Headlines

અમદાવાદમાં ‘જય કન્હૈયાલાલ કી’ ટીમ દ્વારા રિવર ક્રુઝ પર ભવ્ય ઉજવણી

SVF એન્ટરટેઈનમેન્ટ, નમનરાજ પ્રોડક્શન્સ પ્રાઈવેટ લિમિટેડ અને સિદ્ધાર્થ રાંદેરિયા પ્રોડક્શન LLP દ્વારા નિર્મિત ફિલ્મ ‘જય કન્હૈયાલાલ કી’ ની રિલીઝ પૂર્વે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ક્રુઝ પર એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ ખાસ બપોરે ફિલ્મના કલાકારો અને ક્રૂ મેમ્બર્સ એકઠા થયા હતા, જ્યાં આગામી રિલીઝને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ફિલ્મ રિલીઝ – ૦૯…

Read More

દેશ રે જોયા દાદા પરદેશ જોયા — પુનઃપ્રદર્શન લેખ

9 જાન્યુઆરી 2026થી ફરી સિનેમાઘરોમાં ગુંજશે દેશ રે જોયા દાદા પરદેશ જોયા — એક અમર ગુજરાતી સિનેમા ફરી મોટા પડદા પર કેટલીક ફિલ્મો માત્ર જોવાય છે.કેટલીક ફિલ્મો ઇતિહાસ રચે છે.અને કેટલીક ફિલ્મો પેઢીઓ સુધી જીવંત રહેનારી લાગણી બની જાય છે. ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં એવી જ એક અમર અને અવિસ્મરણીય ફિલ્મ છે — દેશ રે જોયા…

Read More

ઇન્ડસ યુનિવર્સિટીમાં “ઇન્ડસ કપ 2K26”નો  ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો

જાન્યુઆરી,2026,ઇન્ડસ યુનિવર્સિટી, અમદાવાદ ખાતે આજે રાષ્ટ્રીય સ્તરના પ્રતિષ્ઠિત આંતર-યુનિવર્સિટી રમતોત્સવ “ઇન્ડસ કપ 2K26” નો  ભવ્ય રીતે  ઉત્સાહસભર વાતાવરણમાં ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.૦૫ થી ૧૦ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન યોજાનાર આ ઇન્ડસ કપ સ્પર્ધાની શરૂઆત રંગબેરંગી અને ઊર્જાભર્યા ઉદ્ઘાટન સમારોહ સાથે થઈ હતી.. યુનિવર્સિટીના પ્રાંગણમાં આયોજિત ઉદ્ઘાટન સમારોહમાં પ્રેસિડેનશિયલ સેક્રેટરિયેટ ડૉ. નાગેશ ભંડારી પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓમાં રમતગમત…

Read More

વર્તમાન સંક્રમણકાળમાં ભારતની જવાબદારી વૈશ્વિક સંતુલન માટે  માર્ગદર્શન આપવાની છે- પ.પૂ. આધ્યાત્મિક સાર્વભૌમ જૈનાચાર્ય યુગભૂષણસૂરી મહારાજ સાહેબ

વર્તમાન વૈશ્વિક રાજકીય ઉથલપાથલો અને તેનાથી સર્જાતા સશસ્ત્ર સંઘર્ષોને ખાળવા વિશ્વના નેતૃત્વ પાસે કોઈ ઉપાય છે? વિશેષતઃ આજે પરંપરાગત રાજકીય, કાનૂની અને આર્થિક વ્યવસ્થાઓ વર્તમાન સંકટો સામે અપૂરતા સાબિત થઈ રહ્યા છે ત્યારે તેનો કઈ રીતે ઉકેલ લાવી શકાય? આ બધા પ્રશ્નોના જવાબ મળશે ૧૬ થી ૨૨ જાન્યુઆરી મુંબઈમાં યોજાનારા “વસુધૈવ કુટુંબકમ કી ઓર 4.0”(VK…

Read More

પર્યાવરણ બચાવવા માટે યુરોપથી ભારત સુધીની ૧૨,૦૦૦ કિમીની ઐતિહાસિક પદયાત્રા: માલ્ટાથી નીકળી ગુજરાત પહોંચશે જયદીપ લાખણકીયા

માલ્ટા/ગુજરાત: ગ્લોબલ વોર્મિંગ અને જલવાયુ પરિવર્તન (Climate Change) ના જોખમો સામે દુનિયાને જગાડવા માટે ગુજરાતનો એક યુવાન ૧૨,૦૦૦ કિલોમીટર લાંબી પદયાત્રા કરવા જઈ રહ્યો છે. મૂળ ગુજરાતના અને હાલ યુરોપના માલ્ટા દેશમાં અભ્યાસ કરી રહેલા જયદીપ લાખણકીયા જાન્યુઆરી ૨૦૨૬થી યુરોપથી ભારત સુધીની સાહસિક અને જનજાગૃતિ માટેની પદયાત્રાનો પ્રારંભ કરશે. ૨૦ દેશો અને ૧.૫ વર્ષનો પ્રવાસ…

Read More

મહેશધામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહેશધામ, બારેજા ખાતે 3 દિવસીય ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન

•             હોલ તથા અતિથિ નિવાસનું લોકાર્પણ અને સાથે જ પોથીયાત્રા, જયા કિશોરીજીના પ્રવચન, સાઈરામ દવેના કાર્યક્રમ • 2 જાન્યુઆરીથી 4 જાન્યુઆરી દરમિયાન ધાર્મિક કાર્યક્રમ આયોજિત અમદાવાદ : મહેશધામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બારેજા–નવાગામ રોડ, નવાગામ ફાયર સ્ટેશન નજીક આવેલ મહેશધામ ખાતે તારીખ 2 જાન્યુઆરીથી 4 જાન્યુઆરી 2026 દરમિયાન ત્રણ દિવસીય ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું…

Read More

નાણાકીય સાક્ષરતા, રોકાણકારોની જાગૃતિ અને સમજદારીભર્યા અને સલામત રોકાણ પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટે NSE એ રાજકોટમાં રોકાણકાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું

Rajkot : નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE) એ આજે ગુજરાતના રાજકોટમાં રોકાણકાર જાગૃતિ કાર્યક્રમ (IAP)નું આયોજન કર્યું હતું, જેનો ઉદ્દેશ્ય નાણાકીય સાક્ષરતાને પ્રોત્સાહન આપવા, જવાબદાર રોકાણને પ્રોત્સાહન આપવા અને સમગ્ર પ્રદેશમાં રોકાણકારોની જાગૃતિને મજબૂત બનાવવાનો હતો. NSE ના MD અને CEO શ્રી આશિષકુમાર ચૌહાણે જણાવ્યું હતું કે: “ગુજરાતમાં વધતા રોકાણકારોના આધારને ધ્યાનમાં રાખીને, રોકાણકારોની…

Read More

દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણનો સંદેશ લઈને આવશે ગુજરાતી ફિલ્મ ‘ક ખ ગ ઘ’; 20 ફેબ્રુઆરીએ થશે રિલીઝ

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ‘બેટી બચાવો બેટી પઢાવો’ અને ‘નારી સશક્તિકરણ’ના સંકલ્પને સિનેમાના માધ્યમથી સાકાર કરતી ગુજરાતી ફિલ્મ ‘ક ખ ગ ઘ’ આગામી 20મી ફેબ્રુઆરી 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ માત્ર મનોરંજન નથી, પરંતુ સમાજ માટે એક ગહન વિચાર જાગરણનું અભિયાન છે જે શિક્ષણ, સંસ્કાર અને સંવેદનાનો દીવો પ્રગટાવવાનો…

Read More

નવા વર્ષની ધમાકેદાર શરૂઆત: 1 જાન્યુઆરીએ રિલીઝ થશે ગુજરાતી ફિલ્મ ‘બિચારો બેચલર’, દર્શકોમાં ફિલ્મની આતુરતા

ગુજરાત: ગુજરાતી સિનેમા જગતમાં હાસ્ય અને પારિવારિક લાગણીઓનો મનોરંજક ડોઝ લઈને આવી રહી છે ફિલ્મ ‘બિચારો બેચલર’. વિપુલ શર્મા દ્વારા લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મ 1 જાન્યુઆરી, 2026 ના રોજ સમગ્ર ગુજરાતના સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે સજ્જ છે. દર્શકોમાં ફિલ્મ પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મ કોમેડી અને ફેમિલી ડ્રામાનું એક શાનદાર મિશ્રણ…

Read More

‘લાલો’ ફિલ્મની ટીમનો સન્માન સમારોહ:  સિતારા અને ફિલ્મ ‘લાલો’ના મેકર્સે ગુજરાત ફિલ્મ સિટીને વિકસાવવા માટે ઉત્સાહ દર્શાવ્યો

અમદાવાદ, ડિસેમ્બર, 2025- મનોરંજન અને મીડિયા ક્ષેત્રનું જાણીતું નામ ‘સિતારા’ (Citara) દ્વારા ગુજરાતી બ્લોકબસ્ટર ફિલ્મ ‘લાલો’ ના મેકર્સનું એક વિશેષ સમારોહમાં સન્માન કરવામાં આવ્યું હતું. બોક્સ ઓફિસ પર રૂ. 100 કરોડની કમાણીનો ઐતિહાસિક આંકડો પાર કરવા બદલ ફિલ્મની ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સિતારાના સ્થાપક ટુટુ શર્મા અને રાહુલ નેહરાએ જણાવ્યું હતું કે, “જામખંભાળિયા સહિતના…

Read More