ડો. મિતાલી નાગ (આર્ક ઇવેન્ટ્સ) દ્વારા કિશોર કુમારની જન્મજયંતિ નિમિત્તે સંગીતમય શ્રદ્ધાંજલિ

અમદાવાદ :- કિશોર કુમારની જન્મજયંતિ નિમિત્તે એઆરકે ઇવેન્ટ્સ દ્વારા 3 ઓગસ્ટ, 2026ના રોજ રિધમ-2 ખાતે “મેલોડીઝ ઇટર્નલ” નામનો ભવ્ય સંગીતમય કાર્યક્રમ યોજાયો હતો. આ વિશિષ્ટ સાંજ ભારતીય સિનેમા જગતના અમર ગાયક કિશોર કુમારને સમર્પિત રહી હતી. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત બહુમુખી ગાયિકા ડૉ. મિતાલી નાગનું ભાવસભર અને સુરીલું ગાયન રહ્યું. તેમણે કિશોર કુમારના અનેક…

Read More

અમદાવાદમાં યોજાયેલા ‘ઓકલ્ટ કોન્ક્લેવ 2026’માં ઈન્ટરનેશનલ  ટેરોટ રીડર પુનિતજી લુલ્લા એ ટેરોટ કાર્ડ રીડિંગ અંગે માહિતી આપી

અમદાવાદ: અમદાવાદની હોટેલ પ્રેસિડેન્ટ ખાતે મિરલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત 40મા ગ્લોબલ ઓકલ્ટ સાયન્સ સમિટ – “ઓકલ્ટ કોન્ક્લેવ 2026″માં જાણીતા ઈન્ટરનેશનલ  સેલિબ્રિટી ટેરોટ કાર્ડ રીડર પુનિત જી. લુલ્લાએ વિશેષ વી.આઈ.પી. અતિથિ તરીકે હાજરી આપી હતી. આ ભવ્ય કાર્યક્રમમાં ભારતભરમાંથી તંત્ર વિજ્ઞાન, જ્યોતિષ વિદ્યા અને ઉર્જા ક્ષેત્રના વિવિધ ઓકલ્ટ સાયન્સના વિદ્વાનો અને ગુરુજનો એકઠા થયા હતા. આ…

Read More

અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે ફિલ્મ ‘ગેટ સેટ ગો’ની ‘ટીમ ચિરંજીવી’ માનવતાના કાર્ય માટે આગળ આવી: ગુલબાઈ ટેકરાના પ્રભાવિત પરિવારોને ફૂડ પેકેટ્સ અને પીવાના પાણીનું વિતરણ કર્યું

અમદાવાદ શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે અનેક ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ ગયા હતા. સતત પાણી ભરાઈ રહેવાના કારણે ઘણા પરિવારોના ઘરના ચૂલા પણ સળગી શકે તેવી સ્થિતિ નહોતી. આ કપરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 7 ઓગસ્ટ, 2026 ના રોજ રિલીઝ થઇ રહેલી ફિલ્મ ‘ગેટ સેટ ગો’ની ‘ટીમ ચિરંજીવી’એ આગળ…

Read More

24 જુલાઈએ કર્ણાવતીમાં જગદ્ગુરુ શંકરાચાર્યનું સ્વાગત, ગોભક્તોમાં ભારે ઉત્સાહ

અમદાવાદ, જુલાઈ 2026 :- પરમ શ્રદ્ધેય ગો-ઋષિ સ્વામી શ્રી દત્તશરણાનંદજી મહારાજશ્રી ની સત્ પ્રેરણાથી અર્બુદારણ્યની પાવન ભૂમિ પર હજારો ગૌમાતાઓના સાન્નિધ્યમાં શ્રી ગોધામ મહાતીર્થ પથમેડા દ્વારા પ્રાયોજિત “શ્રી સુરભિ હરિહર ચાતુર્માસ આરાધના મહોત્સવ” નું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ ક્રમમાં અનંત શ્રી વિભૂષિત પશ્ચિમામ્નાય સામવેદીય દ્વારકા શારદાપીઠાધીશ્વર પરમ પૂજ્ય જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી…

Read More

આવનારી સદીનું સૌથી મોટું યુદ્ધ સરહદો પર નહીં, પણ ડ્રગ્સ અને ડિપ્રેશન સામે લડવાનું છે” – પૂજ્ય વિરલબાપુ

આજના આધુનિક સમયમાં દેશ સામે એક નવો અને ગંભીર પડકાર ઊભો થયો છે. એક તરફ ભવ્ય મંદિરોનું નિર્માણ થઈ રહ્યું છે, જ્યારે બીજી તરફ દેશનું ભવિષ્ય એવા હજારો યુવાનો ડ્રગ્સના વ્યસનમાં સપડાઈ રહ્યા છે. ડિપ્રેશન અને તણાવ સતત વધી રહ્યા છે, પરિવારો તૂટી રહ્યા છે, અને યુવાનો દિશાહીન બની રહ્યા છે. આ ચિંતાજનક પરિસ્થિતિ વચ્ચે…

Read More

ટેરોટ રીડર પુનિત જી. લુલ્લાને ‘એક્સલન્સ ઇન ઇન્ટ્યુઇટિવ ટેરોટ ઇન્ટરપ્રિટેશન’ માટે નેશનલ એક્સેલન્સ એવોર્ડ 2026નું સન્માન મળ્યું

અમદાવાદ :- જાણીતા ઇન્ટ્યુઇટિવ ટેરોટ રીડર, એનર્જી હીલર અને આધ્યાત્મિક માર્ગદર્શક પુનિત જી. લુલ્લાને “એક્સલન્સ ઇન ઇન્ટ્યુઇટિવ ટેરોટ ઇન્ટરપ્રિટેશન”  ની શ્રેણીમાં પ્રતિષ્ઠિત નેશનલ એક્સેલન્સ એવોર્ડ 2026 એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ તેમના દ્વારા ઇન્ટ્યુઇટિવ ટેરોટ માર્ગદર્શન, આધ્યાત્મિક વેલનેસ અને લોકોને આંતરદૃષ્ટિ દ્વારા સ્પષ્ટતા તેમજ સાચી દિશા મેળવવામાં મદદ કરવાના ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન, સમર્પણ…

Read More

અમદાવાદમાં ‘જ્વેલરી વર્લ્ડ’ પ્રદર્શનનો ભવ્ય પ્રારંભ: વાયએમસીએ ખાતે 12 જુલાઈ સુધી આયોજન

અમદાવાદ, 10 જુલાઈ 2026: ભારતના સૌથી પ્રીમિયમ અને પ્રતિષ્ઠિત જ્વેલરી પ્રદર્શનોમાંનું એક એવું ‘જ્વેલરી વર્લ્ડ’ આજથી અમદાવાદના આંગણે ભવ્ય રીતે શરૂ થઈ ગયું છે. આ ભવ્ય પ્રદર્શનનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા અમદાવાદના માનનીય ડેપ્યુટી મેયર શ્રીમતી અંજુ શાહ તેમજ અન્ય અગ્રણી મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. એસ.જી. હાઈવે પર આવેલા જાણીતા વાયએમસીએ ખાતે…

Read More

ગૌશાળામાં પ્રથમ વખત યોજાશે શંકરાચાર્યના ચાતુર્માસ, પથમેડામાં 29 જુલાઈથી 26 સપ્ટેમ્બર સુધી ભવ્ય આયોજન

ગાંધીનગર: વિશ્વની સૌથી મોટી ગૌસેવા સંસ્થાઓમાંની એક એવી શ્રી ગોધામ મહાતીર્થ પથમેડામાં પ્રથમ વખત કોઈ ગૌશાળાના પ્રાંગણમાં જગદ્ગુરુ શંકરાચાર્યના સાન્નિધ્યમાં ચાતુર્માસ આરાધના મહોત્સવનું આયોજન કરવામાં આવશે. આ આયોજન 29 જુલાઈથી 26 સપ્ટેમ્બર સુધી ચાલશે, જેમાં દેશભરમાંથી લાખો ગૌભક્તો ઉમટી પડે તેવી સંભાવના છે. સંસ્થાના સ્થાપક અને મુખ્ય સંરક્ષક પરમ શ્રદ્ધેય ગૌઋષિ સ્વામી શ્રી દત્તશરણાનંદજી મહારાજની…

Read More

ગુજરાતમાં રચાશે નવો ઇતિહાસ: અમદાવાદના વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે ફિબા બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સ ૨૦૨૬

‘ફિબા બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સ ૨૦૨૬’ (FIBA Basketball World Cup Qualifiers 2026) નું આયોજન થવા જઈ રહ્યું છે. આ ઐતિહાસિક અને રોમાંચક ટુર્નામેન્ટ અમદાવાદના અત્યાધુનિક વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે. ગુજરાત સરકાર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સક્રિય પ્રયાસો અને દૂરોગામી વિઝનને કારણે આ શક્ય બન્યું છે, જે વૈશ્વિક રમતગમતના નકશા પર ગુજરાતને એક…

Read More

સોર્ટમાયકોલેજ દ્વારાઅમદાવાદમાં ભારતના અગ્રણી એડ્યુટેનમેન્ટ ફેસ્ટિવલ ‘SMC સમિટ’ ની બીજી એડિશનનું ભવ્ય આયોજન

અમદાવાદ, ગુજરાત: શિક્ષણ અને મનોરંજનના અનોખા સમન્વય સમાન ભારતના અગ્રણી એડ્યુટેનમેન્ટ ફેસ્ટિવલ ‘સોર્ટમાયકોલેજ સમિટ’ (SMC) ની બીજી આવૃત્તિનું આજે ૨૭ જૂનના રોજ અમદાવાદના એએમએ (AMA) ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દક્ષ કલાલ દ્વારા સ્થાપિત આ સમિટનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ જ્યારે શાળા જીવનમાંથી ઉચ્ચ શિક્ષણ તરફ પ્રયાણ કરે છે, ત્યારે તેમના મનમાં કારકિર્દીને લઈને ઊભા…

Read More