Notice: Function _load_textdomain_just_in_time was called incorrectly. Translation loading for the digital-newspaper domain was triggered too early. This is usually an indicator for some code in the plugin or theme running too early. Translations should be loaded at the init action or later. Please see Debugging in WordPress for more information. (This message was added in version 6.7.0.) in /home/u312033972/domains/karnawatinews.com/public_html/wp-includes/functions.php on line 6121
CSR Activity – Karnawati News

મેક્કેઈન ઇન્ડિયાના પ્રોજેક્ટ શક્તિ દ્વારા મહિલાઓના આર્થિક અને સામાજિક ઉન્નતિ માટે પ્રતિબદ્ધતા

મહેસાણા ગુજરાત: સામાજિક અને આર્થિક પરિવર્તન લાવવામાં મહિલાઓની શક્તિને ઓળખીને, ફ્રોઝન ફૂડ ઉદ્યોગમાં વૈશ્વિક અગ્રણી મેકકેને, મહિલા દિવસની ઉજવણી દરમિયાન તેની મુખ્ય સીએસઆરપહેલ, પ્રોજેક્ટ શક્તિ દ્વારા મહિલા સશક્તિકરણ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવી. આ કાર્યક્રમના ભાગ રૂપે, મેકકેઇન ઇન્ડિયાએ ઉમિયાવાડીના આંબલિયાસન ગામમાં ૬૦૦ મહિલા ઉદ્યોગસાહસિકોની સ્થિતિસ્થાપકતા અને સિદ્ધિઓનું સન્માન કર્યું.   આ કાર્યક્રમમાં મેક્કેઈન ઇન્ડિયાના…

Read More

ઈન્ટરનેશનલ વુમન્સ ડે નિમિતે “જીવા હરિ ફાઉન્ડેશન” દ્વારા મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે ઘાટલોડિયા વિસ્તારમાં 800 મહિલાઓની રેલી

અમદાવાદનું “જીવા હરિ ફાઉન્ડેશન” વર્ષ 2021થી કાર્યરત છે અને તેઓ બાળકો અને મહિલાઓના વેલફેર માટે કામ કરે છે. ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ પ્રિયંકા કાલાના નેતૃત્વ હેઠળ ઘણી મહિલાઓ આત્મનિર્ભર બની છે. 8મી માર્ચે ઈન્ટરનેશનલ વુમન્સ ડેના ભાગરૂપે “જીવા હરિ ફાઉન્ડેશન” દ્વારા અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં 800 મહિલાઓની રેલી નીકાળવામાં આવી હતી. આ રેલીનો ઉદ્દેશ્ય મહિલાઓ આત્મનિર્ભર બને તે…

Read More

જેતલપુર નજીક  નાઝ ગામમાં ફ્રૂટ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું

વિશ્વ ઉમિયા ધામ જાસપુર સંચાલિત વાઈબ્સ (વિશ્વ ઉમિયા ઇન્ટરનેશનલ બિઝનેસ એન્ટરપ્રેન્યોર  એન્ડ સોશિયલ નેટવર્ક)ના ઈસ્ટ ઝોનના વિવેકાનંદ ચેપ્ટરના 25 કરતા વધુ મેમ્બર દ્વારા જેતલપુર નજીક  નાઝ ગામમાં અંધજન મંડળ સંચાલિત દિવ્યાંગ બાળકોની હોસ્ટેલમાં જ્યાં 35 દિવ્યાંગ બાળકો અને અન્ય 130  બાળકોને ફ્રુટ એન્ડ મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું.  વાઈબ્સના અલગ અલગ ચેપ્ટર દ્વારા સમાજને પ્રોત્સાહન મળે…

Read More

પ્રજ્ઞાચક્ષુ લોકોને સરળતાથી પ્લેસમેન્ટ મળે તે માટે વી- કેર ગ્રુપની પહેલ

અમદાવાદ : અમદાવાદ સ્થિત વી-કેર ગ્રુપ  ઈન્ટરનેશનલ શિપિંગ અને લોજિસ્ટિક તેમજ તેના સંદર્ભમાં  સ્કિલ ડેવલોપમેન્ટના ક્ષેત્ર સાથે સંકળાયેલ છે. તેમના અંતર્ગત વી- કેર ગ્રુપ અમદાવાદની અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ તેમના ક્ષેત્રની તાલીમ આપવાના પ્રયતનાઓથી જોડાયેલ છે. વી- કેર ગ્રુપની સ્થાપના શ્રી ધવલ શાહ દ્વારા વર્ષ 2013માં કરવામાં આવી હતી અને કોરોનાકાળ દરમિયાન તેમણે શિપિંગ,…

Read More

દહેગામ – નજુપુરા(ભા )પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું ગરમ સ્વેટરનું વિતરણ

ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા આયોજીત પ્રોજેક્ટ હૂંફ અંતર્ગત શનિવારે 28 ડિસેમ્બર, 2024ના રોજ   દહેગામ વિસ્તારની નજૂપુરા ( ભા) પ્રાથમિક શાળામાં અંદાજે 110 જેટલા બાળકોને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યમાં મૈત્રી ફાઉન્ડેશન નો ખૂબ સહિયોગ રહ્યો હતો. મૈત્રી ફાઉન્ડેશનના સભ્ય ચિરાગ પરીખના જણાવ્યા મુજબ “શિયાળાની હાડ થજવી દેતી ઠંડી શરૂ થઈ છે, ત્યારે આપણે એવા પરિવારોનો…

Read More

ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા સેલ્ફ ડિફેન્સ વર્કશોપનું આયોજન

અમદાવાદ : તારીખ 18,ડિસેમ્બર 2024 ડ્રીમ ફાઉન્ડેશન એક નોન પ્રોફિટ સંસ્થા છે જે મહિલાઓના સશક્તિકરણ માટે ખૂબ જ અગત્યના કાર્યો કરી રહી છે, આ સંસ્થા સમય અંતરે શિક્ષણ આરોગ્ય તેમજ મહિલા સશક્તિકરણના કાર્યો કરે છે. બુધવાર 18 ડિસેમ્બર, 2024 ના રોજ ડ્રીમ ફાઉન્ડેશન અમદાવાદની લોજિસ્ટિક કંપની બ્લુ ડાર્ટ ખાતે કંપનીના મહિલા કર્મચારીઓ માટે એક સેલ્ફ…

Read More

સનાતન ધર્મ સેવા સંસ્થાન, ગુજરાતની મહિલા સંઘ સમિતિના અધ્યક્ષ પદ પર ઉષા કપૂરની નિમણૂક

સનાતન ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ દ્વારકાપીઠના જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજના આશીર્વાદ અને પુજ્ય મુકતાનંદજી બાપુના માર્ગદર્શન હેઠળ ગુજરાત મહિલા સંગઠન સમિતિના પ્રમુખપદે ઊષા કપૂરની નિયુક્તિ (વરણી/ નિમણૂક/ પસંદગી, ચયન). સનાતન ધર્મ સેવા સંસ્થાન એક સનાતન ધર્મ સંતોનું સંગઠન છે તેમજ કથાકારો, કલાકારો, મહિલાઓ અને તમામ સનાતનીઓને સંગઠન કરતુ યુનિટ છે, જેમાં ગુજરાત પ્રદેશના મહિલા સંગઠન…

Read More

પદ્મશ્રી સવજી ધોળકિયા નો સંકલ્પ 7 વર્ષે પૂરો થયો – દુધાળા ખાતે 28 મી ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે ભારત માતા સરોવરનું લોકાર્પણ

155 કરોડ નો ખર્ચ ઘોળકીયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલ 60 થી વઘારે સરોવર બનાવવામાં આવ્યા 50 ટકા ગામ અને 50 ટકા રકમ ઘોળકીયા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવ્યા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના આગમન ને લઈને લોકો મા ભારે ઉત્સાહ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી Gujarat:લાઠીના દુધાળા ખાતે આગામી તારીખ 28 મી ના રોજ વડાપ્રધાન…

Read More

શુભ મંડળી ગરબા : શરણાઈના સૂરસાથે સૂર્યોદયની પહેલી કિરણ સુધી ગરબાની રમઝટ

અમદાવાદીઓ હવે તૈયાર થઇ જાઓ. જેની આપણે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે, તે નવલી નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી છે. આપણા સાંસ્કૃતિક વારસા અને પરંપરાને અનુરૂપ મંડળી ગરબા લઈને આવી ગયું છે “શુભ મંડળી” ગરબા. શુભ મંડળી દ્વારા નવરાત્રિના 9 દિવસ એટલે કે 3 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર સુધી ઓગણજ વિસ્તારમાં આવેલ ગ્રાન્ડ લક્ષ…

Read More

પ્લેનેટ વુમન હોસ્પિટલ અને ઝોન 7 પોલીસ, અમદાવાદ દ્વારા મહિલા આરોગ્ય જાગૃતિ પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

પ્લેનેટ વુમન હોસ્પિટલ, ઝોન 7 પોલીસ, અમદાવાદ શહેર સાથે મળીને, મહિલા આરોગ્યની ગંભીર સમસ્યાઓ અંગે જાગૃતિ અને શિક્ષણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી “એડવાન્સિંગ વુમન હેલ્થ: નોલેજ, એમ્પાવરમેન્ટ અને કેર ફોર લાઇફ એવરી સ્ટેજ” સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.. આ ઇવેન્ટ દ્વારા મહિલાઓને તેમના સમગ્ર જીવન દરમિયાન તેમના સ્વાસ્થ્ય અને સુખાકારી વિશે માહિતગાર નિર્ણયો લેવા માટે જરૂરી…

Read More