karnawatinews

બોપલમાં પાર્શ્વ જ્વેલરી હાઉસના નવા શોરૂમનું ઉત્સાહભેર સ્વાગત

– સોનાના સૌથી ઓછા ભાવ સાથે પાર્શ્વ જ્વેલરી હાઉસે લાખો દિલ જીતી લીધા. હવે પ્રસંગો પરાણે નહિ ઉજવાય અને અને અવસરોમાં કશું મન વગરનું નહિ થાય કારણકે પાર્શ્વ જ્વેલરી હાઉસમાં ગોલ્ડનો રેટ ૪૯,૯૯૯ થી શરૂ થાય છે, વસ્ત્રાલ, ઘાટલોડિયા અને નિકોલ પછી હવે બોપલમાં પોતાના નવા કલેક્શન સાથે આવી ગયું છે.તો આ તક ચુકાય એવી…

Read More

અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ 2024ની 9મી એડિશનના પ્રથમ દિવસે પ્રખ્યાત લેખક નિરેન ભટ્ટનું સેશન યોજાયું

અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલની 9મી એડિશન 5 અને 6 ઓક્ટોબર 2024ના રોજ સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન, થલતેજ ટેકરા, અમદાવાદ ખાતે  યોજાઈ રહી છે. આ ફેસ્ટિવલના ફાઉન્ડર ડિરેક્ટર ઉમાશંકર યાદવ છે. આ ફેસ્ટિવલના પ્રથમ દિવસે ઘણાં બધા સેશન્સ યોજાયા. કાર્યક્રમની શરૂઆત રચના યાદવના કથક પરફોર્મન્સથી થઈ હતી. પ્રથમ સેશનમાં સ્ક્રીનરાઇટર અને લિરિસિસ્ટ નિરેન ભટ્ટ ઉપસ્થિત થયા…

Read More

નવલી નવરાત્રિ : વાઈબ્રન્ટ મણિયારો ખાતે પ્રથમ દિવસે સિંગર કોમલ પારેખે બોલાવી ગરબાની રમઝટ

નવલી નવરાત્રિ હવે શરૂ થઇ ગઈ છે અને અમદાવાદવાસીઓ ઉત્સાહપૂર્વક માઁની ભક્તિમાં લીન થઈને ગરબે ઘૂમી રહ્યાં છે. નવરાત્રિના પ્રથમ દિવસે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. અમદાવાદના ન્યૂ સાયન્સ સીટી રોડ પર આવેલ વાઈબ્રન્ટ મણિયારો ખાતે પણ હજારો ખેલૈયાઓએ ગરબાની રમઝટ માણી. પ્રખ્યાત સિંગર કોમલ પારેખના અવાજે સૌ કોઈને ગરબા રમવા પર મજબૂર કરી દીધા….

Read More

નવરાત્રિ દરમિયાન ધ્યાન રાખવાની કેટલીક ટિપ્સ :  ડૉ. દિલીપ વ્યાસ

નવલી નવરાત્રિ હવે શરૂ થઈ ગઈ છે.ખૈલેયાઓ મનમુકીને ગરબે ઘૂમી રહ્યાં છે,પણ જો જો ક્યાંક ગરબા ગાવાની ગાતા સ્વાસ્થ્ય ન જોખમાય .નવરાત્રિમાં કેવી રીતે સ્વાસ્થ્ય જાળવવું, કેવો ખોરાક લેવો, તેના વિશે જરૂરી બાબતો વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના ડૉ. દિલીપ વ્યાસ, સિનિયર કન્સલ્ટન્ટ- સિનિયર ફિઝિશિયન & પ્રોફેસર ઓફ મેડિસિન ડો. દિલીપ વ્યાસ દ્વારા ખાસ ટિપ્સ આપવામાં આવી…

Read More

વડોદરાની નિયોપોલિટન પીઝા એન્ડ ફુડ લિ. નો SME આઈપીઓ તારીખ ચોથી ઓક્ટોબર સુધી ખુલ્લો રહેશે

વડોદરાની ફૂડ સેગમેન્ટમાં પિઝ્ઝા કયુએસઆર ચેઈન ધરાવતી અને કોમોડિટી બિઝનેસ કરતી નિયોપોલિટન પિઝ્ઝા એન્ડ ફુડ લિમીટેડ કંપની આઈપીઓ લાવી છે. આ આઈપીઓ BSE  એસએમઈ પ્લેટફોર્મ તારીખ ચાર ઓક્ટોબર સુધી ખુલ્લો રહેશે. નિયો પોલિટન પિઝ્ઝા એન્ડ ફુડ લિ.ના પ્રમોટર મુકુન્દ પુરોહિત અને આરતી મુકુંદ પુરોહિત છે. વર્ષ 2011 થી શરૂ થયેલી આ ફૂડ કંપની હાલમાં 22…

Read More

અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ 2024ની 9મી એડિશન 5 અને 6 ઓક્ટોબર 2024 ના રોજ યોજાશે

અમદાવાદ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલની 9મી એડિશન 5 અને 6 ઓક્ટોબર 2024ના રોજ સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન, થલતેજ ટેકરા, અમદાવાદ ખાતે યોજાશે. આ ફેસ્ટિવલના ફાઉન્ડર ડિરેક્ટર ઉમાશંકર યાદવ અને મનોજ અગ્રવાલ, IAS (નિવૃત્ત) દ્વારા 1 ઓક્ટોબર 2024ના રોજ મીડિયા સાથેની વાતચીતમાં ઘોષણા કરવામાં આવી હતી. ઉમાશંકર યાદવે માહિતી આપી હતી કે ભારતના તમામ ભાગો અને વિદેશમાંથી પચાસથી…

Read More

બીએસએનએલ 24 વર્ષોની સેવા પૂર્ણ કરે છે અને તેની 25મી વર્ષગાંઠ પર ઉત્સાહ સભર નવી ઘોષણાઓ કરે છે

1 ઓક્ટોબર 2024, અમદાવાદ – ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ), ભારતમાં ટેલિકોમ પ્રદાતા તરીકે આજે તેની 25મી વર્ષગાંઠ ગૌરવપૂર્વક ઉજવે છે, જે કંપનીની સફરમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે.  1 ઓક્ટોબર 2000 ના રોજ દૂરસંચાર વિભાગ (DoT) થી એક અલગ સંસ્થા તરીકે સ્થાપિત બીએસએનએલએ સમગ્ર દેશમાં વ્યાપક ટેલિકોમ સેવાઓ પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે અને…

Read More

હલ્લાં બોલ આંદોલનનાં અર્જુન મિશ્રા કોંગ્રેસમાં જોડાયા

આજરોજ ગાંધી જયંતિ નિમિત્તે અર્જુન મિશ્રા દ્વારા ગાંધીજીના સ્મરણાર્થે તેઓને વંદન કરી સ્મરણાંજલિ અર્પણ કરી. દિલ્લી ખાતે કોંગ્રેસ મુખ્યાલયમાં જોડાયા બાદ તેઓના પ્રથમ આગમન અમદાવાદ થયું જેમાં તેઓ એમની ટીમ સાથે અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમ ખાતે પહોંચ્યા. અર્જુન મિશ્રા છેલ્લા એક મહિનાથી દિલ્લીમાં હતા અને તેઓ યુવા હલ્લા બોલના સંસ્થાપક અનુપમ સાથે દિલ્લી કોંગ્રેસ ભવનમાં…

Read More

અમદાવાદમાં રાવાની બોક્સ ક્રિકેટ અને ફાર્મ ખાતે  જીગ્નેશ કવિરાજ બોલાવશે ગરબાની રમઝટ

•       સાઉથ બોપલ, એસ. પી.રિંગ રોડ ખાતે આવેલ રાવાની બોક્સ ક્રિકેટ અને ફાર્મ ખાતે નવરાત્રિ દરમિયાન આશરે 1,50,000નો ફૂટફોલ રહેશે અમદાવાદ : ગરબાનું નામ સાંભળતા જ દરેક ગુજરાતી અને અમદાવાદીઓના પગ થનગનવા લાગે છે. નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો બાકી ત્યારે બધા આયોજકો નવરાત્રિની તૈયારીઓમાં લાગી ગયા છે. શહેરના માં ઇવેન્ટ મેનેજમેન્ટ તક્ષ ડિજિટલ દ્વારા…

Read More

“અજબ રાતની ગજબ વાત” : 15 નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહેલ રોમાન્સ, કોમેડી અને ડ્રામાથી ભરપૂર આ ફિલ્મનું પોસ્ટર લોન્ચ

ગુજરાત : ગુજરાતી ફિલ્મોનો વ્યાપ ઘણો વધી રહ્યો છે, અવનવા વિષયો પર ફિલ્મ બની રહી છે અને દર્શકો તેને પસંદ પણ કરી રહ્યાં છે. ડૉ. જયેશ પાવરા એ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે, જેઓએ અગાઉ ઘણી જૂદા- જૂદા વિષયો પર આધારિત ગુજરાતી ફિલ્મો  પ્રોડ્યુસ કરી છે અને હવે તેઓ  એક અનોખી ગુજરાતી ફિલ્મ “અજબ…

Read More