Headlines

સનાતન ધર્મ સેવા સંસ્થાન, ગુજરાતની મહિલા સંઘ સમિતિના અધ્યક્ષ પદ પર ઉષા કપૂરની નિમણૂક

સનાતન ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ દ્વારકાપીઠના જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજના આશીર્વાદ અને પુજ્ય મુકતાનંદજી બાપુના માર્ગદર્શન હેઠળ ગુજરાત મહિલા સંગઠન સમિતિના પ્રમુખપદે ઊષા કપૂરની નિયુક્તિ (વરણી/ નિમણૂક/ પસંદગી, ચયન). સનાતન ધર્મ સેવા સંસ્થાન એક સનાતન ધર્મ સંતોનું સંગઠન છે તેમજ કથાકારો, કલાકારો, મહિલાઓ અને તમામ સનાતનીઓને સંગઠન કરતુ યુનિટ છે, જેમાં ગુજરાત પ્રદેશના મહિલા સંગઠન…

Read More

શેલ ઓસ્વાલે ઉર્વશી રૌતેલાને દર્શાવતા “રબ્બા કરે”નું અનાવરણ કર્યું – સિઝનમાં પ્રભુત્વ ધરાવતું ભવ્ય રોમેન્ટિક ગીત

આખું ગીત 15મી નવેમ્બરે રિલીઝ થશે શેલ ઓસ્વાલ તેના નવીનતમ ટીઝર ડ્રોપ, રબ્બા કરે સાથે તમને તમારા પગથી દૂર કરવા જઈ રહ્યો છે! સીઝનના રોમેન્ટિક રાષ્ટ્રગીત તરીકે સુયોજિત, આ ટ્રેક શુદ્ધ સંગીતના જાદુથી ઓછું વચન આપતું નથી. ભાવનાપૂર્ણ મેલોડી અને હ્રદયસ્પર્શી ગીતોનું સ્વપ્નદ્રષ્ટા મિશ્રણ, રબ્બા કરે તે સમાપ્ત થયા પછી તમને લાંબા સમય સુધી ગુંજારતા…

Read More

લૉમેનએ ગુજરાતમાં હાજરીને વધુ મજબૂત બનાવી; અડાજણ, સુરતમાં સૌપ્રથમ સ્ટોર શરૂ કર્યો

બ્રાન્ડ ગુજરાતમાં 40થી વધુ એક્સક્લુસિવ બ્રાન્ડ આઉટલેટ્સની સ્થાપના કરીને ગુજરાતમાં તેની હાજરીને વધુ મજબૂત બનાવવા ધારે છે અડાજણ, સુરત, 2024: કેવલ કિરણ ક્લોથીંગ લિમીટેડ (KKCL) ગૃહની પુરુષોની પોષણક્ષમ આઇકોનિક લક્ઝરી ફેશન બ્રાન્ડ લૉમેન (Lawman)એ આજે પોતાની મજબૂત વિસ્તરણ વ્યૂહરચનાના ભાગરૂપે અડાજણ, સુરત શહેરમાં સૌપ્રથમ સ્ટોરનું ઉદઘાટન કર્યુ છે. આ પગલું બ્રાન્ડના ગુજરાતના મહત્ત્વના માર્કેટ્સમાં 40થી…

Read More

અમદાવાદમાં નવા વર્ષનું નવું નજરાણું “શુભારંભ”નું આયોજન કરાશે

અમદાવાદ : ગુજરાતીઓનું નવું વર્ષ શરૂ થયું છે ત્યાં જ યુવી ઈવેન્ટ્સ અમદાવાદીઓ માટે એક અનોખો સંગમ લઈને આવી છે, જેનું નામ છે “શુભારંભ “- એક નવી શરૂઆત. નામ જાણીને આશ્ચર્ય થાય કે આ તે વળી હશે શું? “શુભારંભ” એ 3 દિવસીય કાર્યક્રમ છે જેમાં 22, 23 અને 24 એમ 3 દિવસ અલગ- અલગ સિંગર્સ/…

Read More

“કાલે લગન છે !?!” દર્શકોના દિલ પર કરશે રાજ

ગુજરાત : દિવાળીના તહેવાર પર રિલીઝ થયેલી બૉલીવુડ ફિલ્મો “સિંઘમ અગેન” અને “ભૂલ ભુલૈયા 3” એ દર્શકોને નારાજ કર્યા છે ત્યારે 7 નવેમ્બરે રિલીઝ થઈ રહેલી આપડી ગુજરાતી ફિલ્મ “કાલે લગન છે !?!” થકી દર્શકોની અપેક્ષાઓ વધી ગઈ છે. “સિંઘમ અગેન” અને “ભૂલ ભુલૈયા 3” માં મોટી સ્ટારકાસ્ટ હોવા છત્તાં  દર્શકોને પસંદ નથી પડી રહી….

Read More

ફિલ્મ “કાલે લગન છે!?!”નું પ્રેમના સારને સાર્થક કરતુ સોન્ગ “તારી મારી વાતો” રિલીઝ

ગુજરાત : 7 નવેમ્બર, 2024ના રોજ રિલીઝ થઈ રહેલ ફિલ્મ “કાલે લગન છે !?!”નું ટ્રેલર અને લગન લૉલીપોપ સોન્ગ રિલીઝ કરાયા બાદ ફિલ્મનું અન્ય એક સોન્ગ “તારી મારી વાતો” રિલીઝ કરાયું છે. આ એક રોમેન્ટિક સોન્ગ છે જે પ્રેમની પરિભાષા સમજાવે છે. પોતાના પાર્ટનર સાથેની દરેક ક્ષણ મહત્વની હોય છે તે આ સોન્ગમાં જોવા મળે…

Read More

7 નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહેલ ફિલ્મ “કાલે લગન છે !?!”નું મુંબઈ ખાતે ભવ્ય પ્રીમિયર યોજાયું

ગુજરાત : દિવાળીના દિવસો ચાલી રહ્યાં છે અને આ તહેવારની મોસમમાં પરિવાર સાથે માણી શકાય તેવી ફિલ્મ “કાલે લગન છે !?!” 7 નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. કોમેડી, ડ્રામા અને રોમેન્ટિક સ્ટોરી લાઈન ધરાવતી આ ફિલ્મમાં પૂજા જોશી અને પરીક્ષિત તમાલિયા મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે.  એચજીપિક્ચર્સના બેનર હેઠળ બનેલ આ ફિલ્મના પ્રોડ્યુસર હરેશ પટેલ,…

Read More

દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે રાખો ખાસ ધ્યાન, થોડી બેદરકારી છીનવી શકે છે તમારી ઘ્વનિ

આપણા શરીરનું નાજુક અંગ હોય તો તે કાન છે. ઇએનટી સર્જન ડો. નીરજ સુરી જણાવે છે કે, દિવાળી જેવા તેહવારમાં કાનની જાળવણી કેવી રીતે કરવી જોઈએ.. કાનમાં ઇજા થાય છે તો ઈલાજ કરાવો જો કાનમાં નાનામાં નાની ઇજા થાય તો પણ નજર અંદાજ ન કરવું જોઈએ, જેનાથી કાનનો પડદો ફાટી શકે છે. ઇજા થયા બાદ…

Read More

લાઉડ પેન એકેડમીના ભવ્ય ઉદ્ઘાટનથી અમદાવાદમાં કળા અને સંસ્કૃતિપ્રેમીઓમાં ઉત્સાહ

અમદાવાદ, ઑક્ટોબર 2024 – અમદાવાદના સિંધુભવન વિસ્તારમાં લાઉડપેન કલ્ચરલ સેન્ટરના ભવ્ય ઉદઘાટન સાથે શહેરે તેના સમૃદ્ધ કલા દ્રશ્યમાં નોંધપાત્ર ઉમેરો કર્યો હતો, જેનું ઉદ્ઘાટન અન્ય કોઈ નહીં પણ આદરણીય કલાકાર શ્રી વૃંદાવન સોલંકીએ કર્યું હતું, જેઓ કલાત્મક કુશળતા નો  50 વર્ષથી વધુ વર્ષનો અનુભવ ધરાવે છે.આ ઇવેન્ટમાં એક ઉત્સાહી મેળાવડો જોવા મળ્યો, કારણ કે અગ્રણી…

Read More

રજની આચાર્ય લઈને આવી રહ્યાં છે પદ્મશ્રી અવિનાશ વ્યાસની લાઈફોગ્રાફી “સૂર શબ્દનું સરનામું”

•        લાઈફોગ્રાફી “સૂર શબ્દનુ સરનામુ” 8 નવેમ્બરે શેમારૂ મી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે •        આ માટે રજની આચાર્યને 4 વર્ષ જેટલો સમય લાગ્યો •        30 સેલિબ્રિટીઓએ સ્વેચ્છાએ આ લાઈફોગ્રાફી માટે તેમના અનુભવો શેર કર્યા છે •        લાઈફોગ્રાફીનું શૂટિંગ મુંબઈ, મહુઆ, પોરબંદર અને અમદાવાદ ખાતે કરાયું છે. અમદાવાદ : નિર્માતા-નિર્દેશક રજની આચાર્ય કે જેમણે અગાઉ…

Read More