પદ્મશ્રી ડો.જગદિશ ત્રિવેદીના જીવન ચરિત્ર પર આધારિત અંગ્રેજી પુસ્તક “એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટોરી ઓફ એન ઓર્ડિનરી મેન” નું ભવ્ય વિમોચન યોજાશે

અમદાવાદ : ગુજરાતના ગૌરવ સમાન હાસ્યકલાકાર , લેખક, ચિંતક અને ઉમદા સમાજસેવક પદ્મશ્રી ડો. જગદિશ ત્રિવેદીના જીવન પર આધારિત અંગ્રેજી જીવનચરિત્ર “એક્સ્ટ્રાઓર્ડિનરી સ્ટોરી ઓફ એન ઓર્ડિનરી મેન”નું વિમોચન આગામી શનિવાર, તારીખ 10 મે, 2025ના રોજ સવારે 9:30 કલાકેથી  12-30 કલાક  સુધી અમદાવાદના પાલડી સ્થિત ટાગોર હોલ ખાતે ભવ્ય રીતે યોજાશે. આ પુસ્તકના લેખક પ્રસિદ્ધ પત્રકાર…

Read More

“દિલોં કી કહાની, બચ્ચોં કી ઝુબાની” હીલિંગ અને આશાની ઉજવણીઃ નારાયણા હોસ્પિટલ, અમદાવાદ દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન ખાતે ઈવેન્ટનું આયોજન

અમદાવાદ, 3જી મે, 2025: ભારતની અગ્રણી હેલ્થકેર સંસ્થામાંની એક નારાયણા હેલ્થનું એકમ નારાયણા હોસ્પિટલ, અમદાવાદ દ્વારા ‘‘દિલોં કી કહાની, બચ્ચોં કી ઝુબાની’’ થીમ સાથે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન ખાતે હૃદયસ્પર્શી અને પ્રભાવશાળી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ વિશેષ મહેમાનો, વરિષ્ઠ તબીબી વ્યાવસાયિકો, કોર્પોરેટ અગ્રણી, સામાજિક આગેવાનો અને પરિવારો સહિત 300થી વધુ લોકો…

Read More

રહસ્ય અને રોમાંચથી ભરેલી ફિલ્મ “સરપ્રાઈઝ”થી વત્સલ શેઠનો ગુજરાતી સિનેમામાં ડેબ્યૂ

ગુજરાત, એપ્રિલ 2025 : ગુજરાતી સિનેમામાં હવે વાર્તાઓમાં નવા જોનર અને નવા કન્ટેન્ટ એક્સપ્લોર થઈ રહ્યાં છે. કાંઈક નવા જ વિષય વસ્તુ સાથે સની દેસાઈ પ્રોડક્શન્સ અને રમાય એન્ટરટેઇનમેન્ટ લાવી રહ્યાં છે ફિલ્મ “સરપ્રાઈઝ”. સચિન બ્રહ્મભટ્ટના નિર્દેશન હેઠળ બનેલ આ ફિલ્મ થકી પ્રખ્યાત અભિનેતા વત્સલ શેઠ ગુજરાતી સિનેમામાં ડેબ્યૂ કરી રહ્યાં છે. વત્સલ શેઠ સાથે…

Read More

‘પસ્તી સે પઢાઈ તક’ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રીમ ફાઉન્ડેશનની ઘાટલોડિયામાં મેગા પસ્તી કલેક્શન ડ્રાઇવ

અમદાવાદઃ કોઈપણ બાળક આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે શહેરની જાણીતી સામાજિક સંસ્થા દ્વારા ‘પસ્તી સે પઢાઈ તક’ નામક વિશેષ પહેલ હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત રવિવારના રોજ અમદાવાદના ઘાટલોડિયા ખાતે આવેલા નિર્માણ ટાવર ખાતે મેગા પસ્તી કલેક્શન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતુ. ‘પસ્તી સે પઢાઈ…

Read More

“ધી ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિએશન દ્વારા શહીદ પ્રવાસીઓ માટે શ્રદ્ધાંજલિ અને રાષ્ટ્રીય એકતા પ્રતીક રૂપે માનવ સાંકળ”

કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામથી નજીક પર્યટન સ્થળ પર ખીણમાં મોટા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ ભારતીય પ્રવાસીના મૃત્યુ થયા. મૃતક ભારતીયોને શ્રદ્ધાંજલિ આપવાનો એક કાર્યક્રમ આજ રોજ ધી ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિએશન દ્વારા ઘી કાંટા એરિયામાં અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો હતો. ધી ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિએશનના સભ્યો તેમજ ગારમેન્ટ ઉદ્યોગ સાથે જોડાયેલ તમામ વ્યાપારી અને માર્કેટના…

Read More

અટિરા, અમદાવાદ ખાતે કોમ્પોઝિટ્સ ટેસ્ટિંગ અને સર્ટિફિકેશન પર 3-દિવસીય વર્કશોપ સફળતાપૂર્વક પૂર્ણ

અમદાવાદ, 23 એપ્રિલ 2025 – અદ્યતન કોમ્પોઝિટ મટિરિયલ્સના ક્ષેત્રમાં પ્રાયોગિક શિક્ષણ અને તકનીકી કુશળતાને પ્રોત્સાહન આપવા માટે, અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન (ATIRA) ના કોમ્પોઝિટ્સ સેન્ટર ઓફ એક્સિલન્સ અને કોમ્પોઝિટ એક્સિલન્સ સેન્ટર ઓફ એશિયા (CECA), વડોદરા દ્વારા સંયુક્ત રૂપે “બિયૉન્ડ ધ સરફેસ: ઇન-ડેપ્થ ટેસ્ટિંગ એન્ડ સર્ટિફિકેશન ઓફ કોમ્પોઝિટ્સ” વિષય પર ત્રણ દિવસીય માસ્ટર વર્કશોપ નું…

Read More

ભારતના સમૃદ્ધ કૌશલ્ય ગેમિંગ ઉદ્યોગ માટે YesRummy  વિઝન

ગુજરાત – GCC ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડ એ ભારતની ઉભરતી ટેક ગેમિંગ કંપની છે, જે ટેકનોલોજી અને નવીનતા સાથે ઉદ્યોગમાં ક્રાંતિ લાવી રહી છે. અમદાવાદ સ્થિત GCC ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડ તેના ફ્લેગશિપ પ્રોડક્ટ, યસ રમી સાથે ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગમાં હાજરી બનાવી રહી છે, જે એક અગ્રણી રમી પ્લેટફોર્મ બની ગયું છે. ટૂંકા ગાળામાં, યસ રમીએ પ્રચંડ…

Read More

ગુજરાત પ્રજાપતિ સમાજ શતાબ્દી મહોત્સવની અમદાવાદ ખાતે ભવ્ય ઉજવણી

ગુજરાતમાં ભારતની પ્રજાપતિ સમાજની સૌથી જુની સંસ્થા ગુજરાત પ્રજાપતિ સમાજ, અમદાવાદ દ્વારા ૧૦૦ વર્ષની ઉજવણીરૂપે શતાબ્દી મહોત્સવનું ઐતિહાસિક આયોજન ૧૩ એપ્રિલ, ૨૦૨૫, રવિવારના રોજ શ્રી ભાગવત વિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે પ્રમુખશ્રી કેશવલાલ એસ. પ્રજાપતિની આગેવાનીમાં ભવ્યતાથી સંપન્ન થયું. સમગ્ર ગુજરાતમાંથી સૌ પ્રથમવાર ૩૦૦ થી વધારે ગોળ સમાજના પ્રમુખો, આગેવાનો અને શ્રેષ્ઠીઓ સાથે ૧૫૦૦૦ થી વધુ…

Read More

પંથ શ્રી હજુર ઉદીતમુનિ નામ સાહેબની ગુજરાત ભ્રમણની “નવોદય યાત્રા” કે.ડી.વી મિશનના તત્વાધાનમાં સંપન્ન

અમદાવાદ : વિશ્વ વંદનીય સદગુરૂ કબીર સાહેબ ની પાવન જ્ઞાન ગંગાની ધારા કબીર પંથના વર્તમાન સંહવાહક અને કબીર પંથની વંશ પંરપરા મુજબ ૧૬માં વંશ પ્રતાપાચાર્ય પંથ શ્રી હજુર ઉદીતમુની નામ સાહેબ કબીર ધર્મનગર દામાખેડા જીલ્લા-બલૌઠા બજાર છતીસગઠથી સંપૂર્ણ ભારત વર્ષની નવોદય યાત્રાના આયોજન અંતર્ગત ત્રીજા ચરણમાં ગુજરાત ભમણ ઉપર 42 દિવસથી યાત્રા કરી રહ્યા છે….

Read More

ગુજરાત પ્રજાપતિ સમાજનો “શતાબ્દી મહોત્સવ” 13 એપ્રિલ – રવિવારના રોજ શ્રી ભાગવત વિધાપીઠ, સોલા, અમદાવાદ ખાતે  યોજાશે

Ahmedabad: ગુજરાત પ્રજાપતિ સમાજ 100 વર્ષ જૂની ગુજરાતની એકમાત્ર સંસ્થા છે. આ શતાબ્દી વર્ષ હોવાથી સંસ્થાએ આ વર્ષ દરમિયાન અનેકવિધ કાર્યક્રમો જેવા કે સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, રમત ગમત અને મહિલા સશક્તિકરણના અનેક કાર્યક્રમો ઉત્સાહભેર યોજ્યા છે. તારીખ 13 એપ્રિલ 2025, રવિવારના રોજ  શ્રી ભાગવત વિધાપીઠ, સોલા, અમદાવાદ ખાતે યોજાશે. આ સંસ્થામાં 450 વિદ્યાર્થીઓને સમાવતું કુમાર…

Read More