Headlines

ગુજરાત મીડિયા એવોર્ડ્સ (GMA) 2026 માટે નોમિનેશન પ્રક્રિયા શરૂ

અમદાવાદ:  ગુજરાત મીડિયા એવોર્ડસ (GMA) 2026 નું ચોથી વખત ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયામાં કાર્યરત પત્રકારો તથા મીડિયા ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓને વિવિધ કેટેગરીમાં એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે. જેમાં ભાગ લેવા માટે ફોર્મ ભરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે માટે gujaratmediaawards.com પર જઈને ફોર્મ ભરી…

Read More

કચ્છના રણમાં સર્જાશે ઇતિહાસ: ભારતમાં પ્રથમ વખત 50 ટોયોટા હાઈલક્સ ગાડીઓનો વિશાળ કોન્વોય ‘રોડ ટુ હેવન’ ગજવશે

અમદાવાદ : સાહસ અને પ્રવાસન ક્ષેત્રે એક નવો અધ્યાય લખવા જઈ રહી છે નોમાડ હિલક્સ અને ‘રાધે ટૂરિઝમ’. 10 જાન્યુઆરીના રોજ અમદાવાદના ક્લબ 07 (Club 07) થી વહેલી સવારે 6:00 કલાકે એક ભવ્ય એક્સપિડિશનનો પ્રારંભ થયો. આ કાર્યક્રમનું નામ છે ‘કચ્છ રણ ઉત્સવ હાઈલક્સ એક્સપિડિશન’ (Kutchh Rann Utsav Hilux Expedition). આ ભવ્ય આયોજનના સૂત્રધાર નોમાડ…

Read More

યુબીએસ એથ્લેટિક્સ કિડ્સ કપ 12 જાન્યુઆરી 2026 ના રોજ અમદાવાદ સિટી ફાઇનલનું આયોજન કરશે

યુબીએસ એથ્લેટિક્સ કિડ્સ કપ 12 જાન્યુઆરી 2026 ના રોજ અમદાવાદ સિટી ફાઇનલ સાથે તેની બીજી સીઝનમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ઉજવણી કરશે. આ ઇવેન્ટ અમદાવાદના નિકોલ સ્થિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) એથ્લેટિક્સ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. અમદાવાદ, જાન્યુઆરી2026 – માત્ર બે મહિના પહેલાં શરૂ થયેલા યુબીએસ એથ્લેટિક્સ કિડ્સ કપના અમદાવાદ પાયલોટે ગ્રાસરૂટ એથ્લેટિક્સ (પાયાના સ્તરના એથ્લેટિક્સ)…

Read More

પિતાની મજબૂતી અને પરિવારનો વિશ્વાસ: ‘જય કન્હૈયાલાલ કી’ દિલને સ્પર્શતી ફિલ્મ

‘જય કન્હૈયાલાલ કી’ એક હૃદયસ્પર્શી ગુજરાતી ફેમિલી ડ્રામા છે, જેમાં ભાવનાઓ, સંબંધો અને જીવનની અણધારી પરિસ્થિતિઓને સુંદર રીતે રજૂ કરવામાં આવી છે. ફિલ્મની કહાની એક સામાન્ય પરિવારના વડા કન્હૈયાલાલની આસપાસ ઘૂમે છે, જે અચાનક આવેલા આર્થિક સંકટ અને જીવનની મુશ્કેલીઓ સામે હિંમતપૂર્વક લડતો જોવા મળે છે. ફિલ્મમાં પરિવારની લાગણીઓ, પિતા-પુત્રીનો સંબંધ અને સામાજિક વાસ્તવિકતાઓને સરળ…

Read More

અમદાવાદમાં ‘જય કન્હૈયાલાલ કી’ ટીમ દ્વારા રિવર ક્રુઝ પર ભવ્ય ઉજવણી

SVF એન્ટરટેઈનમેન્ટ, નમનરાજ પ્રોડક્શન્સ પ્રાઈવેટ લિમિટેડ અને સિદ્ધાર્થ રાંદેરિયા પ્રોડક્શન LLP દ્વારા નિર્મિત ફિલ્મ ‘જય કન્હૈયાલાલ કી’ ની રિલીઝ પૂર્વે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ક્રુઝ પર એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ ખાસ બપોરે ફિલ્મના કલાકારો અને ક્રૂ મેમ્બર્સ એકઠા થયા હતા, જ્યાં આગામી રિલીઝને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ફિલ્મ રિલીઝ – ૦૯…

Read More

દેશ રે જોયા દાદા પરદેશ જોયા — પુનઃપ્રદર્શન લેખ

9 જાન્યુઆરી 2026થી ફરી સિનેમાઘરોમાં ગુંજશે દેશ રે જોયા દાદા પરદેશ જોયા — એક અમર ગુજરાતી સિનેમા ફરી મોટા પડદા પર કેટલીક ફિલ્મો માત્ર જોવાય છે.કેટલીક ફિલ્મો ઇતિહાસ રચે છે.અને કેટલીક ફિલ્મો પેઢીઓ સુધી જીવંત રહેનારી લાગણી બની જાય છે. ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં એવી જ એક અમર અને અવિસ્મરણીય ફિલ્મ છે — દેશ રે જોયા…

Read More

ઇન્ડસ યુનિવર્સિટીમાં “ઇન્ડસ કપ 2K26”નો  ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો

જાન્યુઆરી,2026,ઇન્ડસ યુનિવર્સિટી, અમદાવાદ ખાતે આજે રાષ્ટ્રીય સ્તરના પ્રતિષ્ઠિત આંતર-યુનિવર્સિટી રમતોત્સવ “ઇન્ડસ કપ 2K26” નો  ભવ્ય રીતે  ઉત્સાહસભર વાતાવરણમાં ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.૦૫ થી ૧૦ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન યોજાનાર આ ઇન્ડસ કપ સ્પર્ધાની શરૂઆત રંગબેરંગી અને ઊર્જાભર્યા ઉદ્ઘાટન સમારોહ સાથે થઈ હતી.. યુનિવર્સિટીના પ્રાંગણમાં આયોજિત ઉદ્ઘાટન સમારોહમાં પ્રેસિડેનશિયલ સેક્રેટરિયેટ ડૉ. નાગેશ ભંડારી પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓમાં રમતગમત…

Read More

વર્તમાન સંક્રમણકાળમાં ભારતની જવાબદારી વૈશ્વિક સંતુલન માટે  માર્ગદર્શન આપવાની છે- પ.પૂ. આધ્યાત્મિક સાર્વભૌમ જૈનાચાર્ય યુગભૂષણસૂરી મહારાજ સાહેબ

વર્તમાન વૈશ્વિક રાજકીય ઉથલપાથલો અને તેનાથી સર્જાતા સશસ્ત્ર સંઘર્ષોને ખાળવા વિશ્વના નેતૃત્વ પાસે કોઈ ઉપાય છે? વિશેષતઃ આજે પરંપરાગત રાજકીય, કાનૂની અને આર્થિક વ્યવસ્થાઓ વર્તમાન સંકટો સામે અપૂરતા સાબિત થઈ રહ્યા છે ત્યારે તેનો કઈ રીતે ઉકેલ લાવી શકાય? આ બધા પ્રશ્નોના જવાબ મળશે ૧૬ થી ૨૨ જાન્યુઆરી મુંબઈમાં યોજાનારા “વસુધૈવ કુટુંબકમ કી ઓર 4.0”(VK…

Read More

પર્યાવરણ બચાવવા માટે યુરોપથી ભારત સુધીની ૧૨,૦૦૦ કિમીની ઐતિહાસિક પદયાત્રા: માલ્ટાથી નીકળી ગુજરાત પહોંચશે જયદીપ લાખણકીયા

માલ્ટા/ગુજરાત: ગ્લોબલ વોર્મિંગ અને જલવાયુ પરિવર્તન (Climate Change) ના જોખમો સામે દુનિયાને જગાડવા માટે ગુજરાતનો એક યુવાન ૧૨,૦૦૦ કિલોમીટર લાંબી પદયાત્રા કરવા જઈ રહ્યો છે. મૂળ ગુજરાતના અને હાલ યુરોપના માલ્ટા દેશમાં અભ્યાસ કરી રહેલા જયદીપ લાખણકીયા જાન્યુઆરી ૨૦૨૬થી યુરોપથી ભારત સુધીની સાહસિક અને જનજાગૃતિ માટેની પદયાત્રાનો પ્રારંભ કરશે. ૨૦ દેશો અને ૧.૫ વર્ષનો પ્રવાસ…

Read More

મહેશધામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહેશધામ, બારેજા ખાતે 3 દિવસીય ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન

•             હોલ તથા અતિથિ નિવાસનું લોકાર્પણ અને સાથે જ પોથીયાત્રા, જયા કિશોરીજીના પ્રવચન, સાઈરામ દવેના કાર્યક્રમ • 2 જાન્યુઆરીથી 4 જાન્યુઆરી દરમિયાન ધાર્મિક કાર્યક્રમ આયોજિત અમદાવાદ : મહેશધામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બારેજા–નવાગામ રોડ, નવાગામ ફાયર સ્ટેશન નજીક આવેલ મહેશધામ ખાતે તારીખ 2 જાન્યુઆરીથી 4 જાન્યુઆરી 2026 દરમિયાન ત્રણ દિવસીય ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું…

Read More