આરકે ગ્રુપની કંપની વન્ડર હોમ ફાઇનાન્સ (WHFL) નવી શાખાનું ઉદ્ઘાટન
અમદાવાદ: આરકે ગ્રુપની કંપની વન્ડર હોમ ફાઇનાન્સ (WHFL) એ તેના વિસ્તરણ અભિયાનને આગળ વધારતા આજે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં નવી શાખાનું ઉદ્ઘાટન કર્યું. આ શાખાનું ઉદ્ઘાટન કટારિયા ગ્રુપના સ્થાપક અને ચેરમેન શ્રી સૌભાગમલજી & રાજેન્દ્રજી કટારિયાના હસ્તે સંપન્ન થયું. આ પ્રસંગે વન્ડર હોમ ફાઇનાન્સના ડિરેક્ટર અને સીઈઓ શ્રી સંજય સિંહ રાજાવત, કંપનીના વરિષ્ઠ અધિકારી શ્રી પિયુષ…
