્ષિક દાન અને આવક જોઈએ તો, તિરુમલા તિરુપતિ બાલાજીમાં રૂ.૧,૫૦૦ કરોડથી વધુ, વૈષ્ણો દેવીમાં રૂ.૫૦૦ થી ૭૦૦ કરોડ, શિરડી સાઈબાબામાં રૂ.૪૦૦ થી ૪૮૦ કરોડ અને…

Read More

અમદાવાદના સિંધુ ભવન માર્ગ પર ‘સેલ્વેરા સ્ટુડિયો’ (Selverra Studio) નું ભવ્ય ઉદ્ઘાટન, ઉદયપુરના મહારાજા ડો. લક્ષ્યરાજ સિંહ મેવાડ રહ્યા ઉપસ્થિત

અમદાવાદ:અમદાવાદના સૌથી પ્રતિષ્ઠિત સિંધુ ભવન માર્ગ પર 92.5 સિલ્વર લક્ઝરી જ્વેલરીના એક્સક્લુઝિવ કલેક્શન સાથે ‘સેલ્વેરા સ્ટુડિયો’ (Selverra Studio) નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. 12 અને 13 જુલાઈના રોજ આયોજિત આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં ઉદયપુરના મહારાજા અને હાઉસ ઓફ મેવાડના 77મા કસ્ટોડિયન, શ્રીજી હુઝુર ડો. લક્ષ્યરાજ સિંહ મેવાડ મુખ્ય અતિથિ (Chief Guest) તરીકે ખાસ ઉપસ્થિત…

Read More