શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડાયાબિટીસ ના દર્દીઓની સારવાર માટે નવીનત્તમ હાઈબ્રિડ મોડલ “ડિફિટ  ડાયાબિટીઝ” લોન્ચ કરાયું અને એક્સપર્ટ ટૉકનું પણ આયોજન કરાયું

અમદાવાદ : અમદાવાદમાં શ્યામા પ્રસાદ મુખર્જી હોલ, વસ્ત્રાલ ખાતે શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડાયાબિટીસ ના દર્દીઓની સારવાર માટે નવીનત્તમ હાઈબ્રિડ મોડલ “ડિફિટ  ડાયાબિટીઝ” લોન્ચ કરાયું અને એક્સપર્ટ ટૉકનું પણ આયોજન કરાયું હતું. શિવમ ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્યથી સમાજ અને દેશમાં ઘરે ઘરે જોવા મળતો ડાયાબિટીસ અને તેની લગતી સમસ્યાઓનો એક જ પ્લેટફોર્મ પર સંપૂર્ણ નિદાન તથા…

Read More

જ્વેલરી વર્લ્ડ 2025નું અમદાવાદમાં સફળ આયોજન

અમદાવાદ, 11 જુલાઈ 2025 – અમદાવાદ શહેરે એક ભવ્ય અને કલાત્મક જ્વેલરી એક્ઝિબિશન ‘જ્વેલરી વર્લ્ડ 2025’નું સફળ આયોજન કરીને દાગીનાંના જગતમાં પોતાની આગવી ઓળખ વધુ મજબૂત બનાવી છે. 11 થી 13 જુલાઈ 2025 દરમિયાન YMCA ક્લબ ખાતે યોજાયેલા આ પ્રદર્શનનો દિવ્ય અનુભવ શહેરના તથા દેશભરના મુલાકાતીઓને મળ્યો હતો. જ્વેલર્સ એસોસિએશન ઓફ અમદાવાદ (JAA)ના સહયોગથી આયોજિત…

Read More

સેવ અર્થ મિશન ગ્લોબલ વિઝનનું અનાવરણ કરે છે – ઓગસ્ટ 2025 થી 60+ દેશોમાં વિશ્વનું સૌથી મોટું વૃક્ષારોપણ અભિયાન

અમદાવાદ, ભારત | 3 જુલાઈ 2025 -ગિફ્ટ સિટી ક્લબ, અમદાવાદ ખાતે આયોજિત એક ઐતિહાસિક અને અભૂતપૂર્વ કાર્યક્રમમાં, સેવ અર્થ મિશન – વિશ્વની સૌથી ઝડપથી વિકસતી પર્યાવરણીય ચળવળ – એ તેના ‘ગ્લોબલ વિઝન’ અભિયાનનું ઔપચારિક રીતે અનાવરણ કર્યું. આ વિઝનનો મુખ્ય ઉદ્દેશ્ય છે: ઓગસ્ટ 2025 થી 60+ દેશોમાં એકસાથે હાથ ધરવામાં આવનાર સૌથી મોટું વૃક્ષારોપણ અભિયાન….

Read More

સેવ અર્થ મિશનનો ‘ગ્લોબલ વિઝન અનાવરણ’ કાર્યક્રમ 3 જુલાઈના રોજ યોજાશે

એક કલાકમાં પાંચ લાખ વૃક્ષો વાવવાના ગિનિસ બુક રેકોર્ડ બાદ, પૃથ્વી બચાવો મિશન 2040 સુધીમાં 30 અબજ વૃક્ષો વાવવાનું લક્ષ્ય રાખે છે અમદાવાદ. એક પેડ મા કે નામ અભિયાન હેઠળ માત્ર એક કલાકમાં પાંચ લાખથી વધુ વૃક્ષો વાવીને, સેવ અર્થ મિશને આબોહવા પરિવર્તન સામે એક ઐતિહાસિક પગલું ભર્યું છે અને વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. આ…

Read More

અવ્વલ સ્વરોજગાર યોજના: 25 જરૂરિયાતમંદોને મળશે ઈ-રીક્ષા – અરજીની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર”

અવ્વલ ફાઉન્ડેશન દ્વારા અવ્વલ સ્વરોજગાર યોજના કાર્યક્રમ હેઠળ સંસ્થા એ જરૂરિયાતમંદ ખાસ કરી ને મહિલા તેમજ દિવ્યાંગો માટે રોજગારી મળી રહે તેવું આયોજન કર્યું છે. અવ્વલ સ્વરોજગાર યોજના ના પેહલા કાર્યક્રમ મુજબ  નવેમ્બર 15 તારીખ ની આસપાસ 25 ઈ-રીક્ષા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. કોઈપણ નાત-જાત ના ભેદભાવ વગર કોઈ પણ જરૂરિયાતમંદ આ ઈ-રીક્ષા લેવા…

Read More

એએમએ અને શશી થરૂર વચ્ચે અસરકારક ભાષા અને રાજનીતિક કુશળતા પર ચર્ચા

Ahmedabad:અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા ડો. શશી થરૂર, જેઓ તિરુવનંતપુરમના માનનીય સંસદ સભ્ય અને સંસદીય સ્થાયી સમિતિ (વિદેશી બાબતો) ના અધ્યક્ષ છે, તેમની સાથે “ડિક્શન, ડિપ્લોમસી અને ડિસ્ક્રિશન” વિષય પર એક વિશેષ વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. એએમએના માનદ સચિવ, શ્રી મોહલ સારાભાઈએ ડો. શશિ થરૂરનો પરિચય આપતા જણાવ્યું હતું કે ” ડિપ્લોમસી ડિક્શન (ભાષા)…

Read More

બડોદરા ગ્રામ પંચાયત ચૂંટણી ખાતે રીનાબા પુષ્પરાજસિંહ ઝાલાની ભવ્ય જીત

બડોદરા, જૂન 2025 :- અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં બડોદરા ગ્રામ પંચાયતની ચૂંટણીનું આયોજન તારીખ 22.06.25ના રોજ કરવામાં આવેલ હતું. તારીખ 25.06.25ના રોજ તેનું પરિણામ આવતા રીનાબા પુષ્પરાજસિંહ  ઝાલા ની ભવ્ય જીત થઇ હતી. ગ્રામજનો દ્વારા રીનાબાની આગેવાની હેઠળ ગામના વિકાસ માટે આશા વ્યક્ત કરવામાં આવી છે. રીનાબા ઝાલાએ ચૂંટણી જીત્યા બાદ જણાવ્યું હતું કે તેઓ…

Read More

અષાઢી બીજના દિવસે અડાલજ ખાતે ભગવાન જગન્નાથની સ્થયાત્રા નીકળશે

જગન્નાથ મંદિર અને રથયાત્રા (અડાલજ) વિશે સંક્ષિપ્ત માહિતી અડાલજ, ગાંધીનગર ખાતે શશન મંદિર નજીક આવેલું ICARC (શ્રી જગન્નાથ કલ્ચરલ એકેડેમી એન્ડ રિસર્ચ સેન્ટર) ઓડિશા અને ગુજરાત વચ્ચે સાંસ્કૃતિક સેતુ બનાવવાના ઉદ્દેશ્ય સાથે સ્થાપિત થયેલ છે. આ સંકુલમાં આવેલું જગન્નાથ મંદિર પુરી જગન્નાથ મંદિરની રીતે બાંધવામાં આવ્યું છે, જે પુરી જગન્નાથ મંદિરના તમામ રીત-રિવાજોનું પાલન કરે…

Read More

વર્લ્ડ એન્વાયર્મેન્ટ ડે પર “ગ્રીન ઈનિશિએટિવ” : કૌશિક આઉટડોર્સ દ્વારા ગુજરાતના વિવિધ શહેરોમાં 7000+ છોડ વિતરણ કરાયું

Gujarat -દર વર્ષે 5 જૂને વર્લ્ડ એન્વાયર્મેન્ટ ડે ઉજવવામાં આવે છે, જે પર્યાવરણીય સંરક્ષણ વિશે વૈશ્વિક જાગૃતિ લાવવા અને પર્યાવરણીય મુદ્દાઓ પર લોકોને પ્રોત્સાહિત કરવા માટેનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ છે.  આ ગ્રીન ઇનિશિએટિવના ભાગરૂપે ગુજરાતની અગ્રણી આઉટડોર મીડિયા કંપની કૌશિક આઉટડોર્સે અમદાવાદ, મહેસાણા, વડોદરા ,ભાવનગર સહીત ગુજરાતના અન્ય શહેરોમાં 7000 થી વધુ  “છોડ વિતરણ”…

Read More

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ રાષ્ટ્રવ્યાપી HPV-કેન્સર સંબંધિતજનજાગૃતિ અભિયાન શરૂ કર્યું

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ રાષ્ટ્રવ્યાપી HPV-કેન્સર સંબંધિત જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું રાષ્ટ્રીય, 31 મે, 2025: સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII)ના નેતૃત્વ હેઠળ, જાહેર આરોગ્યની રાષ્ટ્રવ્યાપી પહેલના ભાગ રૂપે, આજે અમદાવાદમાં “કોન્કર HPV અને કેન્સર કોન્ક્લેવ 2025″ (HPV અને કેન્સર પર જીત મેળળવા માટેની ખાનગી સભા 2025) શરૂ કરવામાં આવી હતી. ભારત હજી પણ HPV સંબંધિત…

Read More