અમદાવાદ ખાતે ‘ગુજરાત મીડિયા એવોર્ડ્સ ૨૦૨૬’નો ભવ્ય સમારોહ યોજાયો; પત્રકારત્વના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રતિભાઓનું સન્માન કરાયું

અમદાવાદના પાલડી સ્થિત ટાગોર હોલ ખાતે  7 એપ્રિલના રોજ ‘ગુજરાત મીડિયા એવોર્ડ્સ ૨૦૨૬’ (GMA) નું આયોજન કરવામાં આવ્યું હતું. મીડિયા વેલફેર ટ્રસ્ટ અને સન મીડિયા સર્વિસીસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શ્રી ઋષિકેશ પટેલ (કેબિનેટ મંત્રી શ્રી, ગુજરાત રાજ્ય) એ વિશેષ ઉપસ્થિતિ આપી. પત્રકારત્વ ક્ષેત્રે સાહસ, સત્ય અને સામાજિક જવાબદારીના મૂલ્યોને જાળવી રાખનાર પત્રકારોને મંત્રીશ્રીના વરદ…

Read More

‘ગુજરાત મીડિયા એવોર્ડ્સ 2026’ (GMA) માં સનહાર્ટ સિરામિકના ગોવિંદ વરમોરાનું સન્માન કરાયું

તાજેતરમાં અમદાવાદના પાલડી સ્થિત ટાગોર હોલ ખાતે પત્રકારત્વ જગતના પ્રતિષ્ઠિત ‘ગુજરાત મીડિયા એવોર્ડ્સ ૨૦૨૬’ (GMA) નો ભવ્ય સમારોહ યોજાયો હતો, જેમાં શ્રી ઋષિકેશ પટેલ (કેબિનેટ મંત્રી શ્રી, ગુજરાત રાજ્ય)ની વિશેષ ઉપસ્થિત રહી હતી.  આ કાર્યક્રમમાં અગ્રણી સિરામિક બ્રાન્ડ ‘સનહાર્ટ સિરામિક્સ’ (Sunheart Ceramix) ટાઇટલ સ્પોન્સર તરીકે જોડાયું હતું. આ ગૌરવશાળી પ્રસંગે સનહાર્ટ સિરામિક્સના મોભી શ્રી ગોવિંદ…

Read More

અત્યારે કળિયુગનો અંત થઈ રહ્યો છે અને સતયુગની શરૂઆત થઈ રહી છે : પંડિત ડો. કાશીનાથ મિશ્રાજી

અમદાવાદ: શહેરના પિરાણા રોડ સ્થિત શ્રી નિમ્બાર્ક નારાયણ તીર્થધામ પ્રેરણા પીઠ ખાતે આજે એક વિશેષ ધાર્મિક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઓડિશાથી પધારેલા પ્રસિદ્ધ સનાતન ધર્મના ઉપાસક અને ‘ભવિષ્ય માલિકા’ પુરાણના રચયિતા પંડિત ડો. કાશીનાથ મિશ્રાજીએ કળિયુગના અંત અને આગામી પરિવર્તનકારી સમય વિશે મહત્વપૂર્ણ વિગતો રજૂ કરી હતી. પંડિતજીએ શાસ્ત્રોક્ત વિગતો આપતા જણાવ્યું…

Read More

અમદાવાદમાં 30મી માર્ચે શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ અને ભવ્ય કવિ સંમેલનનું ભવ્ય આયોજન

અમદાવાદ: ભારતવર્ષીય તીર્થક્ષેત્ર કમિટી, ગુજરાત દ્વારા આગામી 30 માર્ચ 2026ના રોજ અમદાવાદના આંગણે ‘શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ’ની અત્યંત ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ અંગે  અધ્યક્ષ શ્રી પારસ જૈન બજ, ઉપાધ્યક્ષ શ્રી રાજેશભાઈ શાહ, મહામંત્રી શ્રી ઋષભકુમાર જૈન, સંયોજક શ્રી નરેશભાઈ શાહ તેમજ શ્રી રતનભાઈ પાટની એ ઉપસ્થિત રહી મહોત્સવની રૂપરેખા આપી…

Read More

હિન્દી શો ‘અમર યોદ્ધા’ એ ‘ટ્રુ વર્ટિકલ એવોર્ડ્સ’માં ‘બેસ્ટ VFX’નો એવોર્ડ મેળવ્યો

અમદાવાદ: મનોરંજન ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહેલા ‘વાલ્મિકી પિક્ચર્સ’ દ્વારા નિર્મિત લોકપ્રિય શો ‘અમર યોદ્ધા’ એ તાજેતરમાં પ્રતિષ્ઠિત ‘ટ્રુ વર્ટિકલ એવોર્ડ્સ’ માં ‘બેસ્ટ VFX’ (બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ્સ) નો એવોર્ડ જીતીને ગુજરાતી મનોરંજન જગતનું નામ રોશન કર્યું છે. આ એવોર્ડ શોની ટેકનિકલ સદ્ધરતા અને ઉચ્ચ ગુણવત્તાવાળા વિઝ્યુઅલ કન્ટેન્ટ મહત્વપૂર્ણ છે. ‘અમર યોદ્ધા’એ તેની અદભૂત વિઝ્યુઅલ…

Read More

ડાયકિન ઇન્ડિયાએ હાઇ-એફિશિયન્સી રૂમ એસી રેન્જ અને AI-સંચાલિત VRV આલ્ફા સિરીઝ સાથે કૂલિંગના ભવિષ્યને આપી નવી વ્યાખ્યા

અમદાવાદ, 18.03.26 – જાપાનની ડાઇકિન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ૧૦૦% પેટાકંપની, ડાઇકિન એરકન્ડિશનિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે આજે તેની ખૂબ જ અપેક્ષિત ૨૦૨૬ પ્રોડક્ટ લાઇનઅપ લોન્ચ કરવાની જાહેરાત કરી, જે ઉર્જા કાર્યક્ષમતા અને સ્માર્ટ ક્લાયમેટ કંટ્રોલમાં નોંધપાત્ર છલાંગ લગાવે છે. નવી શ્રેણીમાં રૂમ એર કંડિશનર્સ (RA) ની સંપૂર્ણપણે સુધારેલી શ્રેણીનો સમાવેશ થાય છે જે નવીનતમ BEE 2026 સ્ટાર…

Read More

અમદાવાદમાં હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે આર્ટિસ્ટ રાજેન્દ્ર કડિયાનું સોલો એક્ઝિબિશન

અમદાવાદ : કલાકાર રાજેન્દ્ર કડિયા તેમના નવા સોલો એક્ઝિબિશન સિરીઝ ફેસસરફેસ : પેઇન્ટિંગ એઝ પ્રોસેસ સાથે હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર , અમદાવાદ ખાતે શરૂ થયું છે. આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન મંગળવાર, 17 માર્ચ 2026 ના રોજ યોજાયું હતું અને તે 22 માર્ચ 2026 સુધી ઓપન રહેશે. આ પ્રદર્શનમાં મિક્સ મીડિયા, પેજ પર એક્રિલિક અને ટેરાકોટા સોરાસ…

Read More

શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ, અમદાવાદના 36માં સમૂહ લગ્નોત્સવ “કન્યાદાન-3” નું ભવ્ય આયોજન

અમદાવાદ: શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ, અમદાવાદ પ્રેરિત અને શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ યુવક મંડળ દ્વારા આયોજિત 36મો સમૂહ લગ્ન સમારંભ “કન્યાદાન-3” તારીખ 8 માર્ચ, 2026 રવિવારના રોજ અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ ઉદયગ્રીન પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો.. આ માંગલિક પ્રસંગે સમાજના 7 નવયુગલો શાસ્ત્રોક્ત વિધિથી લગ્નગ્રંથિએ જોડાઈને નવું જીવન શરૂ…

Read More

મહિલા સશક્તિકરણની ઉજવણી: ‘વી હેલ્પ – પ્રોજેકટ ઉર્જા’ દ્વારા 6 માર્ચે યોજાશે ‘ઊર્જા એવોર્ડ્સ 2026’, અનાર પટેલ મુખ્ય અતિથિ તરીકે રહેશે ઉપસ્થિત

અમદાવાદ : ગુજરાતની સેવાકીય સંસ્થાઓમાં અગ્રેસર ‘વી હેલ્પ – પ્રોજેકટ ઉર્જા’ દ્વારા વુમન એમ્પાવર્મેન્ટ, લીડરશીપ અને પ્રેરણાદાયી મહિલાઓના સન્માન માટેના પ્રતિષ્ઠિત ‘ઊર્જા એવોર્ડ્સ 2026’ ની ઘોષણા કરવામાં આવી છે. આ વર્ષે આ એવોર્ડ સમારોહ તેની 8મી એડિશનમાં પ્રવેશ કરી રહ્યો છે, જેની થીમ “ધ પાવર ઓફ ઇન્સ્પિરેશન”રાખવામાં આવી છે. આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે…

Read More

વૈશ્ચિક તકોની જાગૃતિ વધારવાના નેમ સાથે સી.એ. રિન્કેશ શાહ ICAI અમદાવાદના ચેરમેન તરીકે નિયુક્ત થયા

અમદાવાદ, 26 ફેબ્રુઆરી 2026: ICAI અમદાવાદ (WIRC) ખાતે નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત સાથે નવા કાર્યકાળનો પ્રારંભ થયો. શાખા દ્વારા વ્યાવસાયિક શ્રેષ્ઠતા વૈશ્વિક દ્રષ્ટિકોણ ટેકનોલોજી આધારિત વિકાસ અને સભ્યો વિદ્યાર્થીઓના સર્વાંગી સશક્તિકરણને કેન્દ્રમાં રાખીને આગામી વર્ષ માટે કાર્યયોજનાની દિશા નક્કી કરવામાં આવી છે. નવા હોદ્દેદારો નીચે મુજબ છે: સીએ. રિન્કેશ શાહ – ચેરમેન, સીએ. સમીર ચૌધરી…

Read More