karnawatinews

ગુજરાત પ્રજાપતિ સમાજ શતાબ્દી મહોત્સવની અમદાવાદ ખાતે ભવ્ય ઉજવણી

ગુજરાતમાં ભારતની પ્રજાપતિ સમાજની સૌથી જુની સંસ્થા ગુજરાત પ્રજાપતિ સમાજ, અમદાવાદ દ્વારા ૧૦૦ વર્ષની ઉજવણીરૂપે શતાબ્દી મહોત્સવનું ઐતિહાસિક આયોજન ૧૩ એપ્રિલ, ૨૦૨૫, રવિવારના રોજ શ્રી ભાગવત વિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે પ્રમુખશ્રી કેશવલાલ એસ. પ્રજાપતિની આગેવાનીમાં ભવ્યતાથી સંપન્ન થયું. સમગ્ર ગુજરાતમાંથી સૌ પ્રથમવાર ૩૦૦ થી વધારે ગોળ સમાજના પ્રમુખો, આગેવાનો અને શ્રેષ્ઠીઓ સાથે ૧૫૦૦૦ થી વધુ…

Read More

સાવનાથ એન્ટરટેઇનમેન્ટ દ્વારા ગુજરાતી લોકકથાથી પ્રેરિત હોરર ફિલ્મ “બહેરૂપિયો”નું પોસ્ટર રિલીઝ કરાયું

ગુજરાત : દરેક કહાની વાંચવા માટે નથી હોતી… કેટલીક માત્ર અનુભવવા માટે હોય છે! એવી જ એક કહાની હવે પડછાયાઓમાંથી બહાર આવી રહી છે – અને હવે તમે એમાંથી ભાગી ન શકો!”…. આ વાક્ય વાંચીને જ ખ્યાલ આવી જાય કે કોઈ હોરર કન્ટેન્ટ વિશે વાત થઈ રહી છે. જી હા! આપણે વાત કરી રહ્યાં છે,…

Read More

પંથ શ્રી હજુર ઉદીતમુનિ નામ સાહેબની ગુજરાત ભ્રમણની “નવોદય યાત્રા” કે.ડી.વી મિશનના તત્વાધાનમાં સંપન્ન

અમદાવાદ : વિશ્વ વંદનીય સદગુરૂ કબીર સાહેબ ની પાવન જ્ઞાન ગંગાની ધારા કબીર પંથના વર્તમાન સંહવાહક અને કબીર પંથની વંશ પંરપરા મુજબ ૧૬માં વંશ પ્રતાપાચાર્ય પંથ શ્રી હજુર ઉદીતમુની નામ સાહેબ કબીર ધર્મનગર દામાખેડા જીલ્લા-બલૌઠા બજાર છતીસગઠથી સંપૂર્ણ ભારત વર્ષની નવોદય યાત્રાના આયોજન અંતર્ગત ત્રીજા ચરણમાં ગુજરાત ભમણ ઉપર 42 દિવસથી યાત્રા કરી રહ્યા છે….

Read More

બરોડા મેનેજમેન્ટ એસોસિએશન-બીએમએના  પ્રેસિડેન્ટ તરીકે મુકુંદભાઈ પુરોહિત વધુ એકવાર ચૂંટાયા

બરોડા,2025 :- બરોડા મેનેજમેન્ટ એસોસિએશનના સાડા ત્રણ દાયકા બાદ પ્રેસિડેન્ટને તેની કામગીરી જોતા વધુ એક ટર્મ માટે પસંદગી કરવામાં આવી છે. આમ 37 થી વધુ વર્ષો બાદ હાલના પ્રમુખ મુકુંદભાઈ પુરોહિત ને આગામી વર્ષ 2025- 26 માટે બરોડા મેનેજમેન્ટ એસોસિએશનના પ્રેસિડન્ટ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. હાલમાં મળેલી બીએમએની ખાસ બેઠક બાદ વર્ષ 2025-26 માટે…

Read More

શ્રી વિસત મેલડી ધામ ખાતે 51 દીકરીઓ દ્વારા મહાઆરતી કરાઈ અને ભવ્ય લોકડાયરો પણ યોજાયો

શ્રી વિસત મેલડી ધામ, અડિસણાનુપરુ ખાતે દર વર્ષની પરંપરા મુજબ રબારી સમાજના 14 પરગણાની 51 દીકરીઓના ભવ્ય સમૂહલગ્નોત્સવનું ભવ્ય આયોજન 13 એપ્રિલ- 2025-  રવિવારના રોજ કરવામાં  આવ્યું હતું,  જેમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી જોડાયેલા યુવક-યુવતીઓ લગ્ન બંધનમાં બંધાયા અને જીવનના નવી પળની શરૂઆત કરી. જેના ઉપક્રમે શનિવારના રોજ આ 51 દીકરીઓ દ્વારા મહાઆરતી કરાઈ હતી. આ…

Read More

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિતએસ.વી. ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, કડી નો ‘’Celebration of Success-2025’ તેમજ Oorja-The Telent show યોજાયો

એસ.વી. ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, કડી નો ‘‘Celebration of Success-2025’’ તેમજ Oorja – The Talent Show ઉલ્લાસમાં ઉજવાયો હતો. ખાસ ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે ગુજરાતી થ્રિલર ફિલ્મ “શસ્ત્ર” નું ઑફિશિયલ પોસ્ટર વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં દર્શાવામાં આવ્યું હતું. “You will be hacked!” નામની ટૅગલાઇન ધરાવતી ફિલ્મ ‘શસ્ત્ર’ ૧લી મે, ૨૦૨૫ના રોજ રિલીઝ થવાની છે, અને ડિજિટલ યુગમાં…

Read More

“રબારી સમાજના ૧૪ પરગણાનો શાહી સમૂહલગ્ન મહોત્સવ 13 એપ્રિલ, 2025એ યોજાશે

કલોલ, ૧૧ એપ્રિલ ૨૦૨૫ : શ્રી વિસત મેલડી ધામ, અડિસણાનુપરુ ખાતે દર વર્ષની પરંપરા મુજબ રબારી સમાજના ૧૪ પરગણાની ૫૧ દીકરીઓના શાહી સમૂહલગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે,  જેમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી જોડાયેલા યુવક-યુવતીઓ લગ્ન બંધનમાં બંધાશે અને જીવનના નવી પળની શરૂઆત કરશે. સામાજિક એકતા, સંસ્કૃતિ અને પરંપરાનું દર્પણ દર્શાવતા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે…

Read More

ગુજરાત પ્રજાપતિ સમાજનો “શતાબ્દી મહોત્સવ” 13 એપ્રિલ – રવિવારના રોજ શ્રી ભાગવત વિધાપીઠ, સોલા, અમદાવાદ ખાતે  યોજાશે

Ahmedabad: ગુજરાત પ્રજાપતિ સમાજ 100 વર્ષ જૂની ગુજરાતની એકમાત્ર સંસ્થા છે. આ શતાબ્દી વર્ષ હોવાથી સંસ્થાએ આ વર્ષ દરમિયાન અનેકવિધ કાર્યક્રમો જેવા કે સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, રમત ગમત અને મહિલા સશક્તિકરણના અનેક કાર્યક્રમો ઉત્સાહભેર યોજ્યા છે. તારીખ 13 એપ્રિલ 2025, રવિવારના રોજ  શ્રી ભાગવત વિધાપીઠ, સોલા, અમદાવાદ ખાતે યોજાશે. આ સંસ્થામાં 450 વિદ્યાર્થીઓને સમાવતું કુમાર…

Read More

બાળકોમાં આત્મવિશ્વાસ અને કુદરત સાથે જોડાણ વધારતા સાહસિક શિક્ષિકા અર્પિતા ત્રિવેદીની અનોખી પહેલ”

અમદાવાદના સાહસિક શિક્ષિકા અર્પિતા ત્રિવેદી સાહસવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે “એડવેન્ચર કેમ્પ”નું આયોજન કરાય છે Ahmedabad -11th April,2025 -અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતાં અર્પિતા ત્રિવેદી છેલ્લાં લગભગ બે દાયકાથી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે. આ સાથે જ તેઓ બાળકોમાં સાહસવૃત્તિ વધે અને તેઓ પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને કુદરતી વાતાવરણ તથા પર્યાવરણને જોવે, સમજે અને  માણે, તે હેતુથી …

Read More

રાકેશ પાંડેના નેતૃત્વ હેઠળ વિશ્વ આરોગ્ય દિવસે “ખેલો ઈન્ડિયા 2025″નું સફળ આયોજન

ગાંધીનગર, 7 એપ્રિલ – સ્પોર્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા અભિનેતા અને સંસ્થાના અધ્યક્ષ રાકેશ પાંડેની આગેવાની હેઠળ સરદાર વલ્લભભાઈ પટેલ ખેલો ઈન્ડિયા નેશનલ ઓપન મેગા સ્પોર્ટ્સ ફેસ્ટિવલ 2025નું આયોજન 7 થી 9 એપ્રિલ 2025 દરમિયાન રામકથા ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું. વિશ્વ આરોગ્ય દિવસના અવસરે આયોજિત આ વિશાળ રમતોત્સવમાં ક્રિકેટ અને વોલીબોલ જેવી રમતો રમવામાં આવી,…

Read More