હાથ અને પગમાં લકવો થઈ ગયેલ દર્દીને વોકહાર્ટ હોસ્પિટલ્સે એક જ મહિનામાં ચાલતા કર્યા

મોરબી ખાતે રહેતા 18 વર્ષના એક યુવાનને બાઇક ઉપરથી પડી જતા ડોકના 7 માં મણકા માં ફ્રેક્ચર થઇ ગયુ હતુ રાજકોટ, જાન્યુઆરી, 2024 : પથારીવશ થઈ ગયેલ દર્દીને એક જ મહિનામાં ચાલતા કરીને વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના ન્યુરો એન્ડ સ્પાઈન સર્જન ડૉ. જીગરસિંહ જાડેજાએ ચમત્કાર કરી બતાવ્યો. વાત એમ છે કે, મોરબી ખાતે રહેતાં 18 વર્ષીય…

Read More

ભારતની નંબર 1 ડર્મેટોલોજી ક્લિનિક ચેઇન હવે અમદાવાદમાં ખુલી છે

ઓલિવા સ્કિન એન્ડ હેર ક્લિનિક, ભારતની ત્વચારોગ વિજ્ઞાન ક્લિનિક્સની અગ્રણી શૃંખલા હવે અમદાવાદમાં ખુલી છે. તે ત્વચારોગ વિજ્ઞાનીઓની સૌથી મોટી ટીમની આગેવાની હેઠળની સૌથી અદ્યતન યુએસ એફડીએ-મંજૂર સારવારો ઓફર કરવા માટે જાણીતું છે. 6,00,000 થી વધુ ખુશ ગ્રાહકો અને 90% સંતોષ દર સાથે ઓલિવા ક્લિનિક દેશની સૌથી વિશ્વસનીય બ્રાન્ડ છે. અમદાવાદમાં તદ્દન નવી ટેક્નોલોજી સાથે  …

Read More

પેશાબની સમસ્યા અને ચાલવામાં મુશ્કેલીથી પીડાતા 6 વર્ષના બાળકને થેયલ કરોડરજ્જુની ગાંઠનું વોકહાર્ટ હોસ્પિટલ્સ ખાતે સફળ ઓપરેશન

6 વર્ષના બાળકને પગમાં અચાનક જ નબળાઈ આવી ગઈ હતી અને પેશાબ રોકાઈ ગયો હોવાથી પેશાબની નળી મૂકવી પડી હતી. તેને પગમાં નબળાઈ સતત વધતી જતી હતી. તેથી આ બાળકને અન્ય હોસ્પિટલમાંથી વોકહાર્ટ હોસ્પિટલ્સ ખાતે ડો. કાંત જોગણી અને ડો. વિરલ વસાણીની દેખરેખ હેઠળ સારવાર કરવા માટે લાવવામાં આવ્યો હતો. બાળકની બીમારી અંગે ડો. કાંત…

Read More

સુરત ફાઇનાન્સ એસોસિયેશનનો રક્તદાન શિબિર

કર્મના સર્જક બનો તમે પણ રક્તદાતા બનો સુરત ફાઇનાન્સ એસોસિયેશન દ્વારા એકાદશ: ભવ્ય રક્તદાન ઉત્સવ: નું 6 જાન્યુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું છે. શિબિરનું આયોજન રિંગરોડ સ્થિત અજંટા શોપિંગ સેન્ટરના એ અને બી વિંગના પાર્કિંગ પરિસરમાં થશે. શિબિરના મીડિયા પ્રભારી શ્રી સૌરભ પટાવરી એ જણાવ્યું હતું કે રક્તદાન શિબિર સવારે 9 વાગ્યા થી સાંજે 6…

Read More

નેશનલ આઇએસએઆર 2023 એમ્બ્રિયોલોજી દ્વારા ક્લિનિસિઅન્સ અને એમ્બ્રિયોલોજી પર પેનલ ડિસ્કશન યોજાયું

Ahmedabad ઇન્ડિયન સોસાયટી ફોર આસિસ્ટેડ રિપ્રોડક્શન (આઇએસએઆર) એ 1991માં સ્થપાયેલી વિશ્વની સૌથી મોટી ફર્ટિલિટી સોસાયટી છે. આઇએસએઆરના ગુજરાત ચેપ્ટર સાથે જોડાણમાં નેશનલ ISAR  સાથે એમ્બ્રીયોલોજીની આ રાષ્ટ્રીય કોન્ફરન્સ છે જેમાં ક્લિનિશિયનોની આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ફેકલ્ટીઓ તેમજ દેશ-વિદેશના એમ્બ્રીયોલોજિસ્ટનો સમાવેશ થાય છે. ISAR દ્વારા રાજ્યના પ્રકરણો દ્વારા ભારતમાં વાર્ષિક ધોરણે યોજાતી હોવાથી સાબિત મહત્વની આ રાષ્ટ્રીય…

Read More