“કિડની રક્ષિત, જીવન સુરક્ષિત!”

રાજકોટ : દરેક વર્ષના માર્ચ મહિનાના બીજાં ગુરુવારે વિશ્વ કિડની દિવસ મનાવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ છે – લોકોમાં કિડનીના આરોગ્ય વિશે જાગૃતિ લાવવી અને દરેક વ્યક્તિ સુધી સ્વસ્થ કિડની માટેનું સંદેશ પહોચાડવાનો છે. ડૉ. પ્રિતિશ શાહ – કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ, વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ જણાવે છે કે, કિડની – આપણા શરીરના કુદરતી ફિલ્ટર્સ છે….

Read More

વર્લ્ડ ઓબેસિટી ડે : ચાઈલ્ડહૂડ ઓબેસિટી એક ચિંતાનું કારણ

વર્લ્ડ ઓબેસિટી ડે 4 માર્ચે ઉજવવામાં આવે છે. ઓબેસિટી (સ્થૂળતા)ના નિવારણ માટે વર્લ્ડ ઓબેસિટી ડેની ઉજવણી કરવામાં આવે છે કારણ કે તે વૈશ્વિક આરોગ્ય સંકટ બની ગયું છે. આ વર્ષે વિશ્વ સ્થૂળતા દિવસ “સિસ્ટમ્સ, હેલ્ધીઅર લાઇવ્સ” પર ઉજવવામાં આવી રહ્યો છે. સામાન્ય લોકોમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે  આ દિવસ ઉજવવામાં આવે છે. ડૉ. પ્રફુલ કામાણી…

Read More

એડવાન્સ્ડ રેડિયેશન થેરાપી” 53 વર્ષીય સ્તન કેન્સરના દર્દીને અસરકારક રીતે સ્વસ્થ થવામાં મદદરૂપ બની

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે તાજેતરમાંજ “ઉર્જા ” જેવી અત્યાધુનિક રેડિયેશન થેરાપી શરૂ કરવામાં આવી છે. નવા કેન્સર સેન્ટર સહિત તબીબી તકનીકમાં પ્રગતિ સાથે, હોસ્પિટલ હવે ચોક્કસ અને અસરકારક કેન્સરની સારવાર આપવા માટે સજ્જ છે.  એક 53 વર્ષીય મહિલા તેમના ડાબા સ્તનમાં સ્તન કેન્સર માટે સર્જરી કરાવ્યા પછી વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે આવ્યા હતા. ડૉ. રાહુલ…

Read More

વોકહાર્ટ હોસ્પિટલ્સ દ્વારા વર્કવેલ સમિટ 2025 ની સફળતાની ઉજવણી!

રાજકોટ, જાન્યુઆરી 2025: રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ, 11 જાન્યુઆરીના રોજ રાજકોટની સયાજી હોટેલ ખાતે આયોજિત વર્કવેલ સમિટ 2025ના સફળ સમાપનની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે. આ લેન્ડમાર્ક ઇવેંટએ સૌરાષ્ટ્રભરના એચઆર લીડર્સને એક કર્યા, કાર્યસ્થળમાં આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે અર્થપૂર્ણ ચર્ચાઓ અને કાર્યક્ષમ આંતરદૃષ્ટિને પ્રોત્સાહન આપ્યું. આ સમિટે નવીન વિચારોના આદાનપ્રદાન અને સંસ્થાઓમાં સુખાકારીની સંસ્કૃતિ…

Read More

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્રારા “બી અ સાન્ટા” પહેલ  અંતર્ગત ક્રિસમસની ઉજવણી કરાઈ

20 ડિસેમ્બર, રાજકોટ :  ક્રિસમસ અને સામાજિક જવાબદારીની સાચી ભાવનાને સાર્થક કરતાં, વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્વારા ‘બી અ સાન્ટા’ પહેલ દ્વારા આર્થિક રીતે વંચિત લોકો સાથે ક્રિસમસની ઉજવણી કરવામાં આવી . આ ઇવેન્ટ જરૂરિયાતમંદ લોકો માટે આનંદ અને સદ્ભાવના ફેલાવવા, વિવિધ સમુદાયો સુધી પહોંચવા અને જેમને તેની સૌથી વધુ જરૂર હોય તેમના માટે આ તહેવારને…

Read More

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે 58 વર્ષીય દર્દીના જમણા ખભાની, તાણીયા ની ઈજાની સફળતાપૂર્વક સર્જરી

રાજકોટ : વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના નિષ્ણાંત ડોક્ટર હાર્દિક ધમસાણિયા ખભા અને ઘૂંટણ માટેની સારવારના સુપરસ્પેશિયાલિસ્ટ છે. તેઓ પોતાની સૂઝ-બુઝથી દર્દીથી તકલીફ દૂર કરવામાં અગ્રેસર રહે છે. તાજેતરના કેસની વાત કરીએ તો એક 58 વર્ષીય પુરુષ દર્દીને પડી જવાથી ખભાના સાંધામાં ઈજા થઈ હતી. શરૂઆતમાં, એક એક્સ-રે કરવામાં આવ્યો, જે સામાન્ય દેખાયો. પરંતુ દર્દીને એક મહિના…

Read More

ગેસ્ટ્રોલોજીની મોટાભાગની સમસ્યાઓ દૂર કરવા માટે વ્યક્તિએ આહારની આદતો બદલવાની અને સારી રીતે સંતુલિત આહાર લેવાની જરૂર છે

રાજકોટ :  કેટલાંક મેડિકલ રિસર્ચ દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના અભ્યાસમાં ગુજરાતમાં ગેસ્ટ્રિક રિફ્લક્સનો પ્રચલિત મુદ્દો બહાર આવ્યો છે, જેમાં કારણો દર્શાવે છે કે રાજ્યના લગભગ 35% થી 40% લોકો એસિડિટી અને હાર્ટબર્નથી પીડાય છે. રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ્સના ડૉ. પ્રફુલ કામાણી (સિનિયર કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ, હેપેટોલોજિસ્ટ, ગેસ્ટ્રો-ઇન્ટેસ્ટીનલ એન્ડોસ્કોપિસ્ટ) અને ડૉ. પાર્થ વાધડિયા (કન્સલ્ટન્ટ- મેડિકલ ગેસ્ટ્રોએન્ટેરોલોજી) આ…

Read More

વર્લ્ડ ડાયાબિટીઝ ડે : દેશમાં દરરોજ 65 બાળકો ટાઈપ વન ડાયાબિટીસના શિકાર બની રહ્યા છે

દર વર્ષે ડાયાબિટીસ અંગેની જાગૃતિ માટે 14 નવેમ્બરે  વર્લ્ડ ડાયાબિટીઝ ડે  મનાવવામાં આવે છે. આ વર્ષની થીમ “બ્રેકીંગ બેરિયર્સ, બ્રીજીંગ ગેપ્સ” છે. ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં, ડાયાબિટીસનું પ્રમાણ ચિંતાજનક દરે વધી રહ્યું છે. તાજેતરના આંકડાઓ દર્શાવે છે કે આ બીમારી માત્ર ઉંમર અને વજનથી જ નહીં, પણ આજના અણઘડ જીવનશૈલી અને વધેલા ખાંડના સેવનને…

Read More

“વર્લ્ડ સ્ટ્રોક ડે” નિમિતે વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે આયોજિત પેનલ ડિસ્કશનમાં અવેરનેસ અંગે ભાર મૂકવામાં આવ્યો

રાજકોટ : 29 ઓક્ટોબરને “વર્લ્ડ સ્ટ્રોક ડે” તરીકે ઉજવવામાં આવે છે. દરેક વર્ષે વિશ્વમાં સ્ટ્રોક આવવાની સમસ્યા વધતી જ જાય છે. આ એક સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાનો વિષય છે. આ વર્ષની વર્લ્ડ સ્ટ્રોક ડેની થીમ “ગ્રેટર ધેન સ્ટ્રોક એક્ટિવ ચેલેન્જ” છે. આ થીમ સ્ટ્રોકને રોકવા માટે શારીરિક પ્રવૃત્તિ અને સક્રિય આરોગ્ય સંભાળને પ્રોત્સાહિત કરવાના વૈશ્વિક અભિયાન…

Read More

નવરાત્રિ દરમિયાન ધ્યાન રાખવાની કેટલીક ટિપ્સ :  ડૉ. દિલીપ વ્યાસ

નવલી નવરાત્રિ હવે શરૂ થઈ ગઈ છે.ખૈલેયાઓ મનમુકીને ગરબે ઘૂમી રહ્યાં છે,પણ જો જો ક્યાંક ગરબા ગાવાની ગાતા સ્વાસ્થ્ય ન જોખમાય .નવરાત્રિમાં કેવી રીતે સ્વાસ્થ્ય જાળવવું, કેવો ખોરાક લેવો, તેના વિશે જરૂરી બાબતો વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના ડૉ. દિલીપ વ્યાસ, સિનિયર કન્સલ્ટન્ટ- સિનિયર ફિઝિશિયન & પ્રોફેસર ઓફ મેડિસિન ડો. દિલીપ વ્યાસ દ્વારા ખાસ ટિપ્સ આપવામાં આવી…

Read More