“માં ઇવેન્ટ મેનેજમેન્ટ અને હરિ ઓમ કન્સલ્ટન્સી લાવશે આ નવરાત્રિએ જીગ્નેશ કવિરાજ સાથે ગરબાની રમઝટ”

વકીલ બ્રિજ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં એસપી રિંગ રોડ, બોપલ ખાતે નવરાત્રિ દરમિયાન આશરે 1,50,000નો ફૂટફોલ રહેશે અમદાવાદ : નવરાત્રિની ધૂન અને ગરબાનું નામ સાંભળતા જ ગુજરાતીઓના હૈયા ધબકવા માંડે છે. આ વર્ષે નવરાત્રિ વધુ રંગીન, વધુ ભવ્ય અને વધુ અનોખી બનવા જઈ રહી છે. શહેરના જાણીતા આયોજક માં ઇવેન્ટ મેનેજમેન્ટ અને હરિ ઓમ કન્સલ્ટન્સી દ્વારા…

Read More

યોનેક્સ-સનરાઇઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025 સફળતાપૂર્વક પૂર્ણ

અમદાવાદ,  ઓગસ્ટ: બ્લેક એન્ડ વન સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના સંચાલન હેઠળ અને યોનેક્સ-સનરાઇઝના સહયોગથી આયોજિત *ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025* સફળતાપૂર્વક પૂર્ણ થઈ. આ ટુર્નામેન્ટ 19 ઓગસ્ટથી 24 ઓગસ્ટ, 2025 સુધી *બ્લેક એન્ડ વન બેડમિન્ટન એકેડેમી* ખાતે યોજાઇ હતી અને રાજ્યભરના કુલ 448 ખેલાડીઓએ* ભાગ લીધો હતો.ચેમ્પિયનશિપમાં *અંડર 13, અંડર 15 અને અંડર 17* વય કેટેગરીમાં *સિંગલ્સ…

Read More

“શિક્ષાપત્રી જનકલ્યાણ અભિયાન ગુજરાત યાત્રા” : વ્યસનમુક્તિ, મોબાઇલ એડિક્શન તથા ઑનલાઇન ગેમિંગ જેવી ગંભીર સમસ્યાઓ પ્રત્યે જાગૃતિ લાવવા માટેની પહેલ

અમદાવાદ : સૌરભ રાજ્યગુરૂના સંચાલનમાં “શિક્ષાપત્રી જનકલ્યાણ અભિયાન ગુજરાત યાત્રા” શરૂ કરવામાં આવી છે કે જે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા આયોજિત છે. આ અભિયાન અંતર્ગત “નશાને નકારો, જીવનને સ્વીકારો” સંદેશને લોકો સુધી પહોંચાડવા માટે  8 મિનિટનું સ્ટ્રીટ પ્લે(રંગભૂમિ રજૂઆત) તૈયાર કરવામાં આવ્યું છે. 4 ઓગસ્ટથી તેમની આ ગુજરાત યાત્રાનો પ્રારંભ થયો છે અને…

Read More

રોહન સુધીર ચૌધરીની એજે એન્ટરટેઇનમેન્ટના નવા સીઈઓ તરીકે નિયુક્તિ

એજે એન્ટરટેઇનમેન્ટે તાજેતરમાં રોહન સુધીર ચૌધરીની નવા ચીફ એક્ઝેક્યુટીવ ઓફિસર (CEO) તરીકે નિમણૂક કરી છે. તેમની નિમણૂક સાથે કંપની વિકાસ, ક્રિએટિવિટી અને સમાનતાના નવા અધ્યાયમાં પ્રવેશી રહી છે. રોહનનું એજે એન્ટરટેઈનમેન્ટ માટેનું વિઝન તેને એક એવા પ્લેટફોર્મમાં રૂપાંતરિત કરવાનું છે જે ફક્ત મનોરંજન જ નહીં પણ પ્રેરણા પણ આપે. ભારતમાં સ્ટોરી ટેલિંગની સમૃદ્ધ સંસ્કૃતિ છે,…

Read More

ભારતનું પ્લાસ્ટિક ક્ષેત્રે ગ્લોબલ લીડર બનવાનું મિશન: નિકાસમાં 4 ગણી વૃદ્ધિનું લક્ષ્ય

• $1.3 ટ્રિલિયનના વૈશ્વિક પ્લાસ્ટિક બજારમાં ભારતનો હિસ્સો માત્ર $12.5 બિલિયન• આગામી ત્રણ વર્ષમાં નિકાસમાં ચારગણી વૃદ્ધિનું લક્ષ્ય• 50,000થી વધુ એમએસએમઈ, 46 લાખ નોકરીઓ અને 125 દેશોમાં નિકાસ – ભારતની શક્તિ• અમદાવાદ અને મુંબઈમાં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ; ‘પ્લાસ્ટીવર્લ્ડ’ એક્ઝિબિશન વૈશ્વિક દ્વાર ખોલશે અમદાવાદ: ભારત વૈશ્વિક પ્લાસ્ટિક વેપારમાં નિર્ણાયક છલાંગ લગાવવા માટે તૈયાર છે. “મેક ઇન ઇન્ડિયા,…

Read More

અનલિમિટેડ ઉન્નતિ અને આઈ કેન આઈ વીલ ફાઉન્ડેશન દ્વારા “બિલ્ડ ઇન્ડિયા” મિશનને પ્રોત્સાહન આપવા ઈન્ફોર્મેટિવ સેશનનું આયોજન કરાયું

અનલિમિટેડ ઉન્નતિ અને આઈ કેન આઈ વીલ ફાઉન્ડેશન  “બિલ્ડ ઇન્ડિયા” મિશનને પ્રોત્સાહન આપવા માટે કાર્યો કરે છે. તેઓ બિઝનેસ ઓનર્સને પરિવર્તન માટે તાલીમ આપે છે. આ માટે બિઝનેસ કોચ શ્યામ તનેજાના નેતૃત્વમાં તેમણે વિવિધ પ્રોગ્રામ પર કામ કરી રહ્યાં છે જેમાં, ઈ-પેડ, આઈ- લીડ સંગત, વી લીડ, લી-મા વગેરેનો સમાવેશ થાય છે. આ માટે દર…

Read More

“અમદાવાદમાં ગરબા પ્રેમીઓ માટે ‘ધ નવરાત્રી સોશિયલ’દ્વારા ખાસ ગરબા વર્કશોપ અને માહિતી પ્લેટફોર્મનું લોન્ચ”

અમદાવાદના ગરબા પ્રેમીઓ માટે આ નવરાત્રી ખાસ બની રહી છે. શહેરમાં પ્રથમવાર લોન્ચ થયું છે “ધ નવરાત્રી સોશિયલ” – એક એવી અનોખી કોમ્યુનિટી, જે નવરાત્રીના નવ દિવસોને વધુ યાદગાર, માહિતીસભર અને રંગીન બનાવશે.આ કોમ્યુનિટીનો હેતુ અમદાવાદના તમામ ગરબા રસિકોને એક ડિજિટલ અને સામાજિક પ્લેટફોર્મ પર જોડવાનો છે, જ્યાં તેઓ ગરબા સંબંધિત દરેક માહિતી એક જ…

Read More

રિયલ અને રોયલ નવરાત્રિ એકસાથે : અમદાવાદમાં આર. એમ. પટેલ ફાર્મ ખાતે “માવડીનાં ગરબા”

અમદાવાદ : નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે, ગરબા રસિકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  નવરાત્રિની ઉજવણીને નવા અંદાજમાં જીવંત બનાવવા માટે અમદાવાદમાં પ્રથમવાર ભવ્ય માવડીનાં ગરબાનું આયોજન આર. એમ. પટેલ ફાર્મ, એસ. જી. હાઈવે  ખાતે થવા જઈ રહ્યું છે. આ ગરબા પ્રીમિયમ લોકેશન અને પ્રીમિયમ ક્રાઉડ સાથે વિશાળ સ્પેસ, ટ્રેડિશનલ અને…

Read More

તત્વ પ્રોજેક્ટ્સ દ્વારા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી

અમદાવાદ, 15મી ઓગસ્ટ: તત્વ પ્રોજેક્ટ્સ દ્વારા આ વર્ષે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કામ ચાલી રહેલ કન્સ્ટ્રક્શન સાઈટ પર અનોખી રીતે કરવામાં આવી. સામાન્ય રીતે આ કાર્યક્રમ માત્ર કચેરીઓ કે શાળાઓમાં જ જોવા મળે છે, પરંતુ તત્વ પ્રોજેક્ટ્સ એ આ વર્ષે તેમની સાથે જોડાયેલા શ્રમિક ભાઈ–બહેનો સાથે તિરંગો ફરકાવીને એક વિશિષ્ટ સંદેશ આપ્યો કે રાષ્ટ્ર નિર્માણમાં શ્રમિકોનું…

Read More

અમદાવાદમાં દેવી ક્રોપસાયન્સ પ્રા. લિ.ની ડીલર મીટિંગ સફળતા પૂર્વક પૂર્ણ

અમદાવાદ, 10 ઓગસ્ટ, 2025 – કૃષિ ક્ષેત્રમાં અગ્રણી કંપની દેવી ક્રોપસાયન્સ પ્રા. લિ. દ્વારા અમદાવાદના હોટેલ પ્રાઇડ પ્લાઝામાં ભવ્ય ડીલર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત સહિત વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ડીલરો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કંપનીના વાઇસ પ્રેસિડન્ટ (માર્કેટિંગ) શ્રી એસ.પી. દેશમુખ તથા વિશિષ્ટ અતિથિ…

Read More