ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરો ની મુનીમ પર અમદાવાદમાં એતિહાસિક સ્વયંભૂ “ગૌ અસ્મિતા સનાતન ધર્મ જન – જાગરણ યાત્રા”

અમદાવાદ, મેં  ૨૦૨૪ :  ગૌ માતાને રાષ્ટ્ર માતા તરીકે પ્રસ્થાપિત કરવાની ગતિવિધિ તેજ બની છે. જગદગુરુ શંકરાચાર્યના નેતૃત્વમાં ગૌ માતાને રાષ્ટ્ર માતા બનાવવા આંદોલનનો સંકલ્પ લેવાયો હતો . આ આંદોલનને ગતિ આપવા માટે એક ગૌ સમિતિની રચના કરવામાં આવી છે. . ‘ગૌ માતા રાષ્ટ્ર માતા પ્રતિષ્ઠા આંદોલન’ સમિતિએ કરી માંગ કરવામાં આવી હતી જે અંતર્ગત…

Read More

મધર્સ ડેના ઉપક્રમે રાઇફલ ક્લબ અને આર્ક ઈવેન્ટ્સ દ્વારા આયોજિત મ્યુઝિકલ એક્સ્ટ્રાવેગેન્ઝા “ઈમમોર્ટલ મેલોડીઝ”થી પ્રેક્ષકો બન્યા મંત્રમુગ્ધ

મે, 2024 : રાઇફલ ક્લબ અને આર્ક ઇવેન્ટ્સ દ્વારા આયોજિત મ્યુઝિકલ એક્સ્ટ્રાવેગેન્ઝા “ઈમમોર્ટલ મેલોડીઝ” દ્વારા 12મી મેની સાંજ અવિસ્મરણીય બની રહી. મધર્સ ડેના શુભ અવસર પર રાઇફલ ક્લબના જનરલ સેક્રેટરી મનીષભાઈ પટેલ અને આર્ક ઇવેંટ્સના ડૉ. મિતાલી નાગ દ્વારા આયોજિત આ ઇવેન્ટ  રાઈફલ ક્લબ, ખાનપુર, અમદાવાદ ખાતે યોજાઈ હતી અને આ મ્યુઝિકલ ઈવેન્ટ પ્રેક્ષકોની અપેક્ષાઓ…

Read More

લેખિકા પાર્થિવી અધ્યારુ દ્વારા લિખિત 2 પુસ્તક જીવેમ શરદ: શત્ મ  અને અમદાવાદ.કોમનું વિમોચન

Ahmedabad: લેખિકા અને કવિયેત્રી પાર્થિવી અધ્યારુના 2 પુસ્તક જીવેમ શરદ: શત્ મ (સુપરમેન અને સુપરવીમેનના જીવનસૂત્ર) અને અમદાવાદ.કોમ (મળીએ અનેરા અમદાવાદીઓને!)નો વિમોચનનો પ્રસંગ એલિસબ્રીજ જીમખાનામાં (Ellisbridge, Gymkhana, Ahmedabad) એક ઉત્સવની જેમ ઉજવાયો હતો. નવસર્જન પબ્લિકેશન દ્વારા સંપાદિત આ બંને પુસ્તકોના વિમોચન પ્રસંગે ડો. શ્રી ભાગ્યેશ જ્હા (અધ્યક્ષ, ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્ય) ખાસ કાર્યક્રમ અધ્યક્ષ …

Read More

વટ, વચન અને વેર દર્શાવતી 2 મિત્રોની કહાની વર્ણવતી ફિલ્મ “સમંદર”નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ

ફિલ્મ 17મી મેના રોજ રિલીઝ થવા સુસજ્જ ગુજરાત : ગુજરાતી ફિલ્મોની વ્યાખ્યા બદલવા માટે આવી ગઈ છે ફિલ્મ “સમંદર”. ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમવાર હટકે એવા “અંડરવર્લ્ડ” વિષય પર બનેલ આ ફિલ્મનું દિર્ગદર્શન વિશાલ વડાવાળાએ કર્યું છે. કેપી એન્ડ યુડી મોશન પિક્ચર પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનેલ આ અદભૂત અને રોમાંચિત કરી દે તેવી ફિલ્મનું નિર્માણ…

Read More

મહિલા હાઉસિંગ ટ્રસ્ટે ઇન્ફોર્મલ સેક્ટરમાં મહિલાઓને સશક્ત કરવા માટે નવીન ક્લાયમેટ રિસ્ક ઇન્સ્યોરન્સ (CRI) શરૂ કર્યું

માત્ર ગુજરાતમાં જ નહી પણ સમગ્ર દેશના ૩૪ થી વધુ શહેરોમાં આવાસ, પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ નાં મુદ્દે કાર્યરત સંસ્થા મહિલા હાઉસીંગ ટ્રસ્ટ દ્વારા આજે અસંગઠિત ક્ષેત્રની મહિલાઓ માટે વિશેષ ક્લાઈમેટ રીસ્ક ઈન્સ્યોરન્સ સ્કીમનો શુભારંભ કરવામાં આવ્યો છે.  આ પ્રસંગે  બીજલ બ્રહ્મભટ્ટ (ડાયરેક્ટર, મહિલા હાઉસિંગ ટ્રસ્ટ), સિરાઝ હિરાણી (સિનિયર પ્રોગ્રામ મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, મહિલા હાઉસિંગ ટ્રસ્ટ), ભાવના…

Read More

હાર્ટ ફાઉન્ડેશન & રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અમદાવાદમાં દિનેશ હોલ ખાતે મ્યુઝિકલ ઇવેન્ટ “આજા તેરી યાદ આઈ”નું આયોજન કરાયું

સદાબહાર મેલોડી સોન્ગ્સ સાંભળવા કોને ના ગમે? નાના- મોટા સૌ કોઈને મેલોડી સોન્ગ્સ સાંભળવા ગમે છે. તેથી અમદાવાદમાં 21 એપ્રિલ- રવિવારના રોજ દિનેશ હોલ ખાતે કપ્રેસી તથા હાર્ટ ફાઉન્ડેશન & રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આર્ક ઈવેન્ટ્સના સપોર્ટથી મ્યુઝિકલ ઇવેન્ટ “આજા તેરી યાદ આઈ”નું આયોજન  કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઈન્ટરનેશનલ વર્સેટાઈલ સિંગર ડૉ. મિતાલી નાગ અને…

Read More

સ્નેહ દેસાઈ દ્વારા “ચેન્જ યોર લાઈફ” વર્કશોપના પ્રથમ દિવસે આશરે 1500 જેટલાં લોકો સહભાગી બન્યા

Ahmedabad:જાણીતા મોટિવેશનલ સ્પીકર અને લાઈફ કોચ સ્નેહ દેસાઈનો  4 વર્ષ પછી ફરી અમદાવાદમાં તેમનો ટ્રાન્સ્ફોર્મેટિવ “ચેન્જ યોર લાઈફ” વર્કશોપ યોજાયેલ છે. આ અત્યંત અપેક્ષિત 3 દિવસની ઇવેન્ટ 19મી, 20મી અને 21મી એપ્રિલ, 2024ના રોજ ક્લબ O7, અમદાવાદ ખાતે યોજાયેલ છે, જે ઉપસ્થિતોને વ્યક્તિગત વિકાસ અને સ્વ-શોધ તરફ પ્રેરણાદાયી અને જ્ઞાનપ્રદ પ્રવાસનું વચન આપે છે. આ…

Read More

BSNL 4G નેટવર્ક કવરેજ અને સીમ કાર્ડ બદલવા અંગે

પ્રિય BSNL ગ્રાહક, BSNL ગુજરાત રાજ્યમાં પોતાનું 4G નેટવર્ક કવરેજ શરૂ કરવા જઈ રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને,આપને વિનંતી કરવામાં આવે છે કે આપની પાસે જે BSNL સિમ કાર્ડ છે તે 4G છે કે નહીં તે ચકાસો. આ માટે આપ BSNL ગ્રાહક હેલ્પલાઈન નંબર 1503 પર પોતાના ફોન થી કૉલ કરીને જાણી શકો છો. જો…

Read More

અમદાવાદમાં “મહાવિદ્યા” ખાતે  ફ્રી વાસ્તુ કન્સલ્ટેશન યોજાશે

અમદાવાદમાં પાંજરાપોળ વિસ્તારમાં આવેલ “મહાવિદ્યા” ખાતે ફ્રી વાસ્તુ કન્સલ્ટેશન યોજાશે. 11મી એપ્રિલ, 2024- ગુરુવારના રોજ આયોજિત આ કન્સલ્ટેશન પ્રોગ્રામમાં વાસ્તુ એક્સપર્ટ ડૉ. સંતોષ ગુરુ વાસ્તુ, એસ્ટ્રોલોજી, ન્યૂમરોલોજી અને ટેરોટ રીડિંગની મદદથી લોકોંને તેમના જીવનની સુખાકારી અંગે માર્ગદર્શન આપશે. 11 એપ્રિલે સવારે 11-00 કલાકેથી સાંજના 4-00 કલાક દરમિયાન ઇચ્છુક લોકો અહીં આવીને પોતાની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં…

Read More

વિસરાતી વાનગીઓની સ્પર્ધા સાથે રાજસ્થાન મહોત્સવનું સમાપન

અમદાવાદ : ગુજરાજ ફાઉન્ડેશન ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ દ્વારા અમદાવાદમાં 29મી માર્ચથી 2 એપ્રિલ દરમિયાન અમદાવાદ હાટ, વસ્ત્રાપુર ખાતે રાજસ્થાન મહોત્સવનું આયોજન કરાયું હતું, જેનું વિસરાતી વાનગીઓની સ્પર્ધા સાથે સમાપન થયું  હતું. આ 5 દિવસીય કાર્યક્રમને લોકોનો ઉમળકાભેર પ્રતિભાવ મળ્યો હતો. સંસ્થા 11 વર્ષથી કાર્યરત છે અને તેમનો ઉદ્દેશ ફક્ત મારવાડી સમાજના જ નહિ પરંતુ…

Read More