
ગાંધીનગરના કુડાસણ ખાતે “વણકર ભવન”નું નિર્માણ કાર્ય શરૂ
ગાંધીનગર : સમગ્ર વણકર મહાજન ની વર્ષો પુરાણી લાગણી, માંગણી અને અપેક્ષા પાટનગર ગાંધીનગર ખાતે સમાજની એકતા, અંખડિતતા, ગરીમા, ગૌરવ અને શૈક્ષણિક પ્રવૃત્તિના ધામ સમા વણકર ભવન નિર્માણની હતી અને છે. શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ / પરગણા મહાસંઘ સમાજના સાથ, સહકાર, યોગદાન અને આશિર્વાદ થી ગાંધીનગર ખાતે વણકર ભવન નિર્માણકાર્યનો શુભારંભ સોમવારના રોજ…