અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને તેના નવા માતા-પિતાને સોંપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને તેના નવા માતા-પિતાને સોંપવાનો કાર્યક્રમ તા. ૯ શનિવારના રોજ યોજવામાં આવ્યો હતો. અનવીત સાડા ત્રણ વર્ષની ઉંમરનો છે. આ કાર્યક્રમાં ગુજરાત હાઈકોર્ટના સીનિયર એડવાકેટ રશ્મનિભાઈ જાનીએ નવા માતા-પિતા મહારાષ્ટ્રના અમીતભાઈ અને વંદનાબેન પરખને સોંપણી કરી હતી. આ પ્રસંગે શ્રૃહદભાઈ પટેલ, અજય દવે, મદનલાલ જયસ્વાલ, કોકીલાબેન પટેલ તેમજ અમદાવાદ જીલ્લા બાળસંરક્ષણ…

Read More

નારીત્વ કો સલામ: ATIRA ખાતે મહિલા દિવસની એક મેલોડિક ઉજવણી

Gujarat:સર્જનાત્મકતા અને સશક્તિકરણના સુમેળભર્યા સંમિશ્રણમાં, અટીરાએ તાજેતરમાં 7મી માર્ચ, 2024 ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી માટે એક આકર્ષક સંગીત કાર્યક્રમનું આયોજન કર્યું હતું.આ કાર્યક્રમની શરૂઆત સુશ્રી દીપાલી પ્લાવત – અટીરા ખાતેના સિનિયર ડેપ્યુટી ડાયરેક્ટર દ્વારા પ્રેરણાદાયી ટૂંકી વાર્તાલાપથી થઈ હતી અને ત્યારબાદ પ્રખ્યાત ગાયિકા ડો. મિતાલી નાગ દ્વારા મંત્રમુગ્ધ કરી દે તેવા સંગીતમય પરફોર્મન્સ…

Read More

આલ્ફા ઈન્ટરનેશનલ સ્કૂલ, ઓગણજ દ્વારા  વાર્ષિકોત્સવ (એન્યુઅલ ફંક્શન) ઉજવવામાં આવ્યો

આલ્ફા ઈન્ટરનેશનલ સ્કૂલ, ઓગણજ, અમદાવાદ, શિક્ષણનું એક એવું પ્રાંગણ કે જ્યાં વિદ્યાર્થીઓની સવાર અને સાંજ આકાશમાં લહેરાતા પક્ષીઓની જેમ ક્યાં વીતી જાય છે તે ખબર પડતી નથી. હાલમાં આ વર્ષે આલ્ફા ઈન્ટરનેશનલ સ્કૂલ, ઓગણજ, અમદાવાદ ખાતે શાળાનો વાર્ષિકોત્સવ (એન્યુઅલ ફંક્શન) ઉજવવામાં આવ્યો અને દરવર્ષની જેમ શાળાએ આ સમયે પણ નાવીન્યીકરણમાં પાછી પાની રાખેલ નથી. આ…

Read More

આત્મશક્તિને શોધો: સ્નેહ દેસાઈ દ્વારા “ચેન્જ યોર લાઈફ” વર્કશોપ 4 વર્ષ બાદ ફરીથી અમદાવાદમાં

અત્યંત અપેક્ષિત 3 દિવસની ઇવેન્ટ 19મી, 20મી અને 21મી એપ્રિલ, 2024ના રોજ ક્લબ O7, અમદાવાદ ખાતે યોજાવા જઈ રહી છે અમદાવાદ: જાણીતા મોટિવેશનલ સ્પીકર અને લાઈફ કોચ સ્નેહ દેસાઈ 4 વર્ષ પછી ફરી અમદાવાદમાં તેમનો ટ્રાન્સ્ફોર્મેટિવ “ચેન્જ યોર લાઈફ” વર્કશોપ લાવી રહ્યા છે. આ અત્યંત અપેક્ષિત 3 દિવસની ઇવેન્ટ 19મી, 20મી અને 21મી એપ્રિલ, 2024ના…

Read More

સ્પાઈન ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ખાતે આર્ટ એક્ઝિબિશનનું આયોજન

અમદાવાદ : સ્પાઇન ફાઉન્ડેશનની સ્થાપના ડૉ. શેખર ભોજરાજ દ્વારા 1998 માં કરવામાં આવી હતી. તેમના ક્ષેત્રમાં અગ્રણી, ડૉ. ભોજરાજ દેશના પ્રથમ વિશિષ્ટ સમર્પિત સ્પાઇન સર્જન છે, જે 1988માં બોમ્બેની કેઈએમ હોસ્પિટલમાં દેશના પ્રથમ સ્પાઇન સર્જરી વિશેષતા યુનિટની સ્થાપના માટે જવાબદાર છે. સ્પાઇન ફાઉન્ડેશન ટીમમાં મુંબઈ, પુણે, કોલ્હાપુર અને ભારતના અન્ય ઘણા શહેરોના કેટલાક ટોચના વરિષ્ઠ…

Read More

શિવ શરણમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા કેરિયર ગાઈડન્સ સેમિનાર આયોજન કરવામાં આવ્યું.

Ahmedabad: શિવ શરણમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા રવિવાર 25.02.2024 ના રોજ મણિનગર વિસ્તારમાં કેરિયર ગાઈડન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું,. ધોરણ-12માં અભ્યાસ કરતા વિધાર્થીઓને ધોરણ-12 પછી ક્યા કયા અભ્યાસક્રમ ચાલે છે?? ધોરણ-12 પછી કયા કયા પ્રોફેશનલ કોર્શિશ કરી શકાય? વિદેશમાં જઈને ભણવા ઇચ્છુક બાળકો માટે કઈ કઈ અભ્યાસલક્ષી તક સમાયેલી છે , એ બાબતે વાલી મિત્રો અને વિદ્યાર્થિમિત્રો…

Read More

સુરતની હની ચૌધરી અંડર 14 ટ્રાયથ્લોન ગ્રુપ-બી કેટેગરીમાં વિજેતા બની, બ્રોન્ઝ મેડલ મેળવ્યો

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલી નેશનલ ઈન્ટર ડિસ્ટ્રીક્ટ જૂનિયર એથ્લેટીક્સ મીટ (NIDJM)માં સુરતની હની ચૌધરીએ અંડર 14 ટ્રાયથ્લોન ગ્રુપ-B કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી ત્રીજું સ્થાન મેળવ્યું છે. હનીએ 2,359 ટોટલ પોઈન્ટ પ્રાપ્ત કર્યા હતા. હની ઓલિમ્પિકમાં મેડલ પ્રાપ્ત કરી દેશનું નામ રોશન કરવા માગે છે. જે દિશા તરફ તેની આ નેશનલમાં પ્રથમ…

Read More

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રમત ગમત રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે 19મી નેશનલ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ જૂનિયર એથ્લેટીક્સ મીટનો અમદાવાદથી થયો શુભારંભ

ગુજરાતમાં ઓલિમ્પિક 2036ના ધ્યેયને કેન્દ્રમાં રાખીને દેશભરના યુવા ખેલાડીઓનો ઉત્સાહ અત્યારથી જ જોવા મળી રહ્યો છે ત્યારે આ ઉત્સાહને બમણો કરતી રમત ગમત સ્પર્ધા નેશનલ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ જૂનિયર એથ્લેટીક્સ મીટ (NIDJAM)નો ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ, અમદાવાદ ખાતેથી દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. સ્પર્ધા 16 ફેબ્રુઆરીથી શરુ થઈ છે ત્યારે ત્રણ દિવસ દરમિયાન ચાલનાર સ્પોર્ટ્સ ઈવેન્ટમાં 31…

Read More

આશ્કા યુથ ફાઉન્ડેશન દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે તણાવમુક્ત રહીને પરિક્ષા આપી શકાય તે માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad: AMA (Ahmedabad Management Association) ખાતે આશ્કા યુથ ફાઉન્ડેશન દ્વારા તારીખ 11મી ફેબ્રુઆરી, રવિવાર ના રોજ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે તણાવમુક્ત રહીને પરિક્ષા આપી શકાય તે માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું,  આજના યુવા વર્ગને વિકસિત ભારતની  કલ્પનામાં જોડવા Export- Import વ્યવસાય સાથે જોડાયેલ શ્રી ધવલભાઈ શાહ , C.A, C.S, Management ગુરુ શ્રી…

Read More

અવ્વલ ફાઉન્ડેશન દ્વારા 14મી ફેબ્રુઆરીએ 8માં “સમૂહ લગ્ન મહોત્સવ”નું આયોજન

અમદાવાદ : અવ્વલ ફાઉન્ડેશન હંમેશાથી જ આર્થિક રીતે વંચિત લોકો, વૃદ્ધ નિઃસહાય લોકો, ગરીબ બાળકોના ભણતર, તીર્થ યાત્રા અને સામુહિક વિવાહ માટેની વિવિધ પ્રવૃત્તિઓ કરીને સમાજના હિતના માટેના કાર્યો કરતું આવ્યું છે. અવ્વલ ફાઉન્ડેશન (ઘરડાઘર) મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અભિસાર કલાલના નેતૃત્વ હેઠળ 14મી ફેબ્રુઆરી, 2024- બુધવારના રોજ 8માં સમુહલગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. …

Read More