“હનીહની”એ અમદાવાદમાં નવા સ્ટોરની શરૂઆત સાથે પોતાની કામગીરીનું વિસ્તરણ કર્યું

અમદાવાદ: ન્યૂ પેરેન્ટ્સ અને સગર્ભા માતાઓને કાંઈક શ્રેષ્ઠ આપવાના લક્ષ્ય સાથે ઇન્ડિયાની લીડીંગ મધર & કિડ્સ બ્રાન્ડે હંમેશાથી ક્વૉલિટી અને ડ્યુરેબિલીટી આપવાનો પ્રયાસ કર્યો છે. અમદાવાદમાં સિંધુભવન રોડ પર આવેલ ટાઈમ્સ સ્કવેર ગ્રાન્ડ ખાતે તેમનો ગુજરાતનો પ્રથમ સ્ટોર શરૂ કરાયો છે. હનીહનીના નવા સ્ટોરના ઉદ્ધાટન પ્રસંગે નેશનલ એવોર્ડ વિનિંગ અભિનેત્રી શ્રદ્ધા ડાંગર (હેલ્લારો ફેમ) ઉપસ્થિત…

Read More

શ્રી અંજાર નગર શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી અંજાર નગર પ્રાથમિક શાળા નંબર 17 દ્વારા તારીખ 15 /12/ 2023 થી 23/ 12/ 2023 કુલ 09 દિવસના સામાન્ય ફી 2500 માં શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરેલ

જેમાં બાળકોને જયપુર ના ફરવા જેવા સ્થળો આમેર કિલ્લો, જંતર મંતર, હવા મહેલ વગેરે નિહાળેલાત્યારબાદ બાળકોને અમૃતસર મા ફરવાના સ્થળો જેવા કે ગોલ્ડન ટેમ્પલ, મહારાજા રણજીતસિંહ સ્ટેચ્યુ, જલિયાવાલા બાગ, વાઘા બોર્ડર જેવા સ્થળો નિહાળેલાત્યાર બાદ બાળકોને દિલ્હીમાં લોટસ ટેમ્પલ, લાલ કિલ્લો ,અક્ષરધામ મંદિર, રાજઘાટ, કુતુબમિનાર, ઇન્દિરા મ્યુઝિયમ, સંસદ ભવન ,રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લીધેલ. આ શૈક્ષણિક…

Read More

તારા ફાઉન્ડેશનના બાળકોએ અટલ બિહારી બાજપાઈજીનો જન્મ દિવસ મનાવ્યો

વસુધૈવ કુટુમ્બકમની થીમ ઉપર પ્રોગ્રામનું આયોજન કરાયું Gandhinagar: તારા ફાઉન્ડેશન દ્વારા  પોતાના ઉમદા કાર્યો અંતર્ગત અને દિવ્યાંગ બાળકોને  પ્લેટફોર્મ પૂરું પાડવા તથા ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપાઈજીની જન્મ જયંતિ નિમિત્તે તારા ફાઉન્ડેશ દ્વારા “વસુધૈવ કુટુમ્બકમ”ની થીમ ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમા સંસ્થાના બાળકોએ ભાગ લઈ પોતાની એબિલિટી દર્શાવી હતી. આ કાર્યક્રમને…

Read More

શ્રી અંજાર નગર શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી અંજાર નગર પ્રાથમિક શાળા શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરેલ

Anjar: શ્રી અંજાર નગર શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી અંજાર નગર પ્રાથમિક શાળા નંબર 17 દ્વારા તારીખ 15 /12/ 2023 થી 23/ 12/ 2023 કુલ 09 દિવસના સામાન્ય ફી 2500 માં  શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરેલ. જેમાં બાળકોને જયપુર ના ફરવા જેવા સ્થળો આમેર કિલ્લો, જંતર મંતર,      હવા મહેલ વગેરે  નિહાળેલા ત્યારબાદ બાળકોને અમૃતસર મા ફરવાના સ્થળો…

Read More

ડીએન્ડસી ડેવલપર્સ અને અઝારો ગ્રૂપે એપ્રીસિટીના લોંચ સાથે અમદાવાદમાં વૈભવી જીવનશૈલીને પુનઃવ્યાખ્યાયિત કરી

અમદાવાદઃ ડીએન્સડી ડેવલપર્સ અને અઝારો ગ્રૂપે અમદાવાદમાં ભવ્ય રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ એપ્રીસિટીના લોંચ સાથે વૈભવી જીવનશૈલીને પુનઃવ્યાખ્યાયિત કરવાની દિશામાં એક નોંધપાત્ર પ્રયાસ કર્યો છે. તાજેતરમાં આ ભવ્ય પ્રોજેક્ટનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જ્યાં શહેરના કેટલાંક નામાંકિત લોકોએ વૈભવી જીવનનો એક અનોખો અનુભવ કર્યો હતો. એપ્રીસિટી માત્ર રેસિડેન્શિયલ પ્રોજેક્ટ જ નહીં, પરંતુ એક અનન્ય સાહસ છે, જે લક્ઝુરિયસ…

Read More

ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ ખાતે જીએમ શોરૂમનું ઉદ્ઘાટન કર્યું

જીએમ મોડ્યુલરે અમદાવાદમાં તેના નવા શોરૂમના ભવ્ય ઉદઘાટન સાથે નોંધપાત્ર માઈલસ્ટોન ચિહ્નિત કર્યો.  ઉદ્ઘાટન સમારોહ, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી – શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સાથે માનનીય મેયર. શ્રીમતી અમદાવાદના પ્રતિભાબેનરાકેશકુમાર જૈન-, શ્રી અપૂર્વ અમીન- એમડી અપૂર્વ અમીન આર્કિટેક્ટ્સ અને પ્રહલાદભાઈ એસ પટેલ ચેરમેન અને એમડી પીએસપી લિ. શોરૂમ નવીનતા અને ગ્રાહક-કેન્દ્રિત શ્રેષ્ઠતા માટે જીએમ મોડ્યુલરની પ્રતિબદ્ધતાને…

Read More

ઑપ્ટિમાઇઝ ઇલેક્ટ્રોટેક સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2023માં તેના ડિફેન્સ ઇનોવેશન્સ દર્શાવે છે

ઑપ્ટિમાઇઝ ઇલેક્ટ્રોટેક, એક ઇન્ડિયન ડિફેન્સ ટેકનોલોજી કંપની, જેનું મુખ્ય મથક અમદાવાદ, ગુજરાતમાં છે, તેણે સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2023માં પ્રેક્ષકોને  આકર્ષ્યા છે, ભારતમાં ડિફેન્સ ઇન્ડસ્ટ્રીમાં તેમની ટ્રાન્સ્ફોર્મેટિવ પ્રોડક્ટ્સનું પ્રદર્શન કર્યું. નવીનતાઓના પ્રભાવશાળી લાઇનઅપ સાથે, ઑપ્ટિમાઇઝ ઇલેક્ટ્રોટેક કોન્ક્લેવમાં એકમાત્ર સંરક્ષણ સ્ટાર્ટઅપ તરીકે ઊભું છે. શ્રી રાજીવ ચંદ્રશેખર, મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ઇલેક્ટ્રોનિક્સ & ઇન્ફોર્મેશન ટેક્નોલોજી & યુનિયન મિનિસ્ટર…

Read More

અમદાવાદનું સૌથી પ્રીમિયમ ફૂડ પાર્ક “યુનાઇટેડ ફૂડ પાર્ક”

અમદાવાદીઓ હંમેશાથી ખાવાના શોખીન રહ્યાં છે. અમદાવાદીઓ માટે ખાસ કરીને સિંધુભવન વિસ્તારમાં જાજરમાન રેસ્ટોરન્ટની પાસે સૌથી પ્રીમિયમ ફૂડ પાર્ક “યુનાઇટેડ ફૂડ પાર્ક” તાજેતરમાં જ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ફૂડ લવર્સને દરેક પ્રકારના ફૂડનો સ્વાદ માણવાનો આંનદ મળશે. “યુનાઇટેડ ફૂડ પાર્ક”ના ફાઉન્ડર શ્રી અમિત બારોટે જણાવ્યું હતું કે, “અહીં 30થી પણ વધુ ફૂડ સ્ટોલ્સ રાખવાં…

Read More

અમદાવાદમાં રિયલ એસ્ટેટના વિકાસનો સ્રોત બનતું રિડેવલપમેન્ટઃ કાર્તિક સોની, સ્વરા ગ્રુપ

રિડેવલપેન્ટ અમદાવાદના રિયલ એસ્ટેટ ક્ષેત્રનું  ચિત્ર  બદલી  શકે  છેઃ  કાર્તિક  સોની, સ્વરાગ્રુપ અમદાવાદઃ શહેરની ક્ષિતિજોમાં પરિવર્તન લાવવા અને રહેવાસીઓને આધુનિક સુવિધાઓ પૂરા પાડવાનો માર્ગ મોકળો કરતો જૂની રહેણાંક સોસાયટીઓને રિડેવલપ કરવાનો ટ્રેન્ડ અમદાવાદમાં રિયલ એસ્ટેટ સેક્ટરની આગવી ઓળખ બની રહ્યો છે. જમીનના મહત્તમ ઉપયોગની ક્ષમતાને કારણે જ રિડેવલપમેન્ટ જૂની સોસાયટીઓ માટે આકર્ષક વિકલ્પ તરીકે ઉભરી…

Read More