દિવ્યાંગ લોકોને ધાબળા અને ફૂડનું વિતરણ કરાયું
જીવા હરિ ફાઉન્ડેશન અને ગુજરાત સ્ટેટ બાલકંજી બારી દ્વારા જરૂરિયાતમંદ દિવ્યાંગ લોકોને ધાબળા અને ફૂડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જીવા હરિ ફાઉન્ડેશન અને ગુજરાત સ્ટેટ બાલકંજી બારી દ્વારા જરૂરિયાતમંદ દિવ્યાંગ લોકોને ધાબળા અને ફૂડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
હાલમાં જ રિલીઝ થયેલા ફાટી ને? ફિલ્મના બહુપ્રતિક્ષિત ટ્રેલરને દર્શકો અને ફિલ્મ ઉદ્યોગ બંને વખાણી રહ્યાં છે. ફિલ્મના મુખ્ય પાત્ર હિતુ કનોડિયા અને સ્મિત પંડ્યા મેલબોર્નમાં એક રહસ્યમય હવેલીમાં એક ભૂતનો સામનો કરી રહ્યાં હોય છે ત્યારે જે ઘટનાઓ ઘટે છે અને જે રીતે કોમેડી અને હોરરનો સંગમ જોવા મળી રહ્યો તેને લઇને એક વાત…
મોહમ્મદ રફીના અવાજ વગર હિન્દી સિને સંગીતની કલ્પના પણ કરી શકાય નહીં. તેમના શાસ્ત્રીય સંગીત પર આધારિત ગીતોની પણ અદભુત દુનિયા છે. તેમની 100મી જન્મજયંતિના ભાગરૂપે હાર્ટ ફાઉન્ડેશન અને રિસર્ચ સેન્ટર તથા આર્ક ઇવેન્ટ્સ દ્વારા તાજેતરમાં જ પંડિત દીનદયાલ હોલ ખાતે મ્યુઝિકલ પ્રોગ્રામ “સાઝ ઔર આવાઝ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર સંગીતમય કાર્યક્રમ આર્ક…
ડ્રાઈવરોએ ગુજરાત સરકારને MoRTH ની માર્ગદર્શિકા અનુસાર બાઈક ટેક્સીઓને કાયદેસર બનાવવા, હેરાનગતિથી સલામતી સુનિશ્ચિત કરવા અને શહેરી ગતિશીલતા માટે જરૂરી આજીવિકાનું રક્ષણ કરવા વિનંતી કરી છે. અમદાવાદ, જાન્યુઆરી, 2025: અમદાવાદના બાઈક ટેક્સી ડ્રાઈવર સમુદાયે આજે એકઠા થઈને સરકારને એક હાર્દિક અપીલ કરી, જેમાં તેઓ જે પડકારોનો સામનો કરી રહ્યા છે તેને ઉજાગર કરવામાં આવ્યા અને…
અમદાવાદ, 13 જાન્યુઆરી, 2025: અમદાવાદમાં હાલ,વૈશ્વિક ફલકે પોતાની આગવી ઓળખ ધરાવતો ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2025 ધામધૂમથી ઉજવાઇ રહ્યો છે.આ કાઇટ ફેસ્ટિવલની ઉજવણીમાંજેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે તે ગુજરાતી ફિલ્મ ફાટી ને?ના કલાકારો સહિત ટીમની ઉપસ્થિતિએ લોકોને આકર્ષિત કર્યા. ગુજરાત ટૂરિઝમ દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ એ રાજ્યમાં ઉજવાતી સૌથી લોકપ્રિય ઇવેન્ટ છે, જ્યાં વિશ્વભરના…
અમદાવાદ: વટવાના આવેલ સ્લમ વિસ્તારના બાળકોને સર્વોદય ગ્રુપ ટ્રસ્ટ દ્વારા આજે પતંગ, ફિરકી, ચીક્કી અને મમરાના લાડુનું વિતરણ કરવામાં આવ્યું. વટવા વિસ્તારમાં ચાલતી ફૂટપાથ શાળાના બાળકોના સંચાલક વિરાટ શાહ અને તેઓની શાળાના શિક્ષકગણ સાથે ડ્રીમ ફાઉન્ડેશનના સભ્યોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. 50 જેટલા બાળકોએ રંગબેરંગી પતંગો અને ફિરકી અને ચીક્કી મેળવી ખૂબ જ ખુશ થયા…
અમદાવાદમાં રવિવારે એચ કે ઓડિટોરિયમ ખાતે આચાર્ય ગૃહ મંદિર દ્વારા ક્લાસિકલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન ગુરુજી શ્રી રસિકપ્રિતમ ગોસ્વામી દ્વારા કરાયું છે કે જેઓ પખાવજ અંગે આજના યુવા વર્ગને વધુ સમાજ આપવા માંગે છે. આયોજિત કાર્યક્રમમાં ધારા મહેતા દ્વારા કથક પ્રોગ્રામ “મંગલાચરણ” પરફોર્મ કરાશે. આ ઉપરાંત પંડિત શ્રી શિશિરચંદ્ર ભટ્ટ દ્વારા…
અમદાવાદ, 4 જાન્યુઆરી 2025 – પ્રભા ખેતાન ફાઉન્ડેશનએ અહસાસ વીમેન, કર્મા ફાઉન્ડેશન, અને *ધ હાઉસ ઑફ એમ.જી.*ના સહયોગ સાથે એક વિશેષ સાહિત્યિક કાર્યક્રમનું આયોજન કર્યું, જેમાં પ્રસિદ્ધ પત્રકાર અને લેખક મનોજ રંજન ત્રિપાઠીએ પોતાની નવીનતમ પુસ્તક “કસારી મસારી” પર ચર્ચા કરી. આ કાર્યક્રમ બકી ગેલેરી, પારિમલ ગાર્ડન ખાતે યોજાયો હતો, જ્યાં અનેક સાહિત્ય પ્રેમીઓ હાજર…
ભારતની સંસ્કૃતિની જીવંત વિવિધતાને દર્શાવતા “ભારત ઉત્સવ”નું આયોજન 10,11,12 જાન્યુઆરી 2025 ના રોજ સનશાઇન બેન્ક્વેટ, સેટેલાઇટ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. આ અનોખી ઇવેન્ટ ભારતના પૂર્વ, ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ પ્રદેશોની સમૃદ્ધ પરંપરાઓને એકસાથે લાવે છે, જે રંગો, સ્વાદો અને લાગણીઓથી ભરપૂર અનોખો અનુભવ પ્રદાન કરે છે. આ કાર્યક્રમમાં ફૂડ, ફેશન અને કલ્ચરનો સંગમ જોવા…
અમદાવાદ : અમદાવાદ બુક ક્લબ દ્વારા તાજેતરમાં સિંધુભવન રોડ ખાતે આવેલ હાઉસ ઓફ મકેબા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર સાહિત્યિક સમુદાય એકત્ર થયો હતો. આ કાર્યક્રમમાં ઓથર નિકિતા શાહ દ્વારા લેખિત પુસ્તક “ઈન અવર સ્ટોરીઝ વી લીવ”ના વિમોચન અંગે હતો. આ પુસ્તક સેલ્ફ- ડિસ્કવરી, સ્થિતિસ્થાપકતા અને વ્યક્તિગત પરિવર્તન વગેરે વિષયો પર…