શું તમારાં ઘૂંટણ ને બદલવાની જરૂર છે કે મજબૂત કરવાની??

ઘૂંટણની વા ખાજના સમયમાં પણી સામાન્ય વાત થઈ ગઈ છે. પરંતુ આ વ્યબતને સામાન્ય રીતે લેવા કરતા ગામીર રીતે લેવામાં આવે તો ઑપરેશન નિવારી શકાય છે. જે ના પણા પ્રકાર એમ છે.ડયા પ્રકારનો યા છે તે જાણી લેવામાં આવે તો તેની મારવાર પણ ચોક્કસ થઈ શકતી રોય છે. વા સામાન્ય રીતે વર્ષતી ઉંમર સાથે સંકળાવલો…

Read More

વુમન એક્સેલેન્સ એવોર્ડ્સ 2024: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત ‘પેજ 3 એક્સેલેન્સ એવોર્ડ્સ’નું આયોજન કરવામાં આવ્યું

ગુજરાતમાં 2009થી કાર્યરત જાણીતા ઇવેન્ટ આયોજક PAGE 3 દ્વારા આજે અદમવાદના એસજી રોડ સ્થિત ડબલ ટ્રી બાય હિલ્ટન ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત “વુમન એક્સસલેન્સ એવોર્ડ્સ  ૨૦૨૪”નું આયોજન કરવામાં આવ્યું હતું. પેજ 3 દ્વારા છેલ્લા 15 વર્ષથી ભારતીય મહિલાઓની  ઉત્કૃષ્ટ સિદ્ધિઓ,  પ્રયત્નો તેમજ ઉત્સાહપૂર્ણ ભાવનાની ઉજવણી કરવા માટે તેમજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે…

Read More

અમદાવાદની “ફિલ્ટર કોન્સેપ્ટ” ઓર્ગેનાઇઝેશનને “સસ્ટેનેબલ વર્કસ્પેસ” માટે મળ્યું બહુમાન

•             સસ્ટેનેબલ વર્કસ્પેસ – ઇન્ડિયન બિઝનેસીસમાં પ્રોડક્ટિવિટી અને પ્રોફિટેબિલિટી માટે ઉત્પ્રેરક 14 માર્ચ, 2024, અમદાવાદ: કોન્ફેડરેશન ઓફ ડેનિશ ઈન્ડસ્ટ્રી (DI), કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII), ઈન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સીલ (IGBC) અને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ – અમદાવાદ (IIMA) જેવી સંસ્થાઓ સાથે મળીને તેમના કેસ સ્ટડીઝના સર્વેક્ષણ માટે એક સંસ્થાની શોધમાં હતી. સસ્ટેનેબલ વર્કસ્પેસ – ઇન્ડિયન…

Read More

શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ, અમદાવાદના 34માં સમૂહ લગ્નનું આયોજન

•           સમાજના દરેક સભ્યોની વિગત સરળતાથી મળી રહે એ હેતુસર સમાજ સેતુ એપ લોન્ચ કરવામાં આવી શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ દ્વારા 11મી માર્ચ, 2024- સોમવારે અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે 34માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માંગલિક પ્રસંગે 8 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ શુભ…

Read More

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને તેના નવા માતા-પિતાને સોંપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને તેના નવા માતા-પિતાને સોંપવાનો કાર્યક્રમ તા. ૯ શનિવારના રોજ યોજવામાં આવ્યો હતો. અનવીત સાડા ત્રણ વર્ષની ઉંમરનો છે. આ કાર્યક્રમાં ગુજરાત હાઈકોર્ટના સીનિયર એડવાકેટ રશ્મનિભાઈ જાનીએ નવા માતા-પિતા મહારાષ્ટ્રના અમીતભાઈ અને વંદનાબેન પરખને સોંપણી કરી હતી. આ પ્રસંગે શ્રૃહદભાઈ પટેલ, અજય દવે, મદનલાલ જયસ્વાલ, કોકીલાબેન પટેલ તેમજ અમદાવાદ જીલ્લા બાળસંરક્ષણ…

Read More

નારીત્વ કો સલામ: ATIRA ખાતે મહિલા દિવસની એક મેલોડિક ઉજવણી

Gujarat:સર્જનાત્મકતા અને સશક્તિકરણના સુમેળભર્યા સંમિશ્રણમાં, અટીરાએ તાજેતરમાં 7મી માર્ચ, 2024 ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી માટે એક આકર્ષક સંગીત કાર્યક્રમનું આયોજન કર્યું હતું.આ કાર્યક્રમની શરૂઆત સુશ્રી દીપાલી પ્લાવત – અટીરા ખાતેના સિનિયર ડેપ્યુટી ડાયરેક્ટર દ્વારા પ્રેરણાદાયી ટૂંકી વાર્તાલાપથી થઈ હતી અને ત્યારબાદ પ્રખ્યાત ગાયિકા ડો. મિતાલી નાગ દ્વારા મંત્રમુગ્ધ કરી દે તેવા સંગીતમય પરફોર્મન્સ…

Read More

આલ્ફા ઈન્ટરનેશનલ સ્કૂલ, ઓગણજ દ્વારા  વાર્ષિકોત્સવ (એન્યુઅલ ફંક્શન) ઉજવવામાં આવ્યો

આલ્ફા ઈન્ટરનેશનલ સ્કૂલ, ઓગણજ, અમદાવાદ, શિક્ષણનું એક એવું પ્રાંગણ કે જ્યાં વિદ્યાર્થીઓની સવાર અને સાંજ આકાશમાં લહેરાતા પક્ષીઓની જેમ ક્યાં વીતી જાય છે તે ખબર પડતી નથી. હાલમાં આ વર્ષે આલ્ફા ઈન્ટરનેશનલ સ્કૂલ, ઓગણજ, અમદાવાદ ખાતે શાળાનો વાર્ષિકોત્સવ (એન્યુઅલ ફંક્શન) ઉજવવામાં આવ્યો અને દરવર્ષની જેમ શાળાએ આ સમયે પણ નાવીન્યીકરણમાં પાછી પાની રાખેલ નથી. આ…

Read More

આત્મશક્તિને શોધો: સ્નેહ દેસાઈ દ્વારા “ચેન્જ યોર લાઈફ” વર્કશોપ 4 વર્ષ બાદ ફરીથી અમદાવાદમાં

અત્યંત અપેક્ષિત 3 દિવસની ઇવેન્ટ 19મી, 20મી અને 21મી એપ્રિલ, 2024ના રોજ ક્લબ O7, અમદાવાદ ખાતે યોજાવા જઈ રહી છે અમદાવાદ: જાણીતા મોટિવેશનલ સ્પીકર અને લાઈફ કોચ સ્નેહ દેસાઈ 4 વર્ષ પછી ફરી અમદાવાદમાં તેમનો ટ્રાન્સ્ફોર્મેટિવ “ચેન્જ યોર લાઈફ” વર્કશોપ લાવી રહ્યા છે. આ અત્યંત અપેક્ષિત 3 દિવસની ઇવેન્ટ 19મી, 20મી અને 21મી એપ્રિલ, 2024ના…

Read More

સ્પાઈન ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ખાતે આર્ટ એક્ઝિબિશનનું આયોજન

અમદાવાદ : સ્પાઇન ફાઉન્ડેશનની સ્થાપના ડૉ. શેખર ભોજરાજ દ્વારા 1998 માં કરવામાં આવી હતી. તેમના ક્ષેત્રમાં અગ્રણી, ડૉ. ભોજરાજ દેશના પ્રથમ વિશિષ્ટ સમર્પિત સ્પાઇન સર્જન છે, જે 1988માં બોમ્બેની કેઈએમ હોસ્પિટલમાં દેશના પ્રથમ સ્પાઇન સર્જરી વિશેષતા યુનિટની સ્થાપના માટે જવાબદાર છે. સ્પાઇન ફાઉન્ડેશન ટીમમાં મુંબઈ, પુણે, કોલ્હાપુર અને ભારતના અન્ય ઘણા શહેરોના કેટલાક ટોચના વરિષ્ઠ…

Read More

શિવ શરણમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા કેરિયર ગાઈડન્સ સેમિનાર આયોજન કરવામાં આવ્યું.

Ahmedabad: શિવ શરણમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા રવિવાર 25.02.2024 ના રોજ મણિનગર વિસ્તારમાં કેરિયર ગાઈડન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું,. ધોરણ-12માં અભ્યાસ કરતા વિધાર્થીઓને ધોરણ-12 પછી ક્યા કયા અભ્યાસક્રમ ચાલે છે?? ધોરણ-12 પછી કયા કયા પ્રોફેશનલ કોર્શિશ કરી શકાય? વિદેશમાં જઈને ભણવા ઇચ્છુક બાળકો માટે કઈ કઈ અભ્યાસલક્ષી તક સમાયેલી છે , એ બાબતે વાલી મિત્રો અને વિદ્યાર્થિમિત્રો…

Read More