ગરબાનો થનગનાટ શરૂ: “રાતલડી”- ધ મંડલી ગરબામાં ઢોલના તાલે અને શરણાઈના સૂરે ગરબાની રમઝટ

નવરાત્રિ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ લોકોમાં ગરબા અને દાંડિયા રાત્રીનો ઉત્સાહ વધી રહ્યો છે. આ વર્ષે,  અવેઈટેડ “રાતલડી- ધ મંડળી ગરબા” ફરી એકવાર જાદુ વિખેરવા માટે તૈયાર છે, જે પરંપરા, સંગીત અને નૃત્યનું સંપૂર્ણ મિશ્રણ પ્રદાન કરે છે જે ગરબા રસિકોને મોહિત કરશે. “રાતલડી”- ધ મંડલી ગરબામાં નરેશ બારોટ &ટીમ ઢોલના…

Read More

કારકિર્દીનું ઘડતર : અમદાવાદમાં “ફ્યુચર વર્ક રેડીનેસ અને સસ્ટેનેબલ કરિયર” પર સેમિનાર યોજાયો

•              અદ્યતન એજ્યુકેશન મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે આકર્ષક તક અમદાવાદ : ફોરેન એજ્યુકેશન મેળવવાનું હવે બન્યું સરળ વિદેશ જવાનું સ્વપ્ન સાકાર કરવામાં મદદરૂપ થશે કરિયર ક્રાફ્ટ ઓવરસીઝ પ્રાઇવેટ લિમિટેડ. વિદ્યાર્થી વિદેશમાં એજ્યુકેશન સરળતાથી મેળવી શકે  અને વિદ્યાર્થી પોતાને મનગમતા ક્ષેત્રમાં ઉચ્ચ કારકિર્દી બનાવી શકે  તે માટે કરિયર ક્રાફ્ટ ઓવરસીઝ  પ્રાઇવેટ લિમિટેડ અને એમ્પ્લોયબિલિટી.લાઈફ સાથે મળીને…

Read More

ભારતની આઈટી ક્રાંતિની મહાગાથા દર્શાવતા પુસ્તક “ધ મેવરિક ઈફેક્ટ”નું અમદાવાદ ખાતે વિમોચન

અમદાવાદ: 14મી સપ્ટેમ્બર, 2024ના રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોશિએશન ખાતે પ્રખ્યાત લેખક શ્રી હરીશ મહેતાના પુસ્તક “મેવરિક ઈફેક્ટ” ના ગુજરાતી વર્ઝનનું  વિમોચન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે શ્રી હરીશ મહેતા ધ મેવેરિક ઇફેક્ટ: ધ ઇનસાઇડ સ્ટોરી ઓફ ઇન્ડિયાઝ આઇટી રિવોલ્યુશનના લેખક, દેવાંગ મહેતા ફાઉન્ડેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી, ઓનવર્ડ ટેક્નોલોજીસ લિમિટેડના સ્થાપક અને  નાસકોમ (NASSCOM)ના ફાઉન્ડિંગ…

Read More

ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા મહિલા સશક્તિકરણ અને સલામતી જાગૃતિ ઝુંબેશ શરૂ કરવામાં આવી

અમદાવાદ, 08 સપ્ટેમ્બર, 2024 : મહિલા સશક્તિકરણ અને સામાજિક કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદ ની સંસ્થા ડ્રીમ ફાઉન્ડેશને રવિવારે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે મહિલા સશક્તિકરણ અને સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં 25 સ્વયંસેવકોએ ભાગ લીધો હતો, જેમણે જાહેર જગ્યાઓ પર મહિલાઓના અધિકારો અને સલામતી માટે ઉત્સાહપૂર્વક હિમાયત કરી હતી. આ ઝુંબેશનો હેતુ મહિલાઓની…

Read More

બાળકોની સલામતી અને સમુદાયની સુખાકારી માટે અગ્રણી રીતે કામ કરતું “વી કેર ઈન્ડિયા ફાઉન્ડેશન”

વી કેર ઇન્ડિયા ફાઉન્ડેશનની સ્થાપના 2013 માં ભારતમાં જીવનના વિવિધ ક્ષેત્રોમાં સમુદાય વિકાસ માટેના વિઝન સાથે કરવામાં આવી હતી. વી કેર ઈન્ડિયા ફાઉન્ડેશન બાળકોની સલામતી અને સુખાકારી માટે અથાગ રીતે કામ કરી રહ્યું છે. ટેક્નોલોજી, વિજ્ઞાન કે અર્થશાસ્ત્રની દૃષ્ટિએ ભારત એક એવું રાષ્ટ્ર છે જે ઝડપી પ્રગતિ કરી રહ્યું છે, પરંતુ તે ગતિએ, આરોગ્ય, પર્યાવરણ,…

Read More

PNB MetLife ડિસ્ટ્રિબ્યુશન, સ્ટ્રેટેજીમાં મુખ્ય હોદ્દા માટે નિમણૂકોની જાહેરાત કરે છે

ઓગસ્ટ 21, 2024: PNB MetLife, ભારતની અગ્રણી જીવન વીમા કંપનીઓમાંની એક, તેના મુખ્ય નેતૃત્વના હોદ્દા પર નિમણૂકોની જાહેરાત કરી છે, તેની ક્ષમતાઓને મજબૂત બનાવશે અને ગ્રાહકો અને ભાગીદારો પર કંપનીનું ધ્યાન કેન્દ્રિત કરશે. સુદીપ પીબી કંપનીમાં ચીફ ડિસ્ટ્રિબ્યુશન ઓફિસર – પ્રોપ્રાઇટરશિપ (એજન્સી અને પીએસએફ) અને પીએનબીનું પદ સંભાળશે. તે એજન્સીના વિકસતા વ્યવસાયનું નેતૃત્વ કરતી વખતે…

Read More

દ્વારકેશ ઇવેન્ટ, સિદ્ધિ વિનાયક અને એમજે ઇવેન્ટ્સ દ્વારા અમદાવાદમાં “ગરબા કાર્નિવલ 2024” યોજાશે

•       સુપ્રસિદ્ધ સિંગર કિંજલ દવે પ્રિ- નવરાત્રિ  સેલિબ્રેશનમાં ગરબાની રમઝટ બોલાવશે અમદાવાદ : ગરબાનું નામ સાંભળતા જ દરેક ગુજરાતી અને અમદાવાદીઓના પગ થનગનવા લાગે છે. નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો બાકી ત્યારે બધા આયોજકો નવરાત્રિની તૈયારીઓમાં લાગી ગયા છે. પ્રખ્યાત એવા  સિદ્ધિ વિનાયક, એમજે ઇવેન્ટ્સ, અને દ્વારકેશ ઇવેન્ટ દ્વારા અમદાવાદમાં  ગરબા કાર્નિવલનું આયોજન કરવામાં આવશે…..

Read More

આશિમા ટાવર, વસ્ત્રાપુર ખાતે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી

આશિમા ટાવર, વસ્ત્રાપુરના રહીશો દ્વારા 78માં સ્વાતંત્ર્ય દિનની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી હતી. ધ્વજ વંદન કાર્યક્રમથી શરુઆત કરીને બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, સિંગિંગ, વેશભૂષા સ્પર્ધા, કેરમ તેમજ ચેસની રમત સ્પર્ધાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ કાર્યક્રમોના આયોજનની સાથે સાથે ચેરમેન શ્રી નવનીત નાગ દ્વારા યુનિટી ઇઝ અ પાવરનો સંદેશ પાઠવવામાં આવ્યો. કાર્યક્રમમાં ભાગ લેનાર સૌ કોઇને આશ્વાસન…

Read More

ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા સેલ્ફ ડિફેન્સ સેમિનારનું આયોજન

અમદાવાદના નિકોલ વિસ્તારમા આવેલ સૃષ્ટિ વિદ્યાવિહાર શાળામાં ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ટરનેશનલ વુશુ ચેમ્પિયન અને સેલ્ફ-ડિફેન્સ નિષ્ણાત અમનદીપ સિંઘ ગોત્રા દ્વારા મહિલા સ્વ-રક્ષણ અને સલામતી પર તાલીમ આપવામાં આવી હતીજેમાં 60થી વધુ  વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો અને વિવિધ રક્ષણાત્મક તકનીકો શીખી હતી. સેમિનારમાં અમનદીપ સિંઘ ગોત્રા અને તેમની ટીમે…

Read More

ડૉ. મિતાલી નાગ (આર્ક ઇવેન્ટ્સ) દ્વારા મોહમ્મદ રફી સાહેબની ૩૧ જુલાઇએ મરણતિથિ નિમીત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું

ભારત ના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મહાન ગાયક કલાકાર મોહમ્મદ રફી સાહેબની ૩૧ જુલાઇએ મરણતિથિ આવી રહી છે તેથી રફી સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા શહેરની ગણ્યામાન્ય વર્સેટાઇલ સિંગર ડૉ. મિતાલી નાગ (આર્ક ઇવેન્ટ્સ)એ ભવ્ય શ્રદ્ધાંજલિ સંગીત કાર્યક્રમનું આયોજન અમદાવાદમાં કર્યું હતું, જેમાં તેમને જાણીતા ગાયક ચિરાગ દેસાઇ એ સાથ આપ્યો હતો જેમાં બન્નેએ મળી ને રફી…

Read More