વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્રારા “બી અ સાન્ટા” પહેલ  અંતર્ગત ક્રિસમસની ઉજવણી કરાઈ

20 ડિસેમ્બર, રાજકોટ :  ક્રિસમસ અને સામાજિક જવાબદારીની સાચી ભાવનાને સાર્થક કરતાં, વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્વારા ‘બી અ સાન્ટા’ પહેલ દ્વારા આર્થિક રીતે વંચિત લોકો સાથે ક્રિસમસની ઉજવણી કરવામાં આવી . આ ઇવેન્ટ જરૂરિયાતમંદ લોકો માટે આનંદ અને સદ્ભાવના ફેલાવવા, વિવિધ સમુદાયો સુધી પહોંચવા અને જેમને તેની સૌથી વધુ જરૂર હોય તેમના માટે આ તહેવારને…

Read More

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે 58 વર્ષીય દર્દીના જમણા ખભાની, તાણીયા ની ઈજાની સફળતાપૂર્વક સર્જરી

રાજકોટ : વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના નિષ્ણાંત ડોક્ટર હાર્દિક ધમસાણિયા ખભા અને ઘૂંટણ માટેની સારવારના સુપરસ્પેશિયાલિસ્ટ છે. તેઓ પોતાની સૂઝ-બુઝથી દર્દીથી તકલીફ દૂર કરવામાં અગ્રેસર રહે છે. તાજેતરના કેસની વાત કરીએ તો એક 58 વર્ષીય પુરુષ દર્દીને પડી જવાથી ખભાના સાંધામાં ઈજા થઈ હતી. શરૂઆતમાં, એક એક્સ-રે કરવામાં આવ્યો, જે સામાન્ય દેખાયો. પરંતુ દર્દીને એક મહિના…

Read More

ગેસ્ટ્રોલોજીની મોટાભાગની સમસ્યાઓ દૂર કરવા માટે વ્યક્તિએ આહારની આદતો બદલવાની અને સારી રીતે સંતુલિત આહાર લેવાની જરૂર છે

રાજકોટ :  કેટલાંક મેડિકલ રિસર્ચ દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના અભ્યાસમાં ગુજરાતમાં ગેસ્ટ્રિક રિફ્લક્સનો પ્રચલિત મુદ્દો બહાર આવ્યો છે, જેમાં કારણો દર્શાવે છે કે રાજ્યના લગભગ 35% થી 40% લોકો એસિડિટી અને હાર્ટબર્નથી પીડાય છે. રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ્સના ડૉ. પ્રફુલ કામાણી (સિનિયર કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ, હેપેટોલોજિસ્ટ, ગેસ્ટ્રો-ઇન્ટેસ્ટીનલ એન્ડોસ્કોપિસ્ટ) અને ડૉ. પાર્થ વાધડિયા (કન્સલ્ટન્ટ- મેડિકલ ગેસ્ટ્રોએન્ટેરોલોજી) આ…

Read More

મહિલાઓ માટે સર્જરી વિના ફાઇબ્રોઇડના લક્ષણોને ટાળો, ગર્ભાશય બચાવો: UFE (ફાઇબ્રોઇડ એમ્બોલાઇઝેશન) એક નવી આશા”

રાજકોટ : ગર્ભાશયમાં ગાંઠ મહિલાઓ માટે બહુ જ ખરાબ રોગ છે કારણ કે તેના કારણે મહિલાઓમાં માં બનવાની ક્ષમતા પર ખરાબ અસર થાય છે અને ઘણાં કેસમાં તો મહિલાઓ ક્યારેય ગર્ભ ધારણ કરી શકતી નથી. ગર્ભાશયમાં થતી ગાંઠ જેને ફાઈબ્રોઈડ પણ કહે છે. મહિલાઓમાં આ એક સામાન્ય સમસ્યા માનવામાં આવે છે. જેમાં મહિલાના ગર્ભાશયમાં કોઈ…

Read More

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે ડૉ. મૈત્રેય જોશી દ્વારા લાંબા સમયથી પીડાતા મહિલાનું જટિલ ઓપરેશન કોઈપણ ચેક વગર સફળતાથી કરાયું

રાજકોટ : તાજેતરમાં વોકહાર્ટ હોસ્પિટલ ના યુરોલોજીસ્ટ એન્ડ લેપ્રોસ્કોપીક સર્જન ડો. મૈત્રેય જોશી તથા ટીમ દ્વારા એક જટીલ ઓપરેશન પાર પડાયુ તો એક 39 વર્ષીય મહિલા દર્દી ઘણાં લાંબા સમયથી દુખાવાથી પીડિત હતા. તેમની કિડની અને કિડનીને મૂત્રાશયથી જોડતી નળીનું મુખ એકદમ સાંકડુ (Pelvi-ureteric junction obstruction (PUJO)) હો વાથી પેશાબના ભરાવાને લીધે દુઃખાવો થતાં ઇન્ફેક્શન…

Read More

વર્લ્ડ ડાયાબિટીઝ ડે : દેશમાં દરરોજ 65 બાળકો ટાઈપ વન ડાયાબિટીસના શિકાર બની રહ્યા છે

દર વર્ષે ડાયાબિટીસ અંગેની જાગૃતિ માટે 14 નવેમ્બરે  વર્લ્ડ ડાયાબિટીઝ ડે  મનાવવામાં આવે છે. આ વર્ષની થીમ “બ્રેકીંગ બેરિયર્સ, બ્રીજીંગ ગેપ્સ” છે. ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં, ડાયાબિટીસનું પ્રમાણ ચિંતાજનક દરે વધી રહ્યું છે. તાજેતરના આંકડાઓ દર્શાવે છે કે આ બીમારી માત્ર ઉંમર અને વજનથી જ નહીં, પણ આજના અણઘડ જીવનશૈલી અને વધેલા ખાંડના સેવનને…

Read More

50 થી 60 વર્ષની ઉંમર પછી સામાન્ય રીતે ઑસ્ટિયોઆર્થરાઇટિસ થવાની શક્યતાઓ વધી જાય છે : ડૉ. ઉમંગ શિહોરા

શિયાળાની શુરુઆત આમ તો સ્વાસ્થ્ય વર્ધા હોય છે. પરંતુ આર્થરાઈટિસ (હાડકા સાંધાનો ઘસારો) ના દર્દીઓ માટે તે મોટા ભાગે પીડારૂપ બની રહે છે.આ અંગે વધુ માહિતી આપતાં વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના ડૉ. ઉમંગ શિહોરા (સિનિયર કન્સલ્ટન્ટ- ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન) એ વધુ માહિતી આપી. ડૉ. ઉમંગ શિહોરા (સિનિયર કન્સલ્ટન્ટ- ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન, વોકહાર્ટ…

Read More

“વર્લ્ડ સ્ટ્રોક ડે” નિમિતે વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે આયોજિત પેનલ ડિસ્કશનમાં અવેરનેસ અંગે ભાર મૂકવામાં આવ્યો

રાજકોટ : 29 ઓક્ટોબરને “વર્લ્ડ સ્ટ્રોક ડે” તરીકે ઉજવવામાં આવે છે. દરેક વર્ષે વિશ્વમાં સ્ટ્રોક આવવાની સમસ્યા વધતી જ જાય છે. આ એક સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાનો વિષય છે. આ વર્ષની વર્લ્ડ સ્ટ્રોક ડેની થીમ “ગ્રેટર ધેન સ્ટ્રોક એક્ટિવ ચેલેન્જ” છે. આ થીમ સ્ટ્રોકને રોકવા માટે શારીરિક પ્રવૃત્તિ અને સક્રિય આરોગ્ય સંભાળને પ્રોત્સાહિત કરવાના વૈશ્વિક અભિયાન…

Read More

જીપીબીએસ 2025 બિઝનેસ એક્સ્પોની સરદાર ધામ, રાજકોટ  ખાતે પ્રમોશનલ ઈવેન્ટ યોજાશે

સરદારધામદ્વારાઆયોજિત “જીપીબીએસબિઝનેસએક્સ્પો 2025” 9 થી 12 જાન્યુઆરી, 2025 દરમિયાન હેલિપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે યોજાશે રાજકોટ:સરદારધામના નેજા હેઠળ ઓનિક્સ દ્વારા આયોજિત “જીપીબીએસ 2025” દેશ કા એક્સ્પોનું આયોજન આગામી તારીખ 9, 10, 11, 12 જાન્યુઆરી, 2025 દરમિયાન હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર, ગાંધીનગર ખાતે કરાયું છે, જેનો ઉદ્દેશ્ય અમદાવાદ અને ગાંધીનગર સહીત સમગ્ર ગુજરાતના વેપાર- ઉદ્યોગ જગતને વૈશ્વિક સ્તરે…

Read More

નવરાત્રિ દરમિયાન ધ્યાન રાખવાની કેટલીક ટિપ્સ :  ડૉ. દિલીપ વ્યાસ

નવલી નવરાત્રિ હવે શરૂ થઈ ગઈ છે.ખૈલેયાઓ મનમુકીને ગરબે ઘૂમી રહ્યાં છે,પણ જો જો ક્યાંક ગરબા ગાવાની ગાતા સ્વાસ્થ્ય ન જોખમાય .નવરાત્રિમાં કેવી રીતે સ્વાસ્થ્ય જાળવવું, કેવો ખોરાક લેવો, તેના વિશે જરૂરી બાબતો વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના ડૉ. દિલીપ વ્યાસ, સિનિયર કન્સલ્ટન્ટ- સિનિયર ફિઝિશિયન & પ્રોફેસર ઓફ મેડિસિન ડો. દિલીપ વ્યાસ દ્વારા ખાસ ટિપ્સ આપવામાં આવી…

Read More