Notice: Function _load_textdomain_just_in_time was called incorrectly. Translation loading for the digital-newspaper domain was triggered too early. This is usually an indicator for some code in the plugin or theme running too early. Translations should be loaded at the init action or later. Please see Debugging in WordPress for more information. (This message was added in version 6.7.0.) in /home/u312033972/domains/karnawatinews.com/public_html/wp-includes/functions.php on line 6121
January 2024 – Page 3 – Karnawati News

રમશે ગુજરાત – જીતશે ગુજરાત” ને યથાર્થ કરવા ઇન્ડસ યુનિવર્સિટી દ્વારા ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ૧૫૧ કરોડના (MOU)સમજૂતી કરાર કરવામાં આવ્યા

તારીખ ૧૧ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ‘ગેટ વે ટુ ધ ફ્યુચર’ની થીમ સાથે ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, ૨૦૨૪ દેશના દીર્ધદૃષ્ટા યશસ્વીઆદરણીય પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્રભાઇ મોદીજી અને પ્રજા વાત્સલ્ય અને સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વ હેઠળ તથા યુવા નેતા માનનીય શ્રી હર્ષભાઈ સંઘવીજીના માર્ગદર્શન અને અગ્ર સચિવશ્રી અશ્વિની કુમાર(IAS) સહયોગથી સ્પોર્ટ્સ ઓથોરિટી…

Read More

ભારતની નંબર 1 ડર્મેટોલોજી ક્લિનિક ચેઇન હવે અમદાવાદમાં ખુલી છે

ઓલિવા સ્કિન એન્ડ હેર ક્લિનિક, ભારતની ત્વચારોગ વિજ્ઞાન ક્લિનિક્સની અગ્રણી શૃંખલા હવે અમદાવાદમાં ખુલી છે. તે ત્વચારોગ વિજ્ઞાનીઓની સૌથી મોટી ટીમની આગેવાની હેઠળની સૌથી અદ્યતન યુએસ એફડીએ-મંજૂર સારવારો ઓફર કરવા માટે જાણીતું છે. 6,00,000 થી વધુ ખુશ ગ્રાહકો અને 90% સંતોષ દર સાથે ઓલિવા ક્લિનિક દેશની સૌથી વિશ્વસનીય બ્રાન્ડ છે. અમદાવાદમાં તદ્દન નવી ટેક્નોલોજી સાથે  …

Read More

એપેરલ ગ્રૂપની હોમગ્રોન બ્રાન્ડ આર & બી ફેશન અમદાવાદમાં તેનો ત્રીજો ફ્લેગશિપ સ્ટોર શરૂ કરે  છે

અમદાવાદ, જાન્યુઆરી 2024: એપેરલ ગ્રુપ હેઠળની ફેશન બ્રાન્ડ રેર એન્ડ બેઝિક્સ (આર & બી ) એ અમદાવાદમાં તેના ત્રીજા સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું છે. લો ગાર્ડન ખાતે સ્થિત, આ નવું આઉટલેટ ભારતમાં આર & બી  માટેની 17મી રિટેલ એસ્ટાબ્લિશમેન્ટને ચિહ્નિત કરે છે. એપેરલ ગ્રૂપ ઈન્ડિયાના સીઈઓ અભિષેક બાજપાઈએ જણાવ્યું હતું કે, “આર & બી  ફેશન એપેરલ…

Read More

શ્યામા ચતુર્વેદી અને પંડિત રમાકાન્ત ચતુર્વેદી ના મુખ્ય યજમાન ને શ્રી તુલસીપીઠાધીશ્વર જગદગુરુ રામાનંદાચાર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી રામભદ્રાચાર્ય જી મહારાજ ની શ્રી રામકથા સમાપન.

શ્રીમતી શ્યામા ચતુર્વેદી અને પ રમાકાંત ચતુર્વેદી ના મુખ્ય યજમાન સ્થાન અને શ્રી રાઘવ સેવા સમિતિ દ્વારા આયોજિત શ્રી રામકથા સફળતા પૂર્વક પૂર્ણ થઈ ત્યારે હજારો શ્રદ્ધાળુઓ એ આ અલભ્ય તક નો લાભ લઇ ને ધન્યતા અનુભવી છે. શ્રી તુલસીપીઠાધીશ્વર જગદગુરુ રામાનંદાચાર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી રામભદ્રાચાર્ય જી મહારાજ ના સ્વમુખર્વિંદ મા શ્રીરામકથા શ્રવણ કરવાનો…

Read More

ઘોડાસર, અમદાવાદમાં શ્રી તુલસીપીઠાધીશ્વર જગદગુરુ રામાનંદાચાર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી રામભદ્રાચાર્યજી મહારાજની શ્રી રામકથા

શ્રી રાઘવ સેવા સમિતિ દ્વારા આયોજિત અને શ્રીમતી શ્યામા ચતુર્વેદી અને પં. રમાકાંત ચતુર્વેદી દ્વારા આયોજિત સાત દિવસીય શ્રી રામ કથાના સાત દિવસ પૂર્ણ થયા. આવી વિરલ ક્ષણનો લાભ લઇ હજારો ભક્તો ધન્યતા અનુભવે છે. શ્રી રામ કથાના છઠ્ઠા અને સાતમા દિવસે, પરમ પૂજ્ય સ્વામીજીએ ભગવાન રામની 16 કલાઓ વિશે અદ્ભુત વાતો કહી. તે શ્રોતાઓને…

Read More

સુરતની Vijay Dairyને ખાદ્ય ખોરાક 2023માં Best Innovative Display નો એવોર્ડ આપવામાં આવ્યો

સુરત ની વિજય ડેરીને ખાદ્ય ખોરાક 2023 માં Best Innovative Display નો એવોર્ડ મળ્યો સુરત ની Vijay Dairy એ  ગાંધીનગરના હેલીપેડ એક્સઝીબેશન ગ્રાઉન્ડ ખાતે તારીખ 17 ડિસેમ્બર થી 20 ડિસેમ્બર દરમિયાન થયેલ  ખાદ્ય ખોરાક 2023 માં પ્રથમ વખત ભાગ લીધો હતો, જેમાં વિજય ડેરી ને  ખાદ્ય ખોરાકના આયોજકો તરફ થી Best Innovative Display નો એવોર્ડ…

Read More

શ્રીમતી શ્યામા ચતુર્વેદી અને રમાકાંત ચતુર્વેદી દ્વારા ઘોડાસરમાં રામકથા નું આયોજન કરવામાં આવ્યું હતું

શ્રીમતી શ્યામા ચતુર્વેદી અને પ રમાકાંત ચતુર્વેદી ના મુખ્ય યજમાન સ્થાન અને શ્રી રાઘવ સેવા સમિતિ દ્વારા આયોજિત શ્રી રામકથા ના આજે ૬ દિવસ પૂર્ણ થયા. હજારો ની સંખ્યા માં શ્રદ્ધાળુઓ અલભ્ય ક્ષણ નો લાભ લઇ રહ્યા છે. શ્રી તુલસીપીઠાધીશ્વર જગદગુરુ રામાનંદાચાર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી રામભદ્રાચાર્યજી મહારાજ ના સ્વમુખર્વિંદ મા શ્રીરામકથા શ્રવણ કરવાનો અલૌકિક…

Read More

“હનીહની”એ અમદાવાદમાં નવા સ્ટોરની શરૂઆત સાથે પોતાની કામગીરીનું વિસ્તરણ કર્યું

અમદાવાદ: ન્યૂ પેરેન્ટ્સ અને સગર્ભા માતાઓને કાંઈક શ્રેષ્ઠ આપવાના લક્ષ્ય સાથે ઇન્ડિયાની લીડીંગ મધર & કિડ્સ બ્રાન્ડે હંમેશાથી ક્વૉલિટી અને ડ્યુરેબિલીટી આપવાનો પ્રયાસ કર્યો છે. અમદાવાદમાં સિંધુભવન રોડ પર આવેલ ટાઈમ્સ સ્કવેર ગ્રાન્ડ ખાતે તેમનો ગુજરાતનો પ્રથમ સ્ટોર શરૂ કરાયો છે. હનીહનીના નવા સ્ટોરના ઉદ્ધાટન પ્રસંગે નેશનલ એવોર્ડ વિનિંગ અભિનેત્રી શ્રદ્ધા ડાંગર (હેલ્લારો ફેમ) ઉપસ્થિત…

Read More