હાથ અને પગમાં લકવો થઈ ગયેલ દર્દીને વોકહાર્ટ હોસ્પિટલ્સે એક જ મહિનામાં ચાલતા કર્યા

મોરબી ખાતે રહેતા 18 વર્ષના એક યુવાનને બાઇક ઉપરથી પડી જતા ડોકના 7 માં મણકા માં ફ્રેક્ચર થઇ ગયુ હતુ રાજકોટ, જાન્યુઆરી, 2024 : પથારીવશ થઈ ગયેલ દર્દીને એક જ મહિનામાં ચાલતા કરીને વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના ન્યુરો એન્ડ સ્પાઈન સર્જન ડૉ. જીગરસિંહ જાડેજાએ ચમત્કાર કરી બતાવ્યો. વાત એમ છે કે, મોરબી ખાતે રહેતાં 18 વર્ષીય…

Read More

શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ગ્રીન ગૃપે જાહેર કરી વિશેષ ઓફર

સુરત: સુરત સ્થિત અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર ગ્રીન ગ્રૂપે સોમવારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો યાદગાર બનાવવા એક વિશેષ ઓફેરની જાહેરાત કરી હતી. આ ઓફર મુજબ, આગામી 30 દિવસમાં વેસુમાં ગ્રીન ગ્રૂપના સ્વપ્નભૂમિ પ્રોજેક્ટમાં ઘર ખરીદનારાઓએ એક વર્ષ માટે EMI ચૂકવવાની રહેશે નહીં અને GST પણ ચૂકવવામાંથી પણ મુક્તિ આપવામાં આવી છે. રામ…

Read More

આશ્કા યુથ ફાઉન્ડેશન દ્વારા આયોજિત શહેરી વિસ્તારમાં રામોત્સવ કાર્યક્રમને બહોળી સંખ્યામાં પ્રતિસાદ મળ્યો હતો

તારીખ 21મી જાન્યુઆરી રવિવારના રોજ સવારે લાંબેશ્વર ની પોળ ખાતે આવેલ દલપત ચોકમાં કવિ શ્રી દલપત રામની જન્મ જયંતી તથા અયોધ્યામાં થનાર શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે આશ્કા યુથ ફાઉન્ડેશનના સભ્યો દ્વારા ધર્મની ધજા લહેરાવાનો સુંદર કાર્યક્રમ આયોજવામાં આવ્યો હતો રામતોત્સવની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમમાં મેયર શ્રી પ્રતિમાબેન જૈન ખાસ હાજર રહ્યા હતા.આ પ્રસંગે કાલુપુર ખાડિયા વિસ્તારના…

Read More

પૂજ્ય મોરારી બાપૂ અયોધ્યામાં રામ મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

અયોધ્યાઃ જાણીતા આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના પ્રચારક પૂજ્ય મોરારી બાપૂ સોમવારે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ શુભ પ્રસંગે દેશભરના પ્રમુખ સંતો અને સાધુ મહાત્મા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઐતિહાસિક સમારોહ ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે કારણકે પવિત્ર શહેર અયોધ્યામાં સમગ્ર દેશવાસીઓનું સપનું આજે સાકાર…

Read More

હૃદયને રડાવતી, આંખોને ભીંજવતી, એક અનોખી સ્ટોરી ”ઇટ્ટા કિટ્ટા”

રોનક કામદાર અને માનસી પારેખ સ્ટારર ફિલ્મ ”ઇટ્ટા કિટ્ટા” ઇમોશનથી ભરપૂર પારિવારિક ફિલ્મજાન્યુઆરી 2024 ઃ જાન્વી પ્રોડક્શન્સ અને ગાયત્રી પ્રોડક્શન્સ દ્વારા પ્રસ્તુત ગુજરાતી ફિલ્મ ”ઇટ્ટા કિટ્ટા” તા. 19મી જાન્યુઆરીના રોજ ગુજરાતભર અને મુંબઇમાં રીલિઝ થઇ છે. બાળક દત્તક લેવાના વિષયને ખૂબ જ ઊંડાણપૂર્વક રજૂ કરતી આ ફિલ્મ દર્શકોને ભાવુક બનાવી દે છે. અનાથ બાળકોને દત્તક…

Read More

સુખાયું આયુર્વેદ ચિકિત્સાલય- વસ્ત્રાલના બે વર્ષ પૂર્ણ થતાં સેમિનારનું આયોજન કરાયું

આયુર્વેદ એ આપણી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે, જેમાંની એક અત્યાર સુધી આમ જન સુધીના પોહંચેલ સારવાર પદ્ધતિ એટલે  વિદ્ધકર્મ – અગ્નિકર્મ. સુખાયું આયુર્વેદ ચિકિત્સાલય- વસ્ત્રાલના બે વર્ષ પૂર્ણ થતાં ડૉ. મેઘા અક્ષય પેંડકર દ્વારા  ડૉ. ઉદય તલહાર – વિદ્ધકર્મ તજજ્ઞ, ડૉ. ચંદ્રકુમાર દેશમુખ વિદ્ધકર્મ – અગ્નિકર્મ તજજ્ઞ અને સાથે ડૉ. પંકજ તિવારી વિદ્ધકર્મ – અગ્નિકર્મ…

Read More

વર્સુની  દ્વારા ગુજરાતના અમદાવાદમાં તેનો પ્રથમ ઈમર્સિવ ફ્લેગશિપ સ્ટોર શરૂ

જાન્યુઆરી, 2024– વર્સુની  ઈન્ડિયા દ્વારા ભારતમાં અમદાવાદ ખાતે તેનો પ્રથમ ફિલિપ્સ ફ્લેગશિપ સ્ટોર આલાપ ઈલેક્ટ્રોનિક્સ શરૂ કરવામાં આવ્યો છે. આ યાદગાર અવસર ઈનોવેશન અને ઉત્તમ ગ્રાહક અનુભવો પ્રત્યે બ્રાન્ડની મજબૂત સમર્પિતતામાં પૂરતી સિદ્ધિ છે, જે આલાપ ઈલેક્ટ્રોનિક્સ સાથે તેની ત્રણ દાયકાની ભાગીદારીને વધુ મજબૂત બનાવે છે. આ ભવ્ય શુભારંભની ઉજવણી કરવા માટે સ્ટોર ગ્રાહકો માટે…

Read More

સૈયદના મુફદ્દલ સૈફુદ્દીને દાઉદી બોહરાઓને કહ્યું,’હૃદયની શુદ્ધતા સાથે એકબીજાને મળો’

અમદાવાદમાં 35,000 થી વધુ સમુદાયના સભ્યોને સંબોધિત કર્યા  ૮ જાન્યુઆરી ૨૦૨૪ અમદાવાદ, આજ રોજ દાઉદી બોહરા સમુદાયના 53મા નેતા, પવિત્ર સૈયદના મુફદ્દલ સૈફુદ્દીને 32મી દાઈ સૈયદના કુતુબખાન કુતુબુદ્દીનની 32મી પુણ્યતિથિ નિમિત્તે  આસ્ટોડિયા વિસ્તારની કુત્બી મસ્જિદમાં ઉપદેશ આપ્યો હતો. મઝાર-એ-કુત્બી, સરસપુરમાં દફનાવવામાં આવેલા, સૈયદના કુત્બુદ્દીનને અમદાવાદ અને સમગ્ર વિશ્વમાં સમુદાય દ્વારા ખૂબ જ આદર આપવામાં આવે…

Read More

મોરારી બાપુએ માનસ સાગર કથામાં લક્ષદ્વીપમાં પ્રવાસન વિકસાવવા સરકારના પ્રયાસોને સમર્થન આપ્યું

ભારત, 12 જાન્યુઆરી, 2024: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ મહિને લક્ષદ્વીપની સત્તાવાર મુલાકાત બાદ રાજદ્વારી તોફાન સર્જાયું છે. નરેન્દ્ર મોદીના સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી મનોહર તસવીરો કે જેમાં શાંત દરિયાકિનારા અને પાણીની અંદરના સાહસો દર્શાવવામાં આવ્યા હતાં. તેનો હેતુ લક્ષદ્વીપના કુદરતી સૌંદર્યને દર્શાવવા માટે હતો. જોકે, આ પોસ્ટથી અજાણતાં જ માલદીવ્સ સાથે વિવાદ…

Read More

સંવેદન ક્લબ દ્વારા “સ્પોર્ટ્સ ડે”નું આયોજન કરાયું

અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલ આરએમએસ ગાર્ડન ખાતે સંવેદન ક્લબનો “સ્પોર્ટ્સ ડે” યોજાયો હતો. સંવેદન ક્લબના સ્થાપક ગાયત્રી મોદી દ્વારા તેમના  મહિલા સભ્યો  માટે ખાસ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “સ્પોર્ટ્સ ડે”ની આ ઇવેન્ટમાં 120 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. આ સ્પોર્ટ્સ ડેની એક્ટિવિટીઝમાં રિલેદોડ, ગોળાફેંક, લીંબુ ચમચી, દડામાર, સ્ટ્રો ગેમ, પાસિંગ ધ બોલ સહિતની…

Read More