પ્રજ્ઞાચક્ષુ લોકોને સરળતાથી પ્લેસમેન્ટ મળે તે માટે વી- કેર ગ્રુપની પહેલ

અમદાવાદ : અમદાવાદ સ્થિત વી-કેર ગ્રુપ  ઈન્ટરનેશનલ શિપિંગ અને લોજિસ્ટિક તેમજ તેના સંદર્ભમાં  સ્કિલ ડેવલોપમેન્ટના ક્ષેત્ર સાથે સંકળાયેલ છે. તેમના અંતર્ગત વી- કેર ગ્રુપ અમદાવાદની અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ તેમના ક્ષેત્રની તાલીમ આપવાના પ્રયતનાઓથી જોડાયેલ છે. વી- કેર ગ્રુપની સ્થાપના શ્રી ધવલ શાહ દ્વારા વર્ષ 2013માં કરવામાં આવી હતી અને કોરોનાકાળ દરમિયાન તેમણે શિપિંગ,…

Read More