અમદાવાદમાં નારાયણા હોસ્પિટલ દ્વારા રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરની શરૂઆત સાથે ગુજરાતને મળ્યું પોતાનું પ્રિસિઝન કેન્સર કેર
અમદાવાદ, શનિવાર, ૩૦ મે ૨૦૨૬: નારાયણા હોસ્પિટલ, અમદાવાદ એ આજે પોતાના નવા રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરની શરૂઆત કરીને ગુજરાતમાં કેન્સરની સારવારની સુલભતાને મજબૂત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ સુવિધાનું ઉદ્ઘાટન ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું હતું, જેઓ મુખ્ય અતિથિ તરીકે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ કેન્દ્ર સમગ્ર વિસ્તારના દર્દીઓ માટે…
