ટેક એક્સ્પો ગુજરાત 2026 ગુજરાતને ‘AI હબ’ તરીકે પ્રસ્થાપિત કરશે

અમદાવાદ, એપ્રિલ, 2026 – અમદાવાદ ખાતે આજે 400થી વધુ ટેક ફાઉન્ડર્સ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ‘ટેક એક્સ્પો ગુજરાત 2026’નું સત્તાવાર રીતે લોન્ચિંગ કરવામાં અવાયું હતું. આ મેગા ઇવેન્ટ આગામી 27 થી 29 નવેમ્બર, 2026 દરમિયાન ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર (GMDC) ખાતે યોજાશે. આ એક્સ્પોમાં 15,000 થી વધુ વિઝિટર્સ, 250 થી વધુ એક્ઝિબિટર્સ…

Read More

IndiesemiC એ ભારતમાં સ્વદેશી સેમિકન્ડક્ટર પેકેજિંગ અને મેન્યુફેક્ચરિંગને વેગ આપવા માટે Kaynes Semicon સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા

અમદાવાદ / સાણંદ, માર્ચ, 2026: ફૅબલેસ સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇન કંપની IndiesemiC પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગુજરાતના સાણંદ સ્થિત અગ્રણી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) સુવિધા ધરાવતી કંપની Kaynes Semicon પ્રાઇવેટ લિમિટેડ સાથે એમઓયુ  પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ભાગીદારી દેશની અંદર જ ચિપ ડિઝાઇન અને બેકએન્ડ મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓને એકસાથે લાવીને ભારતના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને…

Read More

મુંબઈમાં યોજાયેલા હાઈ- ઈમ્પૅક્ટ નેશનલ કન્વેનશન બાદ NAR-India દ્વારા નવી નેતૃત્વ ટીમની ઘોષણા

ભારત, 31 માર્ચ 2026 : રિયલ એસ્ટેટ ટ્રાન્ઝેક્શન એડવાઈઝર્સનું પ્રતિનિધિત્વ કરતી દેશની સર્વોચ્ચ સંસ્થા NAR-India દ્વારા, મુંબઈમાં તેના વાર્ષિક અધિવેશનના સફળ સમાપન બાદ નવી રાષ્ટ્રીય નેતૃત્વ ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ સંમેલને રૂ. 3000 કરોડથી વધુના વ્યાપારિક વ્યવહારોને વેગ આપ્યો હતો અને ભારતમાં સંગઠિત રિયલ એસ્ટેટ બ્રોકરેજના વધતા પ્રભાવને વધુ મજબૂત બનાવ્યો છે. NAR-India…

Read More

અમદાવાદના શ્રી નિમ્બાર્ક નારાયણ તીર્થધામ પ્રેરણા પીઠ ખાતે ડૉ. પંડિત કાશીનાથ મિશ્રાની વિશેષ ઉપસ્થિતિ

અમદાવાદ : પ્રાચીન જ્ઞાનના સંશોધક અને પરિવર્તનના દ્રષ્ટાવાન સંશોધક ડૉ. પંડિત કાશીનાથ મિશ્રા દ્વારા આજે અમદાવાદના પિરાણા રોડ સ્થિત શ્રી નિમ્બાર્ક નારાયણ તીર્થધામ પ્રેરણા પીઠ ખાતે ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે ડૉ. મિશ્રાએ પ્રાચીન ગ્રંથોના આધારે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ, ત્રીજા વિશ્વયુદ્ધની સંભાવનાઓ અને કળિયુગના અંત બાદ આવનારા નવા યુગના સંકેતો વિશે અત્યંત ચોંકાવનારા અને મહત્વપૂર્ણ…

Read More

IFFCO ના પારાદીપ યુનિટમાં સલ્ફ્યુરિક એસિડ પ્લાન્ટ–3નું રાષ્ટ્રને સમર્પણ : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ દ્વારા

પારાદીપ, ઓડિશા: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી  અમિત શાહે આજે ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો-ઓપરેટિવ લિમિટેડના પારાદીપ યુનિટમાં નવા સ્થાપિત થયેલા સલ્ફ્યુરિક એસિડ પ્લાન્ટ–3 (SAP–III) ને રાષ્ટ્રને સમર્પિત કર્યો. આ પ્લાન્ટના પ્રારંભ સાથે ભારતના ખાતર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવામાં અને દેશના ખેડૂત સમાજને સહારો આપવામાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન નોંધાયો છે. નવા સલ્ફ્યુરિક એસિડ પ્લાન્ટની સ્થાપના અંદાજે…

Read More

હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા વડોદરા, ગુજરાતમાં રોડ સેફ્ટી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરે છે

2400થી વધુ ભાગીદારો ઇન્ટરેક્ટિવ રોડ સેફ્ટી લર્નિંગ સેશન્સમાં જોડાયા વડોદરા, ફેબ્રુઆરી 2026:  હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (એચએમએસઆઈ) એ વડોદરા, ગુજરાતમાં રોડ સેફ્ટી જાગૃતિ કાર્યક્રમમાં ભાગ લીધો, જેનો હેતુ યુવા રોડ યુઝર્સમાં વધુ સુરક્ષિત રોડ પ્રેક્ટિસિસને પ્રોત્સાહિત કરવાનો હતો. આ પહેલમાં પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલના 2400થી વધુ ભાગીદારો જોડાયા, જેમાં જવાબદાર રોડ વર્તન અને મૂળભૂત ટ્રાફિક…

Read More

NB ગ્રુપ દ્વારા અમદાવાદમાં ‘NB પામ’ લોન્ચ, સાયન્સ સિટી રોડ પર લક્ઝરી 4 અને 5 BHK રેસિડેન્સીસ

·         સાયન્સ પાર્ક, અમદાવાદના સૌથી ઝડપથી વિકસતા પ્રીમિયમ કોરિડોર પર લક્ઝરી લિવિંગની નવી વ્યાખ્યા  અમદાવાદ, ગુજરાત – 10 ફેબ્રુઆરી, 2026 :રિયલ એસ્ટેટ ક્ષેત્રે વિશ્વાસપાત્ર અને પ્રીમિયમ રહેણાંક પ્રોજેક્ટ્સ માટે જાણીતા અગ્રણી ડેવલપર NB ગ્રુપ દ્વારા તેમના નવા લક્ઝરી પ્રોજેક્ટ ‘NB પામ‘ (NB Palm) ની ઘોષણા કરવામાં આવી છે. અમદાવાદના સાયન્સ પાર્ક વિસ્તારમાં સ્થિત આ પ્રોજેક્ટ,…

Read More

યુકેના સાંસ્કૃતિક પ્રતિનિધિ રાજરાજેશ્વર ગુરુજીએ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કર્યા

અમદાવાદ: યુકેમાં ભારતીય સમુદાયના સાંસ્કૃતિક પ્રતિનિધિ તરીકે કાર્યરત અને જાણીતા આધ્યાત્મિક ગુરુ માનનીય શ્રી રાજરાજેશ્વર ગુરુજી આજે અમદાવાદની મુલાકાતે પધાર્યા હતા. તેમણે શહેરના ઐતિહાસિક અને નગરદેવી તરીકે પૂજાતા શ્રી ભદ્રકાળી માતા મંદિરે શિશ નમાવી આશીર્વાદ લીધા હતા. ગુરુજીએ માતાજીની વિશેષ પૂજા-અર્ચના કરી હતી અને સૌની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટ અને…

Read More

એસ્કોલાઇટ (Ascolite) દ્વારા સુરતમાં પ્રથમ અત્યાધુનિક ડિસ્પ્લે સેન્ટરનું ઉદઘાટન: સિસ્ટમ-આધારિત કન્સ્ટ્રક્શન પર આપ્યો વિશેષ ભાર

Surat- ગુજરાત, જાન્યુઆરી 2026 : બિલ્ડિંગ મટિરિયલ્સ અને કન્સ્ટ્રક્શન કેમિકલ્સના ઉત્પાદન ક્ષેત્રે ભારતની અગ્રણી કંપનીઓમાં સ્થાન ધરાવતી એસ્કોલાઇટે સુરતમાં તેના પ્રથમ અત્યાધુનિક ડિસ્પ્લે સેન્ટરનું ઉદઘાટન કર્યું છે. ઇમર્સિવ નોલેજ એન્ડ એન્ગેજમેન્ટ હબ તરીકે કલ્પના કરવામાં આવેલું આ સેન્ટર, સિસ્ટમ-આધારિત બાંધકામને પ્રોત્સાહન આપવા અને આધુનિક ઇન્સ્ટોલેશન સોલ્યુશન્સ પાછળ રહેલા વિજ્ઞાન વિશે ઉદ્યોગ જગતની સમજને વધુ મજબૂત…

Read More

Ajit Pawar Death : અજિત પવારના અંતિમ સંસ્કાર આવતીકાલે, બારામતીમાં સ્મારક બનશે

સમગ્ર મહારાષ્ટ્રમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે સવારે બારામતી નજીક થયેલી દુ:ખદ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. આ આઘાતજનક ઘટનાના સમાચાર મળતાં જ રાજ્યભરમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. બારામતીમાં તેમના અંતિમ સંસ્કાર માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. Maharashtra Plane Crash : ઉડાન પછી થોડી જ મિનિટોમાં દુર્ઘટના…

Read More