પ્રતિભાશાળી અભિનેતા રોનક કામદાર “ગુજરાત સ્ટેટ એવોર્ડ્સ 2024” અને “ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ્સ 2023″માં સમ્માનિત

અમદાવાદ: આર્કિટેક્ટમાંથી અભિનેતા બનેલા રોનક કામદારે ગુજરાતી સિનેમા અને થિયેટરની દુનિયામાં એકીકૃત રીતે પોતાનું સ્થાન બનાવ્યું છે. સ્ટેજથી રૂપેરી પડદા સુધીની તેની સફર અવિસ્મરણીય છે. રોનક કામદારને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના શાહરૂખ ખાન ચોક્કસપણે કહી શકાય. ચબુતરો, નાડીદોષ, ઇટ્ટા- કિટ્ટા, હરિ ઓમ હરિ, 21મુ ટિફિન કસુંબો જેવી અવ્વ્લ કક્ષાની ફિલ્મોમાં પોતાના અભિનયના ઓજસથી સૌને ચકિત કરનાર…

Read More

નારીત્વ કો સલામ: ATIRA ખાતે મહિલા દિવસની એક મેલોડિક ઉજવણી

Gujarat:સર્જનાત્મકતા અને સશક્તિકરણના સુમેળભર્યા સંમિશ્રણમાં, અટીરાએ તાજેતરમાં 7મી માર્ચ, 2024 ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી માટે એક આકર્ષક સંગીત કાર્યક્રમનું આયોજન કર્યું હતું.આ કાર્યક્રમની શરૂઆત સુશ્રી દીપાલી પ્લાવત – અટીરા ખાતેના સિનિયર ડેપ્યુટી ડાયરેક્ટર દ્વારા પ્રેરણાદાયી ટૂંકી વાર્તાલાપથી થઈ હતી અને ત્યારબાદ પ્રખ્યાત ગાયિકા ડો. મિતાલી નાગ દ્વારા મંત્રમુગ્ધ કરી દે તેવા સંગીતમય પરફોર્મન્સ…

Read More

મોબાઈલએપનોઉપયોગકરીનેતમારુંરાંધેલુંભોજનઅલગ-અલગશહેરમાંમોકલો

શું તમારી પાસે નાની હોમ સર્વિસ સુવિધા છે અને તેને પહોંચાડવા માટે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે? શું તમે અલગ-અલગ શહેરોમાં રહેતા બંધ વ્યક્તિઓને તમારો રાંધેલો ખોરાક સર્વ કરવા માંગો છો?હવે તમે તેને માત્ર મોબાઈલ એપ ડાઉનલોડ કરીને મોકલી શકો છો. કોલકાતા સ્થિત સ્ટાર્ટ-અપ ચરાબુની સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ પસંદગીના શહેરોમાં આ સુવિધા આપી રહી…

Read More

વેલેન્ટાઈસ ડે : લવ લાઈફ પર જ્યોતિષ- શાસ્ત્રની અસર

Gujarat: વાસ્તુશાસ્ત્ર જીવનની ગુણવત્તાને વધારવા માટે પર્યાવરણમાં કુદરતી તત્વો સાથે સુમેળ સાધવાનું માનવામાં આવે છે. આધુનિક સમયમાં સંબંધો જાળવવાના પડકારોને જોતાં, પરિવારોને આશ્ચર્ય થાય છે કે શું વાસ્તુ સંબંધોની ગુણવત્તા સુધારી શકે છે અને પ્રેમમાં વધારો કરી શકે છે. વાસ્તુ નિષ્ણાત, શ્રી સંતોષ ગુરુ સમજાવે છે કે જગ્યામાં ઉર્જાનો પ્રવાહ તેના રહેવાસીઓની લાગણીઓ અને વર્તણૂકોને…

Read More

ગ્રેટર અમદાવાદ બંગાળ એસોશિએશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વસંત પંચમીના પાવન પર્વે નિમિત્તે સરસ્વતી પૂજાનું આયોજન કરાયું

Ahmedabad: ગ્રેટર અમદાવાદ બંગાળ એસોશિએશન ચેરિટેબલ ટ્રસ્ટ 31 વર્ષથી ગુજરાતી અને બંગાળી લોકો એકસાથે મળીને વસંત પંચમીના પાવન પર્વે નિમિત્તે સરસ્વતી પૂજાનું આયોજન કરતું આવ્યું છે. આ પ્રકારના કાર્યક્રમ ખાસ કરીને સમાજના લોકો માટે કરવામાં આવે છે કે જેથી સમાજના લોકો એકસાથે આવે અને સમાજકલ્યાણની પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. સૌ કોઈ સાથે મળીને સરસ્વતી…

Read More

પુજારા ટેલિકોમ ખાતે આદિત્ય ગઢવીના હસ્તે રિયલમી 12 પ્રો સિરીઝ 5જી લોન્ચ

૨૦૦થી વધુ ચાહકો લાઈવ ડેમો નિહાળવા ઉમટી પડ્યા રાજકોટ, 10 ફેબ્રુઆરી, 2024 આજની યુવા પેઢીની ખાસ પસંદ અને જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે realme 12 Pro સિરીઝ 5Gનું આજે રાજકોટમાં પુજારા ટેલિકોમમાં લોકપ્રિય ગુજરાતી ગાયક આદિત્ય ગઢવીની ઉપસ્થિતિમાં ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, જેમ ગુજરાતી ગાયકીમાં આદિત્ય ગઢવી શિરમોર છે તેવી જ…

Read More

AMA (Ahmedabad Management Association) ખાતે આશ્કા યુથ ફાઉન્ડેશન દ્વારા તારીખ 11મી ફેબ્રુઆરી, રવિવાર ના રોજ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે તણાવમુક્ત રહીને પરિક્ષા આપી શકાય તે માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, આજના યુવા વર્ગને વિકસિત ભારતની કલ્પનામાં જોડવા Export- Import વ્યવસાય સાથે જોડાયેલ શ્રી ધવલભાઈ શાહ , C.A, C.S, Management ગુરુ શ્રી હેમલભાઈ , Startup India ક્ષેત્રે કાર્યરત શ્રી શુભમ સુરતી , Personality Development ક્ષેત્ર શ્રી સૂર્યવંશી સાહેબ હાજર રહ્યા હતા. સૌ અગ્રણીઓ સાથે મળીને વિકસિત ભારતની કલ્પનાને પુરું કરવા અને દેશના યુવાનોનો દરેક પથ દિવ્યપથ, વિજયપથ અને ગૌરવપથ બની રહે તે માટેની ઉમદા સમજ આપી હતી. આ સાથે આશ્કા યુથ ફાઉન્ડેશનના સંચાલક શ્રી અલ્પેશભાઈ ઠક્કર દ્વારા બોર્ડના વિધાર્થીઑ એ અવાવનારા સમયમાં આવતી બોર્ડની પરીક્ષામાં કેવીરીતે તૈયારી કરવી તે બાબતે એક્શન પ્લાન પણ રજૂ કર્યો હતો, જે વિધાર્થીને પરીક્ષામાં ઉતીર્ણ થવા મદદરૂપ થશે તેવી આશા વ્યક્ત કરી હતી. સેમિનારમાં ધોરણ 10 ને 12 ના અંદાજે 180 થી વધુ બાળકો એ હાજરી આપી હતી.

Read More

AMA (Ahmedabad Mangement Association) ખાતે આશ્કા યુથ ફાઉન્ડેશન દ્વારા તારીખ 11મી ફેબ્રુઆરી, રવિવાર ના રોજ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે તણાવમુક્ત રહીને પરિક્ષા આપી શકાય તે માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, આજના યુવા વર્ગને વિકસિત ભારતની કલ્પનામાં જોડવા Export- Import વ્યવસાય સાથે જોડાયેલ શ્રી ધવલભાઈ શાહ , C.A, C.S, Management ગુરુ શ્રી હેમલભાઈ , Startup India ક્ષેત્રે કાર્યરત શ્રી શુભમ સુરતી , Personality Development ક્ષેત્ર શ્રી સૂર્યવંશી સાહેબ હાજર રહ્યા હતા. સૌ અગ્રણીઓ સાથે મળીને વિકસિત ભારતની કલ્પનાને પુરું કરવા અને દેશના યુવાનોનો દરેક પથ દિવ્યપથ, વિજયપથ અને ગૌરવપથ બની રહે તે માટેની ઉમદા સમજ આપી હતી. આ સાથે આશ્કા યુથ ફાઉન્ડેશનના સંચાલક શ્રી અલ્પેશભાઈ ઠક્કર દ્વારા બોર્ડના વિધાર્થીઑ એ અવાવનારા સમયમાં આવતી બોર્ડની પરીક્ષામાં કેવીરીતે તૈયારી કરવી તે બાબતે એક્શન પ્લાન પણ રજૂ કર્યો હતો, જે વિધાર્થીને પરીક્ષામાં ઉતીર્ણ થવા મદદરૂપ થશે તેવી આશા વ્યક્ત કરી હતી. સેમિનારમાં ધોરણ 10 ને 12 ના અંદાજે 180 થી વધુ બાળકો એ હાજરી આપી હતી.

Read More

સ્માર્ટ હેડફોન બનાવતી અમદાવાદની વીહિયર સંસ્થા શાર્ક ટેન્ક ઇન્ડિયામાં ઝળકી

અમદાવાદ:  શાર્ક ટેન્ક ઇન્ડિયા શો નવા સ્ટાર્ટ- અપ્સ અને નવી પ્રતિભાઓને બહાર લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને ઘણાં લોકોને શાર્કસના સપોર્ટથી બિઝનેસમાં આગળ વધવા માટે માર્ગદર્શન મળી રહે છે. અમદાવાદની સંસ્થા વીહિયર કે જેઓ વર્લ્ડના પ્રથમ સ્માર્ટ હેડફોન બનાવે છે તેઓ તાજેતરમાં જ શાર્ક ટેન્ક ઇન્ડિયાના એપિસોડમાં ઝળક્યા હતા. શાર્ક ટેન્કમાં તેઓએ તેમની બંને…

Read More

ટીડબલ્યુડબલ્યુઓ બીએસએનએલ દ્વારા “ઉત્કર્ષ મેળા 2024″નું આયોજન કરાશે

•       3 ફેબ્રુઆરીના રોજ બપોરે 12 કલાકેથી રાત્રીના 10 કલાક સુધી પી & ટી ઓફિસર્સ કોલોની, સેટેલાઇટ, અમદાવાદ ખાતે આયોજન ટેલિકોમ વુમેન વેલ્ફેર ઓર્ગેનાઇઝેશન(TWWO) એ મહિલા સશક્તિકરણ માટે કામ કરતી બિન-લાભકારી સંસ્થા છે. ઉત્કર્ષ મેળાનું આયોજન ટીડબલ્યુડબલ્યુઓ બીએસએનએલ, ગુજરાત દ્વારા મહિલાઓના ઉત્થાન અને બીએસએનએલ  ઉત્પાદનોને પ્રમોટ કરીને, વિક્રેતાઓને તેમની પ્રોડક્ટ્સ અને સેવાઓનું પ્રદર્શન કરવા માટે…

Read More