Headlines

વસુધૈવ કુટુંબકમ કોન્ક્લેવ 4.0: 16-22 જાન્યુઆરી, 2026 દરમિયાન મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે આયોજન

મુંબઈ: જ્યોત ફાઉન્ડેશન દ્વારા ભારત સરકારના વિદેશ મંત્રાલયના સહયોગથી આગામી ‘વસુધૈવ કુટુંબકમ કોન્ક્લેવ 4.0’ યોજાઈ રહી છે. આ કાર્યક્રમ 16થી 22 જાન્યુઆરી, 2026 દરમિયાન મુંબઈના ઐતિહાસિક ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે યોજાશે. પરમ પૂજ્ય ગચ્છાધિપતિ જૈનાચાર્ય યુગભૂષણસૂરીજીના માર્ગદર્શન હેઠળ આ કોન્ક્લેવનું આયોજન એવા ‘સંક્રમણ કાળ’માં કરવામાં આવી રહ્યું છે જ્યારે સમગ્ર વિશ્વ અનિશ્ચિતતા, વિશ્વાસના અભાવ અને…

Read More

દિનેશ હોલ, અમદાવાદ ખાતે સ્મરણિય સાંસ્કૃતિક સંધ્યા

8 જાન્યુઆરી 2026ની સાંજે, અમદાવાદના ઐતિહાસિક દિનેશ હોલમાં સાંસ્કૃતિક ભાવનાઓની અદભુત સરવાણી વહેતી થઈ. સ્પોર્ટ્સ , યુવા અને સાંસ્કૃતિક વિભાગ, ગુજરાત સરકારના સૌજન્યપૂર્ણ સહયોગથી આયોજિત આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં કળાત્મક એકતા અને રાષ્ટ્રીય ગૌરવની સાચી ભાવના ઉજાગર થઈ. આ કાર્યક્રમનું સુંદર પ્રસ્તુતિકરણ મિરાયા ક્રિએશન્સ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેનું સુવ્યવસ્થિત સંચાલન આર્ક ઇવેન્ટ્સ દ્વારા…

Read More

ગુજરાત મીડિયા એવોર્ડ્સ (GMA) 2026 માટે નોમિનેશન પ્રક્રિયા શરૂ

અમદાવાદ:  ગુજરાત મીડિયા એવોર્ડસ (GMA) 2026 નું ચોથી વખત ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયામાં કાર્યરત પત્રકારો તથા મીડિયા ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓને વિવિધ કેટેગરીમાં એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે. જેમાં ભાગ લેવા માટે ફોર્મ ભરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે માટે gujaratmediaawards.com પર જઈને ફોર્મ ભરી…

Read More

કચ્છના રણમાં સર્જાશે ઇતિહાસ: ભારતમાં પ્રથમ વખત 50 ટોયોટા હાઈલક્સ ગાડીઓનો વિશાળ કોન્વોય ‘રોડ ટુ હેવન’ ગજવશે

અમદાવાદ : સાહસ અને પ્રવાસન ક્ષેત્રે એક નવો અધ્યાય લખવા જઈ રહી છે નોમાડ હિલક્સ અને ‘રાધે ટૂરિઝમ’. 10 જાન્યુઆરીના રોજ અમદાવાદના ક્લબ 07 (Club 07) થી વહેલી સવારે 6:00 કલાકે એક ભવ્ય એક્સપિડિશનનો પ્રારંભ થયો. આ કાર્યક્રમનું નામ છે ‘કચ્છ રણ ઉત્સવ હાઈલક્સ એક્સપિડિશન’ (Kutchh Rann Utsav Hilux Expedition). આ ભવ્ય આયોજનના સૂત્રધાર નોમાડ…

Read More

યુબીએસ એથ્લેટિક્સ કિડ્સ કપ 12 જાન્યુઆરી 2026 ના રોજ અમદાવાદ સિટી ફાઇનલનું આયોજન કરશે

યુબીએસ એથ્લેટિક્સ કિડ્સ કપ 12 જાન્યુઆરી 2026 ના રોજ અમદાવાદ સિટી ફાઇનલ સાથે તેની બીજી સીઝનમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ઉજવણી કરશે. આ ઇવેન્ટ અમદાવાદના નિકોલ સ્થિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) એથ્લેટિક્સ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. અમદાવાદ, જાન્યુઆરી2026 – માત્ર બે મહિના પહેલાં શરૂ થયેલા યુબીએસ એથ્લેટિક્સ કિડ્સ કપના અમદાવાદ પાયલોટે ગ્રાસરૂટ એથ્લેટિક્સ (પાયાના સ્તરના એથ્લેટિક્સ)…

Read More

પિતાની મજબૂતી અને પરિવારનો વિશ્વાસ: ‘જય કન્હૈયાલાલ કી’ દિલને સ્પર્શતી ફિલ્મ

‘જય કન્હૈયાલાલ કી’ એક હૃદયસ્પર્શી ગુજરાતી ફેમિલી ડ્રામા છે, જેમાં ભાવનાઓ, સંબંધો અને જીવનની અણધારી પરિસ્થિતિઓને સુંદર રીતે રજૂ કરવામાં આવી છે. ફિલ્મની કહાની એક સામાન્ય પરિવારના વડા કન્હૈયાલાલની આસપાસ ઘૂમે છે, જે અચાનક આવેલા આર્થિક સંકટ અને જીવનની મુશ્કેલીઓ સામે હિંમતપૂર્વક લડતો જોવા મળે છે. ફિલ્મમાં પરિવારની લાગણીઓ, પિતા-પુત્રીનો સંબંધ અને સામાજિક વાસ્તવિકતાઓને સરળ…

Read More

અમદાવાદમાં ‘જય કન્હૈયાલાલ કી’ ટીમ દ્વારા રિવર ક્રુઝ પર ભવ્ય ઉજવણી

SVF એન્ટરટેઈનમેન્ટ, નમનરાજ પ્રોડક્શન્સ પ્રાઈવેટ લિમિટેડ અને સિદ્ધાર્થ રાંદેરિયા પ્રોડક્શન LLP દ્વારા નિર્મિત ફિલ્મ ‘જય કન્હૈયાલાલ કી’ ની રિલીઝ પૂર્વે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ક્રુઝ પર એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ ખાસ બપોરે ફિલ્મના કલાકારો અને ક્રૂ મેમ્બર્સ એકઠા થયા હતા, જ્યાં આગામી રિલીઝને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ફિલ્મ રિલીઝ – ૦૯…

Read More

દેશ રે જોયા દાદા પરદેશ જોયા — પુનઃપ્રદર્શન લેખ

9 જાન્યુઆરી 2026થી ફરી સિનેમાઘરોમાં ગુંજશે દેશ રે જોયા દાદા પરદેશ જોયા — એક અમર ગુજરાતી સિનેમા ફરી મોટા પડદા પર કેટલીક ફિલ્મો માત્ર જોવાય છે.કેટલીક ફિલ્મો ઇતિહાસ રચે છે.અને કેટલીક ફિલ્મો પેઢીઓ સુધી જીવંત રહેનારી લાગણી બની જાય છે. ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં એવી જ એક અમર અને અવિસ્મરણીય ફિલ્મ છે — દેશ રે જોયા…

Read More

ઇન્ડસ યુનિવર્સિટીમાં “ઇન્ડસ કપ 2K26”નો  ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો

જાન્યુઆરી,2026,ઇન્ડસ યુનિવર્સિટી, અમદાવાદ ખાતે આજે રાષ્ટ્રીય સ્તરના પ્રતિષ્ઠિત આંતર-યુનિવર્સિટી રમતોત્સવ “ઇન્ડસ કપ 2K26” નો  ભવ્ય રીતે  ઉત્સાહસભર વાતાવરણમાં ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.૦૫ થી ૧૦ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન યોજાનાર આ ઇન્ડસ કપ સ્પર્ધાની શરૂઆત રંગબેરંગી અને ઊર્જાભર્યા ઉદ્ઘાટન સમારોહ સાથે થઈ હતી.. યુનિવર્સિટીના પ્રાંગણમાં આયોજિત ઉદ્ઘાટન સમારોહમાં પ્રેસિડેનશિયલ સેક્રેટરિયેટ ડૉ. નાગેશ ભંડારી પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓમાં રમતગમત…

Read More

વર્તમાન સંક્રમણકાળમાં ભારતની જવાબદારી વૈશ્વિક સંતુલન માટે  માર્ગદર્શન આપવાની છે- પ.પૂ. આધ્યાત્મિક સાર્વભૌમ જૈનાચાર્ય યુગભૂષણસૂરી મહારાજ સાહેબ

વર્તમાન વૈશ્વિક રાજકીય ઉથલપાથલો અને તેનાથી સર્જાતા સશસ્ત્ર સંઘર્ષોને ખાળવા વિશ્વના નેતૃત્વ પાસે કોઈ ઉપાય છે? વિશેષતઃ આજે પરંપરાગત રાજકીય, કાનૂની અને આર્થિક વ્યવસ્થાઓ વર્તમાન સંકટો સામે અપૂરતા સાબિત થઈ રહ્યા છે ત્યારે તેનો કઈ રીતે ઉકેલ લાવી શકાય? આ બધા પ્રશ્નોના જવાબ મળશે ૧૬ થી ૨૨ જાન્યુઆરી મુંબઈમાં યોજાનારા “વસુધૈવ કુટુંબકમ કી ઓર 4.0”(VK…

Read More