વિશ્વ યોગ દિવસ અંતર્ગત અગ્રણી સુખાકારી સંસ્થા યોગવાલાના ફાઉન્ડર જિગીશા વાલા દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે અલગ અલગ સ્થળો પર વિશેષ યોગ સેશન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.



આ ખાસ કેમ્પેઇન અંતર્ગત ગોકુલધામ સોસાયટી(સાણંદ), કેબીએસએ લિ.(ઇસ્કોન), આઈઓસીએલ(સોલા ) તેમજ આઇટીસી નર્મદા ખાતેના રહીશો માટે હેલ્થ ફિટનેસ સેશન રાખવામાં આવ્યું હતું, જેમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
