હોમ ડેકોર ટિપ્સ : મિનિમલ ફર્નિચર અને ઈન્ડોર પ્લાન્ટ્સ ઘરને એલિગેન્ટ બનાવશે

અમદાવાદ : ઘરમાં  થોડાં ચેન્જીસ કરીને કઈ રીતે ઘરને ક્લાસી લૂક આપી શકાય છે તે અંગે શહેરના જાણીતા જાણીતા ઈન્ટિરિયર ડિઝાઈનર એકતા માકડિયા  દ્વારા ટિપ્સ આપવામાં આવી હતી.  આજના સમયમાં લોકો પર્સનાલિટી અનુસાર, ઘરનું ઈન્ટિરિયર ડિઝાઈન તૈયાર કરાય છે. પેસ્ટલ કલર, મિનિમલ ફર્નિચર અને ઈન્ડોર પ્લાન્ટ્સ ઘરને એલિગેન્ટ બનાવશે. ઈન્ટિરિયર ડિઝાઈનર એકતા માકડિયા જણાવે છે…

Read More

અમદાવાદમાં ત્રિદિવસીય જ્વેલરી વર્લ્ડ એક્ઝિબિશનની શરૂઆત

 અમદાવાદમાં 19-20-21 જુલાઈ, 2024 દરમિયાન વાયએમસીએ ખાતે પ્રતિષ્ઠિત જ્વેલરી વર્લ્ડ એક્ઝિબિશનનું આયોજન કરાયું છે. ઝવેરાતના શોખીનો, ફેશનના જાણકારો અને સમજદાર ખરીદદારો એક્ઝિબિશન દ્વારા મંત્રમુગ્ધ થયા છે. આ ઇવેન્ટ વિશ્વભરના ઝવેરાતના અનોખા કલેક્શનનું પ્રદર્શન કરે છે. આ એક્ઝિબિશનના ઉદ્દઘાટન પ્રસંગે આઇપીએસ અજય ચૌધરી, સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ, અમદાવાદ શહેર અને શ્રી અમિતભાઇ ઠાકર (એમએલએ, વેજલપુર)ની વિશેષ…

Read More

નવી જનરેશન માટેના પ્રેમ અને પ્રશ્નોની વાર્તા દર્શાવતી ફિલ્મ “વાર તહેવાર”નું ટ્રેલર લોન્ચ

                ફિલ્મ 2જી ઓગસ્ટના રોજ થશે રિલીઝ •             પ્રેમની પરિભાષા સમજાવે છે ફિલ્મ “વાર તહેવાર”  •    ટ્રેલર લિંક- https://youtu.be/1SwarvWNZhY?si=O51A2c9-DSax6bhH પ્રેમ જેવો કોઈ વાર નથી કે નથી કોઈ તહેવાર – આ ટેગ લાઈન ઘણું બધું કહી જાય છે. જો જીવનમાં પ્રેમ હોય તો દરેક વાર પણ તહેવાર બની જાય. આવી જ એક વાતને કહેવા માટે આવી…

Read More

લેખક જગદીપ પુનિયા દ્વારા લિખિત મોટિવેશનલ બુક “રાઈસ ટૂ યોર ફૂલ પોટેન્શિયલ”નું વિમોચન

સેલ્ફ હેલ્પ માટેની મોટિવેશનલ બુક છે “રાઈસ ટૂ યોર ફૂલ પોટેન્શિયલ” મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં 3થી વધુ દાયકાઓનો અનુભવ ધરાવતાં પ્રોફેશનલ જગદીપ પુનિયા દ્વારા લિખિત પુસ્તક “રાઈસ ટૂ યોર ફૂલ પોટેન્શિયલ”નું 18 જૂલાઇ, 2024ના રોજ અમદાવાદ બુક ક્લબના ઉપક્રમે અમદાવાદ મેનેજમેન્ટ એસોશિએશન ખાતે વિમોચન કરાયું હતું. ઉપરાંત અમદાવાદ બુક ક્લબના પ્રેસિડેન્ટ શ્રદ્ધા આહુજા રામાણી સાથે પોતાની બુક…

Read More

ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ સેમિનારનું આયોજન

ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારનો હેતુ મહિલાઓને સ્તન કેન્સર, તેની તપાસ અને સારવાર બાબતે માહિતગાર કરવાનો હતો. ડિવાઇન બ્રેસ્ટ ક્લિનિકના જાણીતા સ્તન કેન્સર નિષ્ણાત ડૉ. નુપુર પટેલે લગભગ 60 મહિલાઓને સંબોધિત કરી, સ્તન કેન્સર જાગૃતિ અંગે મૂલ્યવાન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સેમિનારમાં પ્રારંભિક…

Read More

મેટિસ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ : દરેક દર્દીને વિશ્વાસપાત્ર અને નૈતિક સેવાઓ પ્રદાન કરીને સૌથી પ્રોમિસિંગ હેલ્થકેર બનવાનું લક્ષ્ય

મેટિસ હોસ્પિટલ એ મોટેરા, અમદાવાદ, ગુજરાત સ્થિત મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ છે. અહીંની ટીમમાં ડેડીકેટેડ  સમર્પિત  પ્રોફેશનલ્સનો સમાવેશ થાય છે જેઓ તેમના સંબંધિત ડોમેન્સમાં ઉત્તમ જ્ઞાન અને અનુભવ ધરાવે છે. હોસ્પિટલ દરેક નિદાન અને સારવારના મૂલ્યને ઓળખે છે અને શ્રેષ્ઠ આરોગ્યસંભાળ સેવા માટે પ્રતિબદ્ધ છે. અદ્યતન ટેક્નોલોજી સાધનો સાથે અનુભવી ડોકટરો અને અત્યંત અનુભવી તબીબી સ્ટાફની ટીમ…

Read More

નારીઓનું સમ્માન : “નારીત્વમ” કાર્યક્રમમાં મહિલાઓનું તેમના જ પરિવારજનો દ્વારા અભિવાદન કરાશે

* 11મી જુલાઇએ મિષ્ટી સ્ટુડિયો ખાતે “નારીત્વમ” નો લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો * “નારીત્વમ – સીઝન 4” 28મી સપ્ટેમ્બરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે યોજાશે અમદાવાદ : “નારીત્વમ”ની શરૂઆત 2021માં થઇ કે જે મહિલાઓના સમ્માનની ઉજવણી છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોશિએશન ખાતે આગામી 28 સપ્ટેમ્બર 2024 ના રોજ “નારીત્વમ – સીઝન 4” ભવ્ય રીતે યોજાશે. “નારીત્વમ”નો લોન્ચિંગ કાર્યક્રમ…

Read More

અમદાવાદમાં જ્વેલરી વર્લ્ડ એક્ઝિબિશનનું આયોજન તા.૧૯ થી ૨૧ જુલાઈ દરમિયાન વાયએમસીએ ખાતે કરવામાં આવશે

*મિસ સોનિયા ચાવલા, જ્વેલરી વર્લ્ડના સ્થાપક દ્વારા, વિશ્વના તમામ ખૂણે ખૂણેથી  ઉત્કૃષ્ટ જ્વેલરી લાવે છે* 19-20-21 જુલાઈ, 2024 ના રોજ અમદાવાદમાં YMCA ખાતે પ્રતિષ્ઠિત જ્વેલરી વર્લ્ડ એક્ઝિબિશનમાં ઝવેરાતના શોખીનો, ફેશનના જાણકારો અને સમજદાર ખરીદદારો મંત્રમુગ્ધ થશે. આ ઇવેન્ટ વિશ્વભરના ઝવેરાતના અસાધારણ સંગ્રહનું પ્રદર્શન કરે છે. જ્વેલરી વર્લ્ડના સ્થાપક, સ્વપ્નદ્રષ્ટા ઉદ્યોગસાહસિક મિસ સોનિયા ચાવલા સુકાન સંભાળે…

Read More

અમદાવાદ બુક ક્લબ દ્વારા “એન ઇવનિંગ વિથ સુમંત બત્રા”નું આયોજન કરાયું

•              સુમંત બત્રાની બુક “અનારકલી”નું  વિમોચન કરાયું અમદાવાદ : અમદાવાદ બુક ક્લબ દ્વારા  શનિવાર, 6 જુલાઇ 2024 ના રોજ  એલાયન્સ ફ્રાન્સાઇઝ ડી’અમદાવાદ ખાતે  “એન ઇવનિંગ વિથ સુમંત બત્રા” ઇવેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં, સુમંત બત્રાની તેમની નવીનતમ બુક “અનારકલી”નું  વિમોચન પણ કરવામાં આવ્યું હતું. પ્રખ્યાત લેખક સુમંત બત્રાએ તેમના નવીનતમ પુસ્તક “અનારકલી” પર  ચર્ચા કરીને…

Read More

જગન્નાથ રથયાત્રા 2024: અમદાવાદમાં ઝીરો-વેસ્ટ ઇવેન્ટ

અમદાવાદ, જુલાઇ 2024 – દર વર્ષની જેમ આ વર્ષે પણ અસાઢી બીજના દિવસે અમદાવાદમાં ઐતિહાસિક જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ વર્ષે યાત્રાને – ઝીરો વેસ્ટ રથયાત્રા બનાવવા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), કોલગેટ પામોલિવ અને નેપ્રાના સહયોગથી, કચરાના વ્યવસ્થાપનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું.147મી રથયાત્રા, એક મહત્વપૂર્ણ ધાર્મિક પ્રસંગ અને જગન્નાથ પુરી પછી દેશની બીજી સૌથી…

Read More