હ્રદયસ્પર્શી અને હાસ્યથી ભરપૂર, જય માતાજી લેટસ રોક પરિવાર માટે જોવા જેવી ફિલ્મ

ડિરેક્ટર મનીષ સૈનીની ‘જય માતાજી – લેટસ રોકએ એક સુંદર રીતે બનાવેલી ગુજરાતી કોમેડી-ડ્રામા ફિલ્મ છે, જે વૃદ્ધોના જીવનમાં હાસ્ય લાવે છે, સાથે સાથે તેમને સન્માન અને સહાનુભૂતિથી દર્શાવે છે. એક સાફસુથરી અને સમજદારીભરી કોમેડી તરીકે, ‘જય માતાજી: લેટસ રોકવૃદ્ધોના જીવનને મજેદાર પરંતુ સન્માનભર્યા રીતે રજૂ કરે છે. સ્ટારકાસ્ટ – ટીકૂ તલસાનિયા, મલ્હાર ઠાકર, શેખર…

Read More

 તમારા સપનાનું કારકિર્દી માર્ગ હવે અમદાવાદમાં શરૂ થાય છે – એડમિશન ફેર 2025

અમદાવાદ, 2025 : અફેર્સ, એક અગ્રણી વૈશ્વિક એજ્યુકેશન ફેરના આયોજક હવે પ્રાઈડ પ્લાઝા, બોડકદેવ, અમદાવાદ ખાતે 10 & 11 મે,  2025  ના રોજ તેના ખૂબ જ પ્રખ્યાત એડમિશન ફેરની જાહેરાત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.આ ઈવેન્ટ અભ્યાસના વિકલ્પોની શોધખોળ કરવા અને શ્રેષ્ઠ ભારતીય યુનિવર્સિટીઓ અને કોલેજો સાથે જોડાવા માંગતા વિદ્યાર્થીઓ માટે એક પ્રકારના અનુભવનું…

Read More

“દિલોં કી કહાની, બચ્ચોં કી ઝુબાની” હીલિંગ અને આશાની ઉજવણીઃ નારાયણા હોસ્પિટલ, અમદાવાદ દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન ખાતે ઈવેન્ટનું આયોજન

અમદાવાદ, 3જી મે, 2025: ભારતની અગ્રણી હેલ્થકેર સંસ્થામાંની એક નારાયણા હેલ્થનું એકમ નારાયણા હોસ્પિટલ, અમદાવાદ દ્વારા ‘‘દિલોં કી કહાની, બચ્ચોં કી ઝુબાની’’ થીમ સાથે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન ખાતે હૃદયસ્પર્શી અને પ્રભાવશાળી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ વિશેષ મહેમાનો, વરિષ્ઠ તબીબી વ્યાવસાયિકો, કોર્પોરેટ અગ્રણી, સામાજિક આગેવાનો અને પરિવારો સહિત 300થી વધુ લોકો…

Read More

રહસ્ય અને રોમાંચથી ભરેલી ફિલ્મ “સરપ્રાઈઝ”થી વત્સલ શેઠનો ગુજરાતી સિનેમામાં ડેબ્યૂ

ગુજરાત, એપ્રિલ 2025 : ગુજરાતી સિનેમામાં હવે વાર્તાઓમાં નવા જોનર અને નવા કન્ટેન્ટ એક્સપ્લોર થઈ રહ્યાં છે. કાંઈક નવા જ વિષય વસ્તુ સાથે સની દેસાઈ પ્રોડક્શન્સ અને રમાય એન્ટરટેઇનમેન્ટ લાવી રહ્યાં છે ફિલ્મ “સરપ્રાઈઝ”. સચિન બ્રહ્મભટ્ટના નિર્દેશન હેઠળ બનેલ આ ફિલ્મ થકી પ્રખ્યાત અભિનેતા વત્સલ શેઠ ગુજરાતી સિનેમામાં ડેબ્યૂ કરી રહ્યાં છે. વત્સલ શેઠ સાથે…

Read More

સોશિયલ મીડિયા સ્કેમ્સના પૃષ્ઠ ભૂમિએ બનેલી ‘શસ્ત્ર’ એક શક્તિશાળી ક્રાઇમ થ્રિલર!

આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર અનેક સ્કેમ થાય છે – ખાસ કરીને યુવતીઓના ફેક ન્યૂડ ફોટા વાયરલ કરીને થતી ઠગાઈઓનું ભયાનક વાસ્તવિકતાનું દર્પણ છે ‘શસ્ત્ર’.ફિલ્મ ક્રાઇમ, ડ્રામા અને થ્રિલરનું સરસ મિશ્રણ છે. પહેલી અડધી કલાક તમને સ્ટોરીમાં ખેંચી લેશે અને ઈન્ટરવલ પછી ફિલ્મ એક નવા ગતિશીલ વળાંકે પહોંચી જાય છે. અભિનયની દૃષ્ટિએ:ચેતન ધનાણી રાઘવના…

Read More

‘પસ્તી સે પઢાઈ તક’ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રીમ ફાઉન્ડેશનની ઘાટલોડિયામાં મેગા પસ્તી કલેક્શન ડ્રાઇવ

અમદાવાદઃ કોઈપણ બાળક આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે શહેરની જાણીતી સામાજિક સંસ્થા દ્વારા ‘પસ્તી સે પઢાઈ તક’ નામક વિશેષ પહેલ હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત રવિવારના રોજ અમદાવાદના ઘાટલોડિયા ખાતે આવેલા નિર્માણ ટાવર ખાતે મેગા પસ્તી કલેક્શન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતુ. ‘પસ્તી સે પઢાઈ…

Read More

અટિરા, અમદાવાદ ખાતે કોમ્પોઝિટ્સ ટેસ્ટિંગ અને સર્ટિફિકેશન પર 3-દિવસીય વર્કશોપ સફળતાપૂર્વક પૂર્ણ

અમદાવાદ, 23 એપ્રિલ 2025 – અદ્યતન કોમ્પોઝિટ મટિરિયલ્સના ક્ષેત્રમાં પ્રાયોગિક શિક્ષણ અને તકનીકી કુશળતાને પ્રોત્સાહન આપવા માટે, અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન (ATIRA) ના કોમ્પોઝિટ્સ સેન્ટર ઓફ એક્સિલન્સ અને કોમ્પોઝિટ એક્સિલન્સ સેન્ટર ઓફ એશિયા (CECA), વડોદરા દ્વારા સંયુક્ત રૂપે “બિયૉન્ડ ધ સરફેસ: ઇન-ડેપ્થ ટેસ્ટિંગ એન્ડ સર્ટિફિકેશન ઓફ કોમ્પોઝિટ્સ” વિષય પર ત્રણ દિવસીય માસ્ટર વર્કશોપ નું…

Read More

“રબારી સમાજના ૧૪ પરગણાનો શાહી સમૂહલગ્ન મહોત્સવ 13 એપ્રિલ, 2025એ યોજાશે

કલોલ, ૧૧ એપ્રિલ ૨૦૨૫ : શ્રી વિસત મેલડી ધામ, અડિસણાનુપરુ ખાતે દર વર્ષની પરંપરા મુજબ રબારી સમાજના ૧૪ પરગણાની ૫૧ દીકરીઓના શાહી સમૂહલગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે,  જેમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી જોડાયેલા યુવક-યુવતીઓ લગ્ન બંધનમાં બંધાશે અને જીવનના નવી પળની શરૂઆત કરશે. સામાજિક એકતા, સંસ્કૃતિ અને પરંપરાનું દર્પણ દર્શાવતા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે…

Read More

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની આજરોજ અમદાવાદ ખાતે યોજાયેલ સામાન્ય સભામાં ગુજરાતના પ્રમુખ તરીકે બ્રહ્મ સમાજના પીઢ આગેવાન શ્રી શૈલેષ ઠાકરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 35 વર્ષથી શ્રી શૈલેષ ઠાકર જિલ્લા અને પ્રદેશ કક્ષાએ સતત કાર્યરત રહી સમાજની કામગીરી કરતા આવ્યા છે. સરળ, નિખાલસ અને પરગજુ સ્વભાવ ધરાવતા શ્રી શૈલેષ ઠાકર ની બ્રહ્મ સમાજના ગુજરાતના પ્રમુખ તરીકે વરણી થતા સમગ્ર ગુજરાત ઉપરાંત પંચમહાલ, મહીસાગર સહિત મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં રહેતા બ્રાહ્મણ સમાજમાં આનંદની લાગણી હોય તે…

Read More

રામનવમી નિમિતે માનસ સત્સંગ ટ્રસ્ટ દ્વારા સંગીતમય સુન્દરકાંડ પાઠ નું સફળ આયોજન

અમદાવાદ, 6 એપ્રિલ 2025: માનસ સત્સંગ ટ્રસ્ટ દ્વારા શ્રી કામનાથ મહાદેવ મંદિર, નવરંગપુરા, અમદાવાદ ખાતે સંગીતમય સુન્દરકાંડ પાઠ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ રામ નવમી નિમિત્તે વિશેષ રીતે યોજાયો હતો, જેમાં ભક્તિભાવથી ઓતપ્રોત ભક્તોએ ભાગ લીધો. શ્રી ધવલકુમાર ના માર્ગદર્શન હેઠળ આ પાઠનો આરંભ સવારે  ૯:૩૦ થી ૧૨:૦૦ કલાકે થયો અને ભક્તિસંગીત…

Read More