Fashion Exhibitions Around The World To See In 2023
Lorem Ipsum is simply dummy text of the printing and
Tech Weapons We Need To Combat Global Warming
Lorem Ipsum is simply dummy text of the printing and
‘ગુજરાત મીડિયા એવોર્ડ્સ 2026’ (GMA) માં સનહાર્ટ સિરામિકના ગોવિંદ વરમોરાનું સન્માન કરાયું
તાજેતરમાં અમદાવાદના પાલડી સ્થિત ટાગોર હોલ ખાતે પત્રકારત્વ જગતના પ્રતિષ્ઠિત ‘ગુજરાત મીડિયા એવોર્ડ્સ ૨૦૨૬’ (GMA) નો ભવ્ય સમારોહ યોજાયો હતો, જેમાં શ્રી ઋષિકેશ પટેલ (કેબિનેટ મંત્રી શ્રી, ગુજરાત રાજ્ય)ની વિશેષ ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમમાં અગ્રણી સિરામિક બ્રાન્ડ ‘સનહાર્ટ સિરામિક્સ’ (Sunheart Ceramix) ટાઇટલ સ્પોન્સર તરીકે જોડાયું હતું. આ ગૌરવશાળી પ્રસંગે સનહાર્ટ સિરામિક્સના મોભી શ્રી ગોવિંદ…
“મેરે કૃષ્ણ” : વડોદરામાં 11 અને 12 એપ્રિલ, 2026 એ સર સયાજીરાવ નાગરગૃહમાં યોજાશે ભવ્ય અને દિવ્ય નાટ્ય અનુભવ
વડોદરા હવે ભક્તિ, નાટક અને દ્રશ્ય ભવ્યતાના એક અનોખા સંગમનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. અત્યંત પ્રશંસા પામેલું મેગા થિયેટ્રિકલ પ્રોડક્શન “મેરે કૃષ્ણ” આગામી 11 અને 12 એપ્રિલ, 2026 ના રોજ પ્રતિષ્ઠિત સર સયાજીરાવ નાગરગૃહ ખાતે ચાર ભવ્ય શો સાથે રજૂ થશે. 11 અને 12 એપ્રિલ બંને દિવસ બપોરે 2-00 કલાકે અને સાંજે 7-00 કલાકે…
ટેક એક્સ્પો ગુજરાત 2026 ગુજરાતને ‘AI હબ’ તરીકે પ્રસ્થાપિત કરશે
અમદાવાદ, એપ્રિલ, 2026 – અમદાવાદ ખાતે આજે 400થી વધુ ટેક ફાઉન્ડર્સ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ‘ટેક એક્સ્પો ગુજરાત 2026’નું સત્તાવાર રીતે લોન્ચિંગ કરવામાં અવાયું હતું. આ મેગા ઇવેન્ટ આગામી 27 થી 29 નવેમ્બર, 2026 દરમિયાન ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર (GMDC) ખાતે યોજાશે. આ એક્સ્પોમાં 15,000 થી વધુ વિઝિટર્સ, 250 થી વધુ એક્ઝિબિટર્સ…
JOJO એપ પર 9 એપ્રિલથી શરૂ થશે રહસ્ય અને મનોરંજનનો રોમાંચ: વેબ સીરીઝ ‘ગોતી લો’નું સ્ટ્રીમિંગ
ગુજરાતી ડિજિટલ મનોરંજન ક્ષેત્રે એક નવો વળાંક આવવા જઈ રહ્યો છે. પ્રાદેશિક કન્ટેન્ટમાં અગ્રેસર એવી JOJO એપ દ્વારા આગામી 9 એપ્રિલ 2026ના રોજ તેની નવી ઓરિજિનલ વેબ સીરીઝ ‘ગોતી લો’ (Gotilo) લોન્ચ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ગ્રામીણ જીવનના બેકગ્રાઉન્ડ પર આધારિત આ સીરીઝ સસ્પેન્સ અને કોમેડીનો એક અનોખો સંગમ છે, જે પ્રેક્ષકોને અંત…
અમદાવાદમાં તબીબી ક્ષેત્રે મોટી સફળતા: નારાયણા હોસ્પિટલમાં પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું
અમદાવાદ,માર્ચ, ૨૦૨૬: અમદાવાદની નારાયણા હોસ્પિટલે સફળતાપૂર્વક પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરીને આ વિસ્તારમાં તબીબી ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ ઓપરેશન દ્વારા ગંભીર હૃદય રોગથી પીડાતા એક દર્દીને નવું જીવનદાન મળ્યું છે. આ સર્જરી ડૉ. અતુલ મસલેકર દ્વારા કરવામાં આવી હતી અને ડૉ. અલ્પેશ પટેલ, ડૉ. ઉત્કર્ષ સંઘવી, ડૉ. હેતલ શાહ અને ડૉ. તેજસ…
IndiesemiC એ ભારતમાં સ્વદેશી સેમિકન્ડક્ટર પેકેજિંગ અને મેન્યુફેક્ચરિંગને વેગ આપવા માટે Kaynes Semicon સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા
અમદાવાદ / સાણંદ, માર્ચ, 2026: ફૅબલેસ સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇન કંપની IndiesemiC પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગુજરાતના સાણંદ સ્થિત અગ્રણી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) સુવિધા ધરાવતી કંપની Kaynes Semicon પ્રાઇવેટ લિમિટેડ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ભાગીદારી દેશની અંદર જ ચિપ ડિઝાઇન અને બેકએન્ડ મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓને એકસાથે લાવીને ભારતના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને…
ખેલે સાણંદ સીઝન ૩ નો ભવ્ય સમાપન: અણદેજ(ભાઈઓ)અને ડી.જી.સ્કૂલ (બહેનો) U-14 કબડ્ડીમાં ચેમ્પિયન
~ શેલા (ભાઈઓ) અને ઝાંપ (બહેનો) રનર્સ-અપ ~ સાણંદ, ગુજરાત, ૩૦ માર્ચ, ૨૦૨૬: સાણંદ તાલુકામાં પાયાના સ્તરે રમતગમતના વિકાસ માટે આયોજિત ખેલે સાણંદ સ્પોર્ટ્સ લીગ – સીઝન ૩ નો ૩૦ માર્ચ, ૨૦૨૬ના રોજ ભવ્ય સમાપન સમારોહ સાથે સફળતાપૂર્વક અંત આવ્યો હતો. લીગના અંતિમ મુકાબલાઓમાં ઉત્સાહ અને જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. U-14 ભાઈઓ કબડ્ડીની ફાઈનલમાં…
મુંબઈમાં યોજાયેલા હાઈ- ઈમ્પૅક્ટ નેશનલ કન્વેનશન બાદ NAR-India દ્વારા નવી નેતૃત્વ ટીમની ઘોષણા
ભારત, 31 માર્ચ 2026 : રિયલ એસ્ટેટ ટ્રાન્ઝેક્શન એડવાઈઝર્સનું પ્રતિનિધિત્વ કરતી દેશની સર્વોચ્ચ સંસ્થા NAR-India દ્વારા, મુંબઈમાં તેના વાર્ષિક અધિવેશનના સફળ સમાપન બાદ નવી રાષ્ટ્રીય નેતૃત્વ ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ સંમેલને રૂ. 3000 કરોડથી વધુના વ્યાપારિક વ્યવહારોને વેગ આપ્યો હતો અને ભારતમાં સંગઠિત રિયલ એસ્ટેટ બ્રોકરેજના વધતા પ્રભાવને વધુ મજબૂત બનાવ્યો છે. NAR-India…
અત્યારે કળિયુગનો અંત થઈ રહ્યો છે અને સતયુગની શરૂઆત થઈ રહી છે : પંડિત ડો. કાશીનાથ મિશ્રાજી
અમદાવાદ: શહેરના પિરાણા રોડ સ્થિત શ્રી નિમ્બાર્ક નારાયણ તીર્થધામ પ્રેરણા પીઠ ખાતે આજે એક વિશેષ ધાર્મિક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઓડિશાથી પધારેલા પ્રસિદ્ધ સનાતન ધર્મના ઉપાસક અને ‘ભવિષ્ય માલિકા’ પુરાણના રચયિતા પંડિત ડો. કાશીનાથ મિશ્રાજીએ કળિયુગના અંત અને આગામી પરિવર્તનકારી સમય વિશે મહત્વપૂર્ણ વિગતો રજૂ કરી હતી. પંડિતજીએ શાસ્ત્રોક્ત વિગતો આપતા જણાવ્યું…
અમદાવાદના શ્રી નિમ્બાર્ક નારાયણ તીર્થધામ પ્રેરણા પીઠ ખાતે ડૉ. પંડિત કાશીનાથ મિશ્રાની વિશેષ ઉપસ્થિતિ
અમદાવાદ : પ્રાચીન જ્ઞાનના સંશોધક અને પરિવર્તનના દ્રષ્ટાવાન સંશોધક ડૉ. પંડિત કાશીનાથ મિશ્રા દ્વારા આજે અમદાવાદના પિરાણા રોડ સ્થિત શ્રી નિમ્બાર્ક નારાયણ તીર્થધામ પ્રેરણા પીઠ ખાતે ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે ડૉ. મિશ્રાએ પ્રાચીન ગ્રંથોના આધારે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ, ત્રીજા વિશ્વયુદ્ધની સંભાવનાઓ અને કળિયુગના અંત બાદ આવનારા નવા યુગના સંકેતો વિશે અત્યંત ચોંકાવનારા અને મહત્વપૂર્ણ…

