ગુજરાત પ્રજાપતિ સમાજનો “શતાબ્દી મહોત્સવ” 13 એપ્રિલ – રવિવારના રોજ શ્રી ભાગવત વિધાપીઠ, સોલા, અમદાવાદ ખાતે  યોજાશે

Ahmedabad: ગુજરાત પ્રજાપતિ સમાજ 100 વર્ષ જૂની ગુજરાતની એકમાત્ર સંસ્થા છે. આ શતાબ્દી વર્ષ હોવાથી સંસ્થાએ આ વર્ષ દરમિયાન અનેકવિધ કાર્યક્રમો જેવા કે સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, રમત ગમત અને મહિલા સશક્તિકરણના અનેક કાર્યક્રમો ઉત્સાહભેર યોજ્યા છે. તારીખ 13 એપ્રિલ 2025, રવિવારના રોજ  શ્રી ભાગવત વિધાપીઠ, સોલા, અમદાવાદ ખાતે યોજાશે. આ સંસ્થામાં 450 વિદ્યાર્થીઓને સમાવતું કુમાર…

Read More

બાળકોમાં આત્મવિશ્વાસ અને કુદરત સાથે જોડાણ વધારતા સાહસિક શિક્ષિકા અર્પિતા ત્રિવેદીની અનોખી પહેલ”

અમદાવાદના સાહસિક શિક્ષિકા અર્પિતા ત્રિવેદી સાહસવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે “એડવેન્ચર કેમ્પ”નું આયોજન કરાય છે Ahmedabad -11th April,2025 -અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતાં અર્પિતા ત્રિવેદી છેલ્લાં લગભગ બે દાયકાથી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે. આ સાથે જ તેઓ બાળકોમાં સાહસવૃત્તિ વધે અને તેઓ પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને કુદરતી વાતાવરણ તથા પર્યાવરણને જોવે, સમજે અને  માણે, તે હેતુથી …

Read More

શહેરની જાણીતી સામાજિક સંસ્થા ડ્રીમ ફાઉન્ડેશનના વાર્ષિક સમારોહની ઉજવણી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે કરવામાં આવી

શહેરની જાણીતી સામાજિક સંસ્થા ડ્રીમ ફાઉન્ડેશનના વાર્ષિક સમારોહની ઉજવણી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે કરવામાં આવી હતી. આ સમારોહમાં વિવિધ અગ્રણી સંસ્થાઓના સંસ્થાપકો અને કાર્યકરોની ઉપસ્થિતિથી કાર્યક્રમને સામાજિક એક્તાથી જોડી દીધું હતુ. ડ્રીમ ફાઉન્ડેશનના વાર્ષિક સમારોહમાં સામાજિક ક્ષેત્રે જાણાતા યુએસએ સ્થિત શ્રી બિપીનભાઈ પટેલ, બાયડ સ્થિત જય અંબે મંદબુદ્ધિ મહિલા આશ્રમના પ્રમુખ શ્રી  અશોકભાઈ જૈન તેમજ…

Read More

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની આજરોજ અમદાવાદ ખાતે યોજાયેલ સામાન્ય સભામાં ગુજરાતના પ્રમુખ તરીકે બ્રહ્મ સમાજના પીઢ આગેવાન શ્રી શૈલેષ ઠાકરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 35 વર્ષથી શ્રી શૈલેષ ઠાકર જિલ્લા અને પ્રદેશ કક્ષાએ સતત કાર્યરત રહી સમાજની કામગીરી કરતા આવ્યા છે. સરળ, નિખાલસ અને પરગજુ સ્વભાવ ધરાવતા શ્રી શૈલેષ ઠાકર ની બ્રહ્મ સમાજના ગુજરાતના પ્રમુખ તરીકે વરણી થતા સમગ્ર ગુજરાત ઉપરાંત પંચમહાલ, મહીસાગર સહિત મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં રહેતા બ્રાહ્મણ સમાજમાં આનંદની લાગણી હોય તે…

Read More

રામનવમી નિમિતે માનસ સત્સંગ ટ્રસ્ટ દ્વારા સંગીતમય સુન્દરકાંડ પાઠ નું સફળ આયોજન

અમદાવાદ, 6 એપ્રિલ 2025: માનસ સત્સંગ ટ્રસ્ટ દ્વારા શ્રી કામનાથ મહાદેવ મંદિર, નવરંગપુરા, અમદાવાદ ખાતે સંગીતમય સુન્દરકાંડ પાઠ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ રામ નવમી નિમિત્તે વિશેષ રીતે યોજાયો હતો, જેમાં ભક્તિભાવથી ઓતપ્રોત ભક્તોએ ભાગ લીધો. શ્રી ધવલકુમાર ના માર્ગદર્શન હેઠળ આ પાઠનો આરંભ સવારે  ૯:૩૦ થી ૧૨:૦૦ કલાકે થયો અને ભક્તિસંગીત…

Read More

સિંધી પરિવાર ગ્રુપ (SPG) દ્વારા એકતા અને ભક્તિનું પ્રદર્શન કરતી ભવ્ય ચેટી ચાંદ ઉજવણી કરાઇ

સિંધી સમુદાયે તેમના પૂજ્ય દેવતા, ભગવાન ઝુલેલાલના શુભ જન્મદિવસ, ચેટી ચાંદની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને એકતા સાથે કરી હતી. સિંધી પરિવાર ગ્રુપ (SPG) દ્વારા આયોજિત આ વર્ષની ઉજવણી નવી ઊંચાઈએ પહોંચી, જે એક શાનદાર કાર રેલી શોભા યાત્રામાં પરિણમી હતી. ચેટી ચાંદ, જેને સિંધી નવા વર્ષ તરીકે પણ ઉજવવામાં આવે છે, તે જળ તત્વના…

Read More

ફોર ફ્રેન્ડ્સ દ્વારા યુનિક ફેશન એક્ઝિબિશન

અમદાવાદ :- અમદાવાદ સ્થિત ચાર બેસ્ટ ફ્રેન્ડ્સ મહિલાઓએ એક અનોખું એક્ઝિબિશન ક્યુરેટ કરવાનો નિર્ણય લીધો, જે યુવા ઉદ્યોગસાધકો, નવી ઉભરતી ડિઝાઇનર્સ, વેચાણકર્તાઓ અને કારીગરોને બજારમાં તેમની સર્જનાત્મક કૃતિઓ અને ડિઝાઇન્સ પ્રદર્શિત કરવા માટે એક વ્યાવસાયિક પ્લેટફોર્મ આપશે. સાથે સાથે, આ પ્રદર્શન જનતાને વિશિષ્ટ પ્રોડક્ટ્સ ખરીદવાની તક પણ આપશે. આ ચાર બેસ્ટ ફ્રેન્ડ્સ જુદા-જુદા ક્ષેત્રોમાં નિષ્ણાત…

Read More

સમન્વય થિયેટર પ્રસ્તુત ગુજરાતી નાટક ‘બાપુજીની છેલ્લી ઇચ્છા’

અમદાવાદમાં  ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે ગુજરાતી નાટક ‘બાપુજીની છેલ્લી ઇચ્છા’ની પ્રસ્તુતિ થઈ. સમન્વય થિયેટર પ્રસ્તુત ગુજરાતી નાટક ‘બાપુજીની છેલ્લી ઇચ્છા’ આપણા મલકની માટીની સુગંધ રેલાવતું અને હસતું હસાવતું અસ્સલ ગુજરાતી નાટક છે. મરણ પથારીએ પડેલા વૃદ્ધ પિતાની છેલ્લી ઇચ્છા પૂરી કરવા માટે પરિવારના તમામ સભ્યો – તેની પત્ની, ત્રણ પુત્રો અને બે પુત્રવધુ, પોતા-પોતીઓ, બહેન-બનેવી,…

Read More

અમદાવાદમાં ફર્ટિલિટી કેરનું વિસ્તરણ: ઇન્દિરા આઈવીએફના નવા સેન્ટરનું નિકોલમાં ઉદ્ઘાટન

અમદાવાદ: ઇન્દિરા આઈવીએફે અમદાવાદના નિકોલમાં પોતાના નવા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. આ નવું સેન્ટર ખાસ કરીને તે દંપતિઓ અને વ્યક્તિઓ માટે ફર્ટિલિટી સંબંધિત વિશિષ્ટ સારવાર અને મેડિકલ કેર સેવાઓ પ્રદાન કરશે, જેમને માતા-પિતા બનવામાં સહાયની જરૂર છે. આ વિસ્તરણનો હેતુ ફર્ટિલિટી સોલ્યુશન ઇચ્છતા લોકોને આધુનિક સારવાર અને વ્યક્તિગત સહાય પ્રદાન કરીને પ્રજનન આરોગ્ય સેવાઓથી ના…

Read More

25 માર્ચના રોજ અમદાવાદમાં જામશે હાસ્યની ભરમાળ,  ટાફ ગ્રુપ દ્વારા કોમેડી શો “ફટાફટી”નું આયોજન

અમદાવાદ : ટાફ ગૃપએ એક નોન કોમર્શિયલ ગૃપ છે જેમાં જાણીતા ટ્રાવેલ, આર્ટ, ફેશન અને ફૂડ ક્ષેત્રના લોકો જોડાયેલા છે અને સમયાંતરે ટાફ ગૃપ દ્વારા અલગ અલગ પ્રવૃતિઓ થતી હોય છે. આ વખતે ટાફ ગ્રુપ દ્વારા 25મી માર્ચના રોજ રાત્રે 8-00 કલાકે અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલ ‘રંગત, ટી પોસ્ટ-દેશી કાફે’ ખાતે સ્ટેન્ડઅપ કોમેડી શો…

Read More