ટીબી નાબૂદીને વેગ મળી રહ્યો છે: ગુજરાત સરકારે જાહેર-ખાનગી ભાગીદારી સાથે ટીબી મુક્ત ગુજરાતના પ્રયાસોને વેગ આપ્યો છે

ગાંધીનગર, 25 સપ્ટેમ્બર 2024- ટ્યુબરક્યુલોસિસ (ટીબી) નાબૂદ કરવા અને ફેફસાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાના ભારતના મિશનને આગળ વધારવાના નોંધપાત્ર પગલામાં, FUJIFILM ઇન્ડિયા તેના અમલીકરણ ભાગીદાર એપોલો ટેલિમેડિસીન નેટવર્કિંગ ફાઉન્ડેશન (ATNF) દ્વારા વર્લ્ડ લંગ ડે કોન્ફરન્સ 2024 માટે ગુજરાત સરકાર સાથે કામ કરી રહી છે, જેનું 25મી સપ્ટેમ્બર, 2024ના રોજ ધ લીલા, ગાંધીનગર ખાતે આયોજન કરાવામાં આવ્યું…

Read More

વર્લ્ડ હાર્ટ ડે: હૃદયના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ વધારવી

29મી સપ્ટેમ્બરના રોજ, આપણે વર્લ્ડ હાર્ટ ડેની ઉજવણી કરીએ છીએ, જે હૃદયના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ ફેલાવવા અને તેને સુધારવા માટે આપણે શું પગલાં લઈ શકીએ છીએ તે માટે સમર્પિત દિવસ છે. આ વર્ષની થીમ, “યુઝ હાર્ટ ફોર એક્શન” દરેકને હૃદયની તંદુરસ્તી જાળવવા અને તેમના સમુદાયોને ટેકો આપવા માટે સક્રિય પગલાં લેવા માટે પ્રોત્સાહિત કરે છે….

Read More

સૌરાષ્ટ્ર- કચ્છમાં ન્યૂરો નેવિગેશન સિસ્ટમ દ્વારા પ્રથમ સફળ સર્જરી કરાઈ

પેશન્ટ કેરમાં નવીનતા અને શ્રેષ્ઠતા માટે અગ્રણી એવી વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્વારા તાજેતરમાં જ આધુનિક સુવિધાઓ સાથે ન્યુરો નેવિગેશન સિસ્ટમની શુરુઆત કરવામાં આવી હતી. વોકહાર્ટ હોસ્પિટલ્સ એ સૌરાષ્ટ્ર- કચ્છમાં પ્રથમ હોસ્પિટલ છે કે જે આ ટેક્નોલોજી સાથે આવી છે. વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્વારા એડવાન્સ ન્યૂરો નેવિગેશન સિસ્ટમ દ્વારા એક 8 વર્ષના બાળકની સફળ સર્જરી કરવામાં…

Read More

વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે : તમારો અંગ દાન કરવાનો નિર્ણય કોઇ પણ વ્યક્તિને નવું જીવન આપી શકે છે

રાજકોટ : રક્તદાનની જેમ અંગદાનને પણ મહાદાન ગણવામાં આવે છે. દર વર્ષે ઓર્ગન ડોનેશન અંગે વધુ જાગૃતિ ફેલાવવા માટે 13 ઓગસ્ટર, 2024ના રોજ વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે મનાવવામાં આવે છે.  એક બ્રેઇનડેડ વ્યક્તિના અંગદાનથી 8 વ્યક્તિને નવજીવન મળે છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં 500થી વધુ  બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગ દાન થકી કુલ 1600થી વધુ લોકોને અંગોનું…

Read More

વેસ્ક્યુલર સોસાયટી ઓફ ઈન્ડિયા દ્વારા વિચ્છેદન-મુક્ત ભારત માટે જાગૃતતા વધારવા માટે વડોદરામાં વૉકથૉનનું આયોજન કરાયું

વડોદરા, 04 ઓગસ્ટ, 2024:  નેશનલ વેસ્ક્યુલર ડે નિમિત્તે, વડોદરામાં વેસ્ક્યુલર સોસાયટી ઓફ ઈન્ડિયા (VSI) દ્વારા વિચ્છેદન નિવારણ અને વેસ્ક્યુલર હેલ્થ અવેરનેસના મહત્વના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વૉકથૉનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વૉકથૉનમાં 300 થી વધુ રહેવાસીઓની ઉત્સાહપૂર્વક ભાગીદારી જોવા મળી હતી જેઓ આ હેતુમાં જોડાવા માટે આદિકૂરા હોસ્પિટલમાં ભેગા થયા હતા. આ…

Read More

એક રિસર્ચ અનુસાર હેપેટાઇટિસ સંબંધિત બિમારીથી દર 30 સેકન્ડે એક વ્યક્તિનું મૃત્યુ થાય છે : ડૉ. પ્રફુલ કામાણી

વર્લ્ડ હેપેટાઇટિસ ડે  28 જુલાઈના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસે લોકોને આ ગંભીર બીમારી વિશે જાગૃત કરવામાં આવે છે, કારણ કે આપણે જાણીએ છીએ કે, તે લીવર સાથે સંબંધિત એક ગંભીર રોગ છે, જેનાથી વિશ્વમાં દર વર્ષે હજારો લોકોના મૃત્યુ  થાય છે. વર્લ્ડ હેપેટાઇટિસ ડેની આ વર્ષની થીમ “ઇટ્સ ટાઈમ ઓફ એક્શન” છે….

Read More

વોકહાર્ટ હોસ્પિટલ્સ મીરા રોડે વડોદરામાં મૂવમેન્ટ ડિસઓર્ડર્સ, પાર્કિન્સન્સ ડિસીઝ અને ડીબીએસ સ્પેશિયાલિટી ક્લિનિક શરૂ કર્યું

વડોદરા: વોકહાર્ટ હોસ્પિટલ્સ, મીરા રોડ, મુંબઈને વડોદરા અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓને સેવા આપવા માટે સમર્પિત વિશેષતા ક્લિનિક શરૂ કરવાની જાહેરાત કરતાં આનંદ થાય છે. આ નવા ક્લિનિક/ઓપીડીએ વોકહાર્ટ હોસ્પિટલના પ્રતિષ્ઠિત સલાહકારો અને ચિકિત્સકો દ્વારા તાત્કાલિક પુરાવા-આધારિત નિદાન, સારવાર, ફોલો-અપ, કાઉન્સેલિંગ અને કન્સલ્ટેશન આપવાનું શરૂ કર્યું છે. ઓપીડી સર્વિસીઝ દર મહિનાના ત્રીજા બુધવારે કાર્યરત થાય છે,…

Read More

તમારાં ઘૂંટણ ને બદલવાની જરૂર છે કે મજબૂત કરવાની??*

ઘૂંટણનો વા આજના સમયમાં ઘણી સામાન્ય વાત થઈ ગઈ છે. પરંતુ આ બાબતને સામાન્ય રીતે લેવા કરતા ગંભીર રીતે લેવામાં આવે તો ઓપરેશન નિવારી શકાય છે. વા ના ઘણા પ્રકાર હોય છે.કયા પ્રકારનો  વા છે તે જાણી લેવામાં આવે તો તેની સારવાર પણ ચોક્કસ થઈ શકતી હોય છે. વા સામાન્ય રીતે વધતી ઉંમર સાથે સંકળાયેલો…

Read More

રાજકોટમાં ઈન્ટરવેન્શનલ રેડિયોલોજીની “GUJ IR 2024” નેશનલ મેડિકલ કોન્ફરન્સનું આયોજન કરાયું

રાજકોટ: આપડા રંગીલા શહેર રાજકોટમાં રેજન્સી લગૂન ખાતે 20 અને 21 જુલાઈના રોજ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીની GUJ IR 2024 નામની નેશનલ મેડિકલ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. આ મહત્વના કાર્યક્રમને અનુલક્ષીને ઈન્ટરવેન્શનલ રેડિયોલોજીના મૂળભૂત પાસાઓ અને પેશન્ટકેર પર તેની ઊંડી અસર અને પ્રકાશ પાડવા માટે એક ખાસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ઈન્ટરવેન્શનલ રેડિયોલોજી અંગે…

Read More

ઘૂંટણમાં ઇજાથી પીડાતા દર્દીની વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે સફળતાપૂર્વક આર્થ્રોસ્કોપિક સર્જરી

રાજકોટ : વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના નિષ્ણાંત ડોક્ટર હાર્દિક ધમસાણિયા ખભા અને ઘૂંટણ માટેની સારવારના સુપરસ્પેશિયાલિસ્ટ છે. તેઓ પોતાની સૂઝ-બુઝથી દર્દીથી તકલીફ દૂર કરવામાં અગ્રેસર રહે છે. તાજેતરના કેસની વાત કરીયે તો એક 33 વર્ષીય વ્યક્તિ પોતાના  બાઇક પરથી લપસી ગયા હતા અને તેમના જમણા ઘૂંટણમાં ઇજા થઈ. આ કારણથી તેમને પગમાં અસહ્ય પીડા અને અસ્થિરતા…

Read More