ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા વિના મૂલ્યે ચોપડા વિતરણ કરવામાં આવ્યું

 ઉનાળુ વેકેશન પૂરું થયું છે અને શાળાઓ શરૂ થઇ ગઈ છે, ત્યારે બાળકો માટે ચોપડા ખૂબ જ અનિવાર્ય હોય છે. ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા ચોપડા વિતરણનું આયોજન કરવામાં આવ્યું. જમાલપુર વિસ્તાર અને નવા નરોડા વિસ્તારના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને  આ સેવાનો લાભ આપવામાં આવ્યો હતો. હજી પણ અમદાવાદ અને તેની આજુ બાજુના વિસ્તારમાં બાળકો માટે આ સંસ્થા ચોપડા…

Read More

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત માધવ સ્મૃતિ ન્યાસ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત માધવ સ્મૃતિ ન્યાસ દ્વારા આજરોજ સીનીયર સિટીજન હોલ, ધરણીધર દેરાસર પાસે, વાસણા, કર્ણાવતી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. સિવિલ હોસ્પિટલ – અમદાવાદના બ્લડ સેન્ટર ડિપાર્ટમેન્ટ ઓફ IHBT ની ટીમ ઉપસ્થિત રહી. વિસ્તારના નાગરિકોએ રક્તદાન શિબિરમાં ઉત્સાહ સાથે ભાગ લીધો.આ કાર્યક્રમનો પ્રારંભ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, પાલડી ભાગના મા. સંઘચાલક ડો. પુરોહિત…

Read More

ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા નિ:શુલ્ક છાશનું વિતરણ

ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના વિરાટ નગર વિસ્તારમાં નિ:શુલ્ક છાશનું વિતરણ કરવામાં આવ્યું જેમાં 450 લીટર છાશ નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો લાભ વિરાટનગરની આજુબાજુના વિસ્તારના રાહદારીઓ એ લીધો હતો. ઉનાળાના દિવસો દરમિયાન ગરમીથી રક્ષણ આપી શકાય તે માટેના હાથ વગર ઉપચાર તરીકે વર્ષોથી છાશને માનવામાં આવે છે . છાશ ગરમીના મારણની સાથે શરીરને ઠંડક…

Read More

ખત્રી પરિવાર દ્વારા સમૂહ યજ્ઞોપવિતોત્સવનું આયોજન કરાયું

અમદાવાદ સ્થિત ખત્રીઓની કુલ સાત જ્ઞાતિઓના 100 બટુકોની વિનામૂલ્ય યજ્ઞ પવિત્ર વિધિ રાણીપ વિસ્તારમાં આવેલ રાણીપ કોમ્યુનિટી હોલ ખાતે શ્રી પરેશભાઈ પરસોત્તમદાસ ખત્રી પરિવાર દ્વારા અમદાવાદ સ્થિત ખત્રીઓની કૂલ સાત જ્ઞાતિઓના 100 બટુકોની વિનામૂલ્ય યજ્ઞોપવિતોત્સવ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારના રોજ આયોજિત આ કાર્યક્રમમાં ગણેશ સ્થાપન, મંડપ મૂહુર્ત, ગ્રહશાંતિ, યજ્ઞોપવિત સંસ્કાર વિધિ, ફરાળ બડવો…

Read More

“એમ્પાવરિંગ ટેક ઇવોલ્યુશન: બીટીએ અને પારુલ યુનિવર્સિટી એ “બ્રેકિંગ બેરિયર્સ, બિલ્ડીંગ બ્રિજ” માટે જોડાણ કર્યું

•       ઇવેન્ટ ટેક લીડરશીપમાં વિમેનને સ્પોટલાઇટ કરે છે 27મી એપ્રિલ 2024, વડોદરા : બિઝનેસ એન્ડ ટ્રેડ એસોસિએશન (BTA) એ પારુલ યુનિવર્સિટીના સહયોગથી “ટેક ટ્રાન્સફોર્મર્સ: હાઉ વુમન લીડર્સ ડ્રાઈવ ચેન્જ એન્ડ ડિસ્પરપ્શન” વિષય પર કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. દિપા શર્મા, ડાયરેક્ટર, બીટીએએ આ ગ્રાઉન્ડબ્રેકિંગ પહેલના ઉદ્દેશ્ય વિશે વિગતવાર જણાવ્યું કે, “તેઓ નેતૃત્વ અને ટેકનોલોજીમાં મહિલાઓને આગળ…

Read More

અમદાવાદમાં પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ દ્વારા મિલેટ્સ મહોત્સવ “સંવેદનાનો સ્વાદ 2024″નું આયોજન કરાયું

 •         25 થી વધુ પ્રજ્ઞાચક્ષુ મહિલાઓએ પોતાની રસોઈકળા દર્શાવી  સ્વ. રંજનબેન રમણલાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અને સદવિચાર પરિવારના સહયોગથી અમદાવાદમાં 29મી માર્ચના રોજ પ્રજ્ઞાચક્ષુ મહિલાઓની રસોઈ કળાનો અનોખો ઉત્સવ (ફૂડ ફેસ્ટિવલ) “સંવેદનાનો સ્વાદ 2024” યોજાયો હતો. અમદાવાદમાં સદવિચાર પરિવાર ખાતે યોજાયેલ આ કૂકિંગ શોમાં 30થી વધુ પ્રજ્ઞાચક્ષુ મહિલાઓએ પોતાની રસોઈની કળા દર્શાવી હતી. ખાસ મિલેટ્સ…

Read More

અમદાવાદના દાસ્તાન સર્કલ- રીંગ રોડ પાસે આવેલ વસાહતમાં ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા મફત ચંપલનું વિતરણ કરવામાં આવ્યું

 શહેરમાં ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધતું જાય છે ત્યારે શહેરની સામાજિક સંસ્થા ડ્રીમ ફાઉન્ડેશન એક નવા વિચાર સાથે સેવાકાર્યની પહેલ કરી છે. શહેરના વસતા જરૂરિયાત  પરિવારના બાળકો આવી ગરમીમાં પણ ઉઘાડા પગે ફરતા હોય છે, મહેનત કરીને રોજબરોજનું પેટિયું રડતા પરિવારના બાળકો આવી અસહિય ગરમીમાં ખુલ્લા પગે ફરતા બીમાર થવાના કારણો વધી જાય છે. આ…

Read More

નોવોટેલ અમદાવાદ ખાતે મહારાષ્ટ્ર ફૂડ ફેસ્ટિવલમાં મહારાષ્ટ્રના ફ્લેવર્સનો અનુભવ કરો

નોવોટેલ અમદાવાદ તેના બહુપ્રતીક્ષિત ફૂડ ફેસ્ટિવલ મેજવાણી – ફ્રોમ મહારાષ્ટ્રના હાર્દ સાથે મહારાષ્ટ્રના સમૃદ્ધ અને વૈવિધ્યસભર રાંધણ વારસામાં તમારા સ્વાદની કળીઓને નિમજ્જિત કરવા માટે તૈયાર છે.15મી માર્ચથી 24મી માર્ચ સુધી આવનાર તમામ લોકોને મહારાષ્ટિયન ફૂડના સ્વાદ સાથે અદભુત અનુભવ કરાવા માટે તૈયાર છે, આ રાંધણ એક્સ્ટ્રાવેગેન્ઝા મહારાષ્ટ્રના સ્વાદો દ્વારા એક સ્વાદિષ્ટ પ્રવાસનું વચન આપે છે,…

Read More

યુવકોના જૂથ દ્વાર ઘોડાસર ખાતે આવેલા વૃદ્ધાશ્રમમાં નેત્ર નિદાન શિબિરનું આયોજન કરાયું

અમદાવાદઃ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ આયોજિત કરતી રહેતી શહેરની સામાજિક સંસ્થા  દ્વારા ઘોડાસર વિસ્તારમાં આવેલા વૃદ્ધાશ્રમ ખાતે નેત્ર નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ શિબિરમાં શહેરના જાણીતા ડૉ. બ્રિંદા શાહ પોતાની ટીમ સાથે ઉપસ્થિત રહ્યાં હતા. અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં આવેલા વૃદ્ધાશ્રમ મણિલાલ ગાંધી વાનપ્રસ્થાશ્રમ ખાતે શહેરના યુવક મિત્રો ના ગ્રુપ દ્વારા નેત્ર નિદાન શિબિરનું આયોજન…

Read More

ભારતીય કલાકારો અને સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવા માટે બીસ્પોક આર્ટ ગેલેરી ખાતે જાણીતા મિનિએચર આર્ટિસ્ટ સુવિગ્યા શર્મા દ્વાર આર્ટ એક્ઝિબિશનનું આયોજન

બીસ્પોક આર્ટ ગેલેરીની ભારતીય કલાકારો અને સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવા અને ઉભરતા અને સ્થાપિત કલાકારોને તેમના કાર્યને પ્રદર્શિત કરવા અને પ્રેક્ષકો સાથે જોડાવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાની પહેલનો એક ભાગ છે. બીસ્પોક આર્ટ ગેલેરી, જે ફેબ્રુઆરી 2023 માં ખુલી છે, આર્ટિસ્ટમાં છુપાયેલી કલાત્મક પ્રતિભાઓને ઉજાગર કરવા, મહત્વાકાંક્ષી કલાકારોને ઉછેરવા અને ટેકો આપવા અને તેમના કાર્યને…

Read More