Headlines

Featured posts

Latest posts

All
technology
science

ખેલે સાણંદ સીઝન ૩ નો ભવ્ય સમાપન: અણદેજ(ભાઈઓ)અને ડી.જી.સ્કૂલ (બહેનો) U-14 કબડ્ડીમાં ચેમ્પિયન

~  શેલા (ભાઈઓ) અને ઝાંપ (બહેનો) રનર્સ-અપ ~ સાણંદ, ગુજરાત, ૩૦ માર્ચ, ૨૦૨૬: સાણંદ તાલુકામાં પાયાના સ્તરે રમતગમતના વિકાસ માટે આયોજિત ખેલે સાણંદ સ્પોર્ટ્સ લીગ – સીઝન ૩ નો ૩૦ માર્ચ, ૨૦૨૬ના રોજ ભવ્ય સમાપન સમારોહ સાથે સફળતાપૂર્વક અંત આવ્યો હતો. લીગના અંતિમ મુકાબલાઓમાં ઉત્સાહ અને જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. U-14 ભાઈઓ કબડ્ડીની ફાઈનલમાં…

Read More

મુંબઈમાં યોજાયેલા હાઈ- ઈમ્પૅક્ટ નેશનલ કન્વેનશન બાદ NAR-India દ્વારા નવી નેતૃત્વ ટીમની ઘોષણા

ભારત, 31 માર્ચ 2026 : રિયલ એસ્ટેટ ટ્રાન્ઝેક્શન એડવાઈઝર્સનું પ્રતિનિધિત્વ કરતી દેશની સર્વોચ્ચ સંસ્થા NAR-India દ્વારા, મુંબઈમાં તેના વાર્ષિક અધિવેશનના સફળ સમાપન બાદ નવી રાષ્ટ્રીય નેતૃત્વ ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ સંમેલને રૂ. 3000 કરોડથી વધુના વ્યાપારિક વ્યવહારોને વેગ આપ્યો હતો અને ભારતમાં સંગઠિત રિયલ એસ્ટેટ બ્રોકરેજના વધતા પ્રભાવને વધુ મજબૂત બનાવ્યો છે. NAR-India…

Read More

અત્યારે કળિયુગનો અંત થઈ રહ્યો છે અને સતયુગની શરૂઆત થઈ રહી છે : પંડિત ડો. કાશીનાથ મિશ્રાજી

અમદાવાદ: શહેરના પિરાણા રોડ સ્થિત શ્રી નિમ્બાર્ક નારાયણ તીર્થધામ પ્રેરણા પીઠ ખાતે આજે એક વિશેષ ધાર્મિક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઓડિશાથી પધારેલા પ્રસિદ્ધ સનાતન ધર્મના ઉપાસક અને ‘ભવિષ્ય માલિકા’ પુરાણના રચયિતા પંડિત ડો. કાશીનાથ મિશ્રાજીએ કળિયુગના અંત અને આગામી પરિવર્તનકારી સમય વિશે મહત્વપૂર્ણ વિગતો રજૂ કરી હતી. પંડિતજીએ શાસ્ત્રોક્ત વિગતો આપતા જણાવ્યું…

Read More

અમદાવાદના શ્રી નિમ્બાર્ક નારાયણ તીર્થધામ પ્રેરણા પીઠ ખાતે ડૉ. પંડિત કાશીનાથ મિશ્રાની વિશેષ ઉપસ્થિતિ

અમદાવાદ : પ્રાચીન જ્ઞાનના સંશોધક અને પરિવર્તનના દ્રષ્ટાવાન સંશોધક ડૉ. પંડિત કાશીનાથ મિશ્રા દ્વારા આજે અમદાવાદના પિરાણા રોડ સ્થિત શ્રી નિમ્બાર્ક નારાયણ તીર્થધામ પ્રેરણા પીઠ ખાતે ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે ડૉ. મિશ્રાએ પ્રાચીન ગ્રંથોના આધારે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ, ત્રીજા વિશ્વયુદ્ધની સંભાવનાઓ અને કળિયુગના અંત બાદ આવનારા નવા યુગના સંકેતો વિશે અત્યંત ચોંકાવનારા અને મહત્વપૂર્ણ…

Read More

અમદાવાદમાં 30મી માર્ચે શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ અને ભવ્ય કવિ સંમેલનનું ભવ્ય આયોજન

અમદાવાદ: ભારતવર્ષીય તીર્થક્ષેત્ર કમિટી, ગુજરાત દ્વારા આગામી 30 માર્ચ 2026ના રોજ અમદાવાદના આંગણે ‘શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ’ની અત્યંત ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ અંગે  અધ્યક્ષ શ્રી પારસ જૈન બજ, ઉપાધ્યક્ષ શ્રી રાજેશભાઈ શાહ, મહામંત્રી શ્રી ઋષભકુમાર જૈન, સંયોજક શ્રી નરેશભાઈ શાહ તેમજ શ્રી રતનભાઈ પાટની એ ઉપસ્થિત રહી મહોત્સવની રૂપરેખા આપી…

Read More

આઈસીએસઆઈ (ICSI) અમદાવાદ ચેપ્ટર દ્વારા તાજ રિસોર્ટ, ગાંધીનગર ખાતે ભવ્ય કોન્ફરન્સનું આયોજન

અમદાવાદ, માર્ચ, 2026 : ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા (ICSI) ના અમદાવાદ ચેપ્ટર દ્વારા ગાંધીનગરના પ્રતિષ્ઠિત તાજ રિસોર્ટ ખાતે બે દિવસીય  ‘આઈકોનિક કોન્ફરન્સ’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય કાર્યક્રમમાં દેશભરમાંથી 300થી વધુ કંપની સેક્રેટરીઓ એકત્રિત થયા હતા. ભારતમાં કંપની સેક્રેટરીના વ્યવસાયને વધુ મજબૂત બનાવવા અને તેને નવી ઊંચાઈઓ પર લઈ જવા…

Read More

1 એપ્રિલ, 2026 થી JOJO એપ પર સ્ટ્રીમ થશે એક્શન-ડ્રામા ફિલ્મ ‘પાગલપંતી’

ડિજિટલ મનોરંજનની દુનિયામાં જાણીતું પ્લેટફોર્મ JOJO એપ તેના માર્ચ મહિનાના મનોરંજનના શાનદાર અંત તરીકે અને એપ્રિલની શરૂઆત ધમાકેદાર બનાવવા માટે એક જોરદાર એક્શન-ડ્રામા ફિલ્મ ‘પાગલપંતી’ રજૂ કરી રહ્યું છે. 1 એપ્રિલ, 2026 થી આ મલ્ટીસ્ટારર ફિલ્મ JOJO એપ પર ઉપલબ્ધ થશે. હાઈ-એનર્જી એક્શન અને કોમેડીના સંગમ સાથે આ ફિલ્મ પ્રેક્ષકો માટે એક નવીન અનુભવ બની…

Read More

જુહી દેસાઈ દ્વારા નિર્મિત, ગુજરાતી અર્બન ફિલ્મ “કુકા ઈઝ મની કેશ” ગ્રાન્ડ સેલિબ્રેશનમાં હાઈ-એનર્જી ટ્રેલર અને ગીતો લોન્ચ

બહુપ્રતીક્ષિત ગુજરાતી અર્બન એન્ટરટેઈનર “કુકા ઈઝ મની કેશ” એ પાવર-પેક્ડ ટ્રેલર અને સોંગ્સ લૉન્ચની ઉજવણી કરી, જે પ્રેક્ષકો અને ફિલ્મ સમુદાય માટે એક આકર્ષક પ્રવાસની શરૂઆત દર્શાવે છે. શ્રી મારુતિ આર્ટ દ્વારા પ્રસ્તુત, આ ફિલ્મનું દિગ્દર્શન હિમાંશુ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું નિર્માણ જુહી દેસાઈ અને ડી.એચ. પટેલ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં…

Read More

સાણંદ ખાતે “વીરાંજલિ ૨.૫” કાર્યક્રમ ભવ્યાતિભવ્ય રીતે યોજાયો

વીરાંજલિ સમિતિ તેમજ GTPL દ્વારા આયોજિત વંદે માતરમ્ની ઉજવણીના ઉપક્રમે ૨૩ માર્ચ શહીદ દિવસ નિમિત્તે સાણંદ ખાતે “વીરાંજલિ ૨.૫” કાર્યક્રમ ભવ્યાતિભવ્ય રીતે યોજાયો. માં ભારતીના વીર ક્રાંતિવીરોની શહાદતને નમન કરવાનો પુણ્ય અવસર આપતો આ કાર્યક્રમ છેલ્લા ૧૮ વર્ષથી અવિરત રીતે યોજાઈ રહ્યો છે, જેનો મુખ્ય હેતુ યુવા પેઢીમાં દેશભક્તિની ભાવના પ્રબળ બનાવવાનો છે. વર્ષ ૨૦૨૬માં…

Read More

હિન્દી શો ‘અમર યોદ્ધા’ એ ‘ટ્રુ વર્ટિકલ એવોર્ડ્સ’માં ‘બેસ્ટ VFX’નો એવોર્ડ મેળવ્યો

અમદાવાદ: મનોરંજન ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહેલા ‘વાલ્મિકી પિક્ચર્સ’ દ્વારા નિર્મિત લોકપ્રિય શો ‘અમર યોદ્ધા’ એ તાજેતરમાં પ્રતિષ્ઠિત ‘ટ્રુ વર્ટિકલ એવોર્ડ્સ’ માં ‘બેસ્ટ VFX’ (બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ્સ) નો એવોર્ડ જીતીને ગુજરાતી મનોરંજન જગતનું નામ રોશન કર્યું છે. આ એવોર્ડ શોની ટેકનિકલ સદ્ધરતા અને ઉચ્ચ ગુણવત્તાવાળા વિઝ્યુઅલ કન્ટેન્ટ મહત્વપૂર્ણ છે. ‘અમર યોદ્ધા’એ તેની અદભૂત વિઝ્યુઅલ…

Read More