સુખાયું આયુર્વેદ ચિકિત્સાલય- વસ્ત્રાલના બે વર્ષ પૂર્ણ થતાં સેમિનારનું આયોજન કરાયું

આયુર્વેદ એ આપણી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે, જેમાંની એક અત્યાર સુધી આમ જન સુધીના પોહંચેલ સારવાર પદ્ધતિ એટલે  વિદ્ધકર્મ – અગ્નિકર્મ. સુખાયું આયુર્વેદ ચિકિત્સાલય- વસ્ત્રાલના બે વર્ષ પૂર્ણ થતાં ડૉ. મેઘા અક્ષય પેંડકર દ્વારા  ડૉ. ઉદય તલહાર – વિદ્ધકર્મ તજજ્ઞ, ડૉ. ચંદ્રકુમાર દેશમુખ વિદ્ધકર્મ – અગ્નિકર્મ તજજ્ઞ અને સાથે ડૉ. પંકજ તિવારી વિદ્ધકર્મ – અગ્નિકર્મ…

Read More

સૈયદના મુફદ્દલ સૈફુદ્દીને દાઉદી બોહરાઓને કહ્યું,’હૃદયની શુદ્ધતા સાથે એકબીજાને મળો’

અમદાવાદમાં 35,000 થી વધુ સમુદાયના સભ્યોને સંબોધિત કર્યા  ૮ જાન્યુઆરી ૨૦૨૪ અમદાવાદ, આજ રોજ દાઉદી બોહરા સમુદાયના 53મા નેતા, પવિત્ર સૈયદના મુફદ્દલ સૈફુદ્દીને 32મી દાઈ સૈયદના કુતુબખાન કુતુબુદ્દીનની 32મી પુણ્યતિથિ નિમિત્તે  આસ્ટોડિયા વિસ્તારની કુત્બી મસ્જિદમાં ઉપદેશ આપ્યો હતો. મઝાર-એ-કુત્બી, સરસપુરમાં દફનાવવામાં આવેલા, સૈયદના કુત્બુદ્દીનને અમદાવાદ અને સમગ્ર વિશ્વમાં સમુદાય દ્વારા ખૂબ જ આદર આપવામાં આવે…

Read More

સંવેદન ક્લબ દ્વારા “સ્પોર્ટ્સ ડે”નું આયોજન કરાયું

અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલ આરએમએસ ગાર્ડન ખાતે સંવેદન ક્લબનો “સ્પોર્ટ્સ ડે” યોજાયો હતો. સંવેદન ક્લબના સ્થાપક ગાયત્રી મોદી દ્વારા તેમના  મહિલા સભ્યો  માટે ખાસ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “સ્પોર્ટ્સ ડે”ની આ ઇવેન્ટમાં 120 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. આ સ્પોર્ટ્સ ડેની એક્ટિવિટીઝમાં રિલેદોડ, ગોળાફેંક, લીંબુ ચમચી, દડામાર, સ્ટ્રો ગેમ, પાસિંગ ધ બોલ સહિતની…

Read More

રમશે ગુજરાત – જીતશે ગુજરાત” ને યથાર્થ કરવા ઇન્ડસ યુનિવર્સિટી દ્વારા ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ૧૫૧ કરોડના (MOU)સમજૂતી કરાર કરવામાં આવ્યા

તારીખ ૧૧ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ‘ગેટ વે ટુ ધ ફ્યુચર’ની થીમ સાથે ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, ૨૦૨૪ દેશના દીર્ધદૃષ્ટા યશસ્વીઆદરણીય પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્રભાઇ મોદીજી અને પ્રજા વાત્સલ્ય અને સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વ હેઠળ તથા યુવા નેતા માનનીય શ્રી હર્ષભાઈ સંઘવીજીના માર્ગદર્શન અને અગ્ર સચિવશ્રી અશ્વિની કુમાર(IAS) સહયોગથી સ્પોર્ટ્સ ઓથોરિટી…

Read More

શ્યામા ચતુર્વેદી અને પંડિત રમાકાન્ત ચતુર્વેદી ના મુખ્ય યજમાન ને શ્રી તુલસીપીઠાધીશ્વર જગદગુરુ રામાનંદાચાર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી રામભદ્રાચાર્ય જી મહારાજ ની શ્રી રામકથા સમાપન.

શ્રીમતી શ્યામા ચતુર્વેદી અને પ રમાકાંત ચતુર્વેદી ના મુખ્ય યજમાન સ્થાન અને શ્રી રાઘવ સેવા સમિતિ દ્વારા આયોજિત શ્રી રામકથા સફળતા પૂર્વક પૂર્ણ થઈ ત્યારે હજારો શ્રદ્ધાળુઓ એ આ અલભ્ય તક નો લાભ લઇ ને ધન્યતા અનુભવી છે. શ્રી તુલસીપીઠાધીશ્વર જગદગુરુ રામાનંદાચાર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી રામભદ્રાચાર્ય જી મહારાજ ના સ્વમુખર્વિંદ મા શ્રીરામકથા શ્રવણ કરવાનો…

Read More

શ્રીમતી શ્યામા ચતુર્વેદી અને રમાકાંત ચતુર્વેદી દ્વારા ઘોડાસરમાં રામકથા નું આયોજન કરવામાં આવ્યું હતું

શ્રીમતી શ્યામા ચતુર્વેદી અને પ રમાકાંત ચતુર્વેદી ના મુખ્ય યજમાન સ્થાન અને શ્રી રાઘવ સેવા સમિતિ દ્વારા આયોજિત શ્રી રામકથા ના આજે ૬ દિવસ પૂર્ણ થયા. હજારો ની સંખ્યા માં શ્રદ્ધાળુઓ અલભ્ય ક્ષણ નો લાભ લઇ રહ્યા છે. શ્રી તુલસીપીઠાધીશ્વર જગદગુરુ રામાનંદાચાર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી રામભદ્રાચાર્યજી મહારાજ ના સ્વમુખર્વિંદ મા શ્રીરામકથા શ્રવણ કરવાનો અલૌકિક…

Read More

રિયલએસ્ટીક ગોલસેટિંગના પાવર સાથે નવા વર્ષના રિઝોલ્યુશનનું પરિવર્તન

વિશ્વની જાણીતી સંશોધન સંસ્થા એ પણ પુષ્ટિ કરે છે કે ખૂબ જ ઓછા લોકો તેમના નવા વર્ષનું રિઝોલ્યુશન હાંસલ કરી શકે છે. આપણે નવા વર્ષ 2024ના ઉંબરે છીએ અને ફરી એકવાર તે વર્ષનો તે સમય છે જ્યારે વિશ્વભરના લોકો આવતા વર્ષ માટે નવા વર્ષના સંકલ્પો કરશે.સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે આમાંના મોટાભાગના નવા…

Read More

ડોલી પટેલ સ્ટુડિયોએ ઉત્કૃષ્ટ “ડેસ્ટિનેશન વેડિંગ” ક્લેકશનનું અનાવરણ કર્યું

નવા કલેક્શનમાં પોલકી, માળા અને જાડાઉ સાથે લાઈટવેટના સોનાના દાગીનાથી બનેલી બંગડીઓ, બ્રેસલેટ, નેકલેસ વગેરેની શ્રેણી છે. અમદાવાદ: ડોલી પટેલ સ્ટુડિયો, જે સિગ્નેચર જડાઉ અને ડાયમંડ જ્વેલરીનું શ્રેષ્ઠ કલેક્શન ઓફર કરે છે, તેણે તેની લેટેસ્ટ જ્વેલરી લાઇન, “ડેસ્ટિનેશન વેડિંગ” કલેક્શન લોન્ચ કર્યું છે. ક્લેકશન લક્ઝરીને ફરીથી વ્યાખ્યાયિત કરે છે અને પરવડે તેવી ક્ષમતા, સુઘડતા અને…

Read More

યુવકોના જૂથ દ્વાર ઘોડાસર ખાતે આવેલા વૃદ્ધાશ્રમમાં નેત્ર નિદાન શિબિરનું આયોજન કરાયું

અમદાવાદઃ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ આયોજિત કરતી રહેતી શહેરની સામાજિક સંસ્થા  દ્વારા ઘોડાસર વિસ્તારમાં આવેલા વૃદ્ધાશ્રમ ખાતે નેત્ર નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ શિબિરમાં શહેરના જાણીતા ડૉ. બ્રિંદા શાહ પોતાની ટીમ સાથે ઉપસ્થિત રહ્યાં હતા. અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં આવેલા વૃદ્ધાશ્રમ મણિલાલ ગાંધી વાનપ્રસ્થાશ્રમ ખાતે શહેરના યુવક મિત્રો ના ગ્રુપ દ્વારા નેત્ર નિદાન શિબિરનું આયોજન…

Read More

ભારતીય કલાકારો અને સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવા માટે બીસ્પોક આર્ટ ગેલેરી ખાતે જાણીતા મિનિએચર આર્ટિસ્ટ સુવિગ્યા શર્મા દ્વાર આર્ટ એક્ઝિબિશનનું આયોજન

બીસ્પોક આર્ટ ગેલેરીની ભારતીય કલાકારો અને સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવા અને ઉભરતા અને સ્થાપિત કલાકારોને તેમના કાર્યને પ્રદર્શિત કરવા અને પ્રેક્ષકો સાથે જોડાવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાની પહેલનો એક ભાગ છે. બીસ્પોક આર્ટ ગેલેરી, જે ફેબ્રુઆરી 2023 માં ખુલી છે, આર્ટિસ્ટમાં છુપાયેલી કલાત્મક પ્રતિભાઓને ઉજાગર કરવા, મહત્વાકાંક્ષી કલાકારોને ઉછેરવા અને ટેકો આપવા અને તેમના કાર્યને…

Read More