ગુજરાતમાં “કર્જામુક્તિ અભિયાન” અંતર્ગત 31 ઑક્ટોબરે મળશે કર્જમુક્તિનું પ્રમાણપત્ર

ગુજરાતમાં ચાલી રહેલા “કર્જામુક્તિ અભિયાન” હેઠળ હજારો લોકોએ પોતાના કર્જમાંથી મુક્તિ મેળવવા માટે અરજી કરી છે. 2022ના જુલાઇ મહિનાથી શરૂ થયેલું આ અભિયાન હવે રાજ્યભરમાં વ્યાપક બની ગયું છે અને અત્યાર સુધીમાં ગુજરાતભરના આશરે 1.5 લાખથી વધુ લોકોએ પોતાના કર્જ માફી માટે અરજી કરી છે. આ અભિયાનના આયોજકો એ આજે અમદાવાદ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં…

Read More

આફ્રિકાથી અમદાવાદ : સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલમાં રોબોટિક સ્પાઇન સર્જરી દ્વારા 14 વર્ષની છોકરીએ સ્કોલિયોસિસને મ્હાત આપી

અમદાવાદ: ચૌદ વર્ષીય આયશા (નામ બદલેલ છે) એ પોતાના બાળપણનો મોટો ભાગ સ્કોલિયોસિસ નામની તકલીફ સામે લડતાં પસાર કર્યો. આ એક એવી સ્થિતિ છે જેમાં કરોડસ્તંભ અસામાન્ય રીતે વાંકુ અને વળેલું થઈ જાય છે, જેના કારણે તેને દુખાવો રહેતો અને તેનો આત્મવિશ્વાસ પણ ઘટતો ગયો. પરંતુ આયશાના માતા-પિતાએ તેમની દીકરીના સપનાઓને વાંકા થવા દીધા નહીં….

Read More