ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ સેમિનારનું આયોજન

ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારનો હેતુ મહિલાઓને સ્તન કેન્સર, તેની તપાસ અને સારવાર બાબતે માહિતગાર કરવાનો હતો. ડિવાઇન બ્રેસ્ટ ક્લિનિકના જાણીતા સ્તન કેન્સર નિષ્ણાત ડૉ. નુપુર પટેલે લગભગ 60 મહિલાઓને સંબોધિત કરી, સ્તન કેન્સર જાગૃતિ અંગે મૂલ્યવાન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સેમિનારમાં પ્રારંભિક…

Read More

મેટિસ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ : દરેક દર્દીને વિશ્વાસપાત્ર અને નૈતિક સેવાઓ પ્રદાન કરીને સૌથી પ્રોમિસિંગ હેલ્થકેર બનવાનું લક્ષ્ય

મેટિસ હોસ્પિટલ એ મોટેરા, અમદાવાદ, ગુજરાત સ્થિત મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ છે. અહીંની ટીમમાં ડેડીકેટેડ  સમર્પિત  પ્રોફેશનલ્સનો સમાવેશ થાય છે જેઓ તેમના સંબંધિત ડોમેન્સમાં ઉત્તમ જ્ઞાન અને અનુભવ ધરાવે છે. હોસ્પિટલ દરેક નિદાન અને સારવારના મૂલ્યને ઓળખે છે અને શ્રેષ્ઠ આરોગ્યસંભાળ સેવા માટે પ્રતિબદ્ધ છે. અદ્યતન ટેક્નોલોજી સાધનો સાથે અનુભવી ડોકટરો અને અત્યંત અનુભવી તબીબી સ્ટાફની ટીમ…

Read More

નારીઓનું સમ્માન : “નારીત્વમ” કાર્યક્રમમાં મહિલાઓનું તેમના જ પરિવારજનો દ્વારા અભિવાદન કરાશે

* 11મી જુલાઇએ મિષ્ટી સ્ટુડિયો ખાતે “નારીત્વમ” નો લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો * “નારીત્વમ – સીઝન 4” 28મી સપ્ટેમ્બરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે યોજાશે અમદાવાદ : “નારીત્વમ”ની શરૂઆત 2021માં થઇ કે જે મહિલાઓના સમ્માનની ઉજવણી છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોશિએશન ખાતે આગામી 28 સપ્ટેમ્બર 2024 ના રોજ “નારીત્વમ – સીઝન 4” ભવ્ય રીતે યોજાશે. “નારીત્વમ”નો લોન્ચિંગ કાર્યક્રમ…

Read More

અમદાવાદમાં જ્વેલરી વર્લ્ડ એક્ઝિબિશનનું આયોજન તા.૧૯ થી ૨૧ જુલાઈ દરમિયાન વાયએમસીએ ખાતે કરવામાં આવશે

*મિસ સોનિયા ચાવલા, જ્વેલરી વર્લ્ડના સ્થાપક દ્વારા, વિશ્વના તમામ ખૂણે ખૂણેથી  ઉત્કૃષ્ટ જ્વેલરી લાવે છે* 19-20-21 જુલાઈ, 2024 ના રોજ અમદાવાદમાં YMCA ખાતે પ્રતિષ્ઠિત જ્વેલરી વર્લ્ડ એક્ઝિબિશનમાં ઝવેરાતના શોખીનો, ફેશનના જાણકારો અને સમજદાર ખરીદદારો મંત્રમુગ્ધ થશે. આ ઇવેન્ટ વિશ્વભરના ઝવેરાતના અસાધારણ સંગ્રહનું પ્રદર્શન કરે છે. જ્વેલરી વર્લ્ડના સ્થાપક, સ્વપ્નદ્રષ્ટા ઉદ્યોગસાહસિક મિસ સોનિયા ચાવલા સુકાન સંભાળે…

Read More

અમદાવાદ બુક ક્લબ દ્વારા “એન ઇવનિંગ વિથ સુમંત બત્રા”નું આયોજન કરાયું

•              સુમંત બત્રાની બુક “અનારકલી”નું  વિમોચન કરાયું અમદાવાદ : અમદાવાદ બુક ક્લબ દ્વારા  શનિવાર, 6 જુલાઇ 2024 ના રોજ  એલાયન્સ ફ્રાન્સાઇઝ ડી’અમદાવાદ ખાતે  “એન ઇવનિંગ વિથ સુમંત બત્રા” ઇવેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં, સુમંત બત્રાની તેમની નવીનતમ બુક “અનારકલી”નું  વિમોચન પણ કરવામાં આવ્યું હતું. પ્રખ્યાત લેખક સુમંત બત્રાએ તેમના નવીનતમ પુસ્તક “અનારકલી” પર  ચર્ચા કરીને…

Read More

જગન્નાથ રથયાત્રા 2024: અમદાવાદમાં ઝીરો-વેસ્ટ ઇવેન્ટ

અમદાવાદ, જુલાઇ 2024 – દર વર્ષની જેમ આ વર્ષે પણ અસાઢી બીજના દિવસે અમદાવાદમાં ઐતિહાસિક જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ વર્ષે યાત્રાને – ઝીરો વેસ્ટ રથયાત્રા બનાવવા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), કોલગેટ પામોલિવ અને નેપ્રાના સહયોગથી, કચરાના વ્યવસ્થાપનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું.147મી રથયાત્રા, એક મહત્વપૂર્ણ ધાર્મિક પ્રસંગ અને જગન્નાથ પુરી પછી દેશની બીજી સૌથી…

Read More

જય ઝુલેલાલ સિંધી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ, મોટેરા દ્વારા ત્રીજી યુથ મોટિવેશનલ ઇવેન્ટનું આયોજન કરાયું

જય ઝુલેલાલ સિંધી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ, મોટેરા દ્વારા ત્રીજી યુથ મોટિવેશનલ ઇવેન્ટનું આયોજન કરાયું હતું. ટ્રેડિશનલ સિંધી ડાન્સ અને મ્યુઝિક પરફોર્મન્સ ધરાવતા આ કાર્યક્રમનું આયોજન શ્રી સાધુબેલા તીર્થ , અડાલજ ખાતે કરાયું હતું. જેમાં ટ્રસ્ટના ફાઉન્ડર અને ટ્રસ્ટીઝ રાજ મેંઘાણી, રાજુભાઈ વાધવાની, જયદીપ સિંધી, રામ આઈલાની, ધરમદાસ વાધવાની, રાજુભાઈ આસવાની, ચેતન આઈલાની, સુરેશ સાવલાની, સુનીલ…

Read More

આશિમા ટાવરના સભ્યોએ ગ્યાનિશ યોગાના સહયોગથી ઇન્ટરનેશનલ યોગા ડે ની ઉજવણી કરી

21 જૂન, 2024, અમદાવાદ : ઇન્ટરનેશનલ યોગા દિવસની દેશભરમાં વિશેષ ઉજવણી કરવામાં આવે છે, તે અંતર્ગત અમદાવાદમાં વસ્ત્રાપુર ખાતે આવેલ આશિમા ટાવરના સભ્યો દ્વારા ગ્યાનિશ યોગાના સહયોગથી વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. ગ્યાનિશ યોગાના ફાઉન્ડર પ્રિયા કશ્યપે જણાવ્યું કે, “ઇન્ટરનેશનલ યોગા ડે શરૂ થયા બાદ ગ્લોબલ લેવલ સુધી તેનું મહત્વ ઘણું જ વધ્યું છે. યોગ…

Read More

ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા વિના મૂલ્યે ચોપડા વિતરણ કરવામાં આવ્યું

 ઉનાળુ વેકેશન પૂરું થયું છે અને શાળાઓ શરૂ થઇ ગઈ છે, ત્યારે બાળકો માટે ચોપડા ખૂબ જ અનિવાર્ય હોય છે. ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા ચોપડા વિતરણનું આયોજન કરવામાં આવ્યું. જમાલપુર વિસ્તાર અને નવા નરોડા વિસ્તારના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને  આ સેવાનો લાભ આપવામાં આવ્યો હતો. હજી પણ અમદાવાદ અને તેની આજુ બાજુના વિસ્તારમાં બાળકો માટે આ સંસ્થા ચોપડા…

Read More

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત માધવ સ્મૃતિ ન્યાસ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત માધવ સ્મૃતિ ન્યાસ દ્વારા આજરોજ સીનીયર સિટીજન હોલ, ધરણીધર દેરાસર પાસે, વાસણા, કર્ણાવતી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. સિવિલ હોસ્પિટલ – અમદાવાદના બ્લડ સેન્ટર ડિપાર્ટમેન્ટ ઓફ IHBT ની ટીમ ઉપસ્થિત રહી. વિસ્તારના નાગરિકોએ રક્તદાન શિબિરમાં ઉત્સાહ સાથે ભાગ લીધો.આ કાર્યક્રમનો પ્રારંભ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, પાલડી ભાગના મા. સંઘચાલક ડો. પુરોહિત…

Read More