karnawatinews

રાધે ઈવેન્ટ્સ અને દ્વારકેશ ઇવેન્ટ્સ દ્વારા રાધે રાસ 2.0 અને શિવશક્તિ ગરબાનું ભવ્ય આયોજન

•             રાધે ઈવેન્ટ્સ દ્વારા આ નવરાત્રી પર અમદાવાદમાં “રાધે રસ 2.0″નું આયોજન : ભક્તિ, પરંપરા અને આનંદનો અનોખો સમન્વય આ સાથે દ્વારકેશ ઇવેન્ટ સાથે મળીને  જાગરણ મંડળી ગરબામાં “શિવ શક્તિ”ની થીમ પર મંડળી  ગરબા યોજાશે અમદાવાદ, સપ્ટેમ્બર 2025 – આ નવરાત્રીમાં રાધે ઇવેન્ટ્સ રજૂ કરી રહ્યું છે “રાધે રાસ 2.0” , એક અનોખો ગરબાનો ઉત્સવ,…

Read More

ગુજરાતના ગરબા રસિકો માટે નવરંગી નવરાત્રી 2025 બની રહેશે યાદગાર ઉજવણી

અમદાવાદ, સપ્ટેમ્બર 2025 – અમદાવાદમાં નૃત્ય, સંગીત અને સંસ્કૃતિના સૌથી મોટા ઉત્સવમાંથી એક, “નવરંગી નવરાત્રી 2025”, આ વર્ષે કર્ણાવતી ક્લબ & રિસોર્ટ, મુલસાણા ખાતે 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ભવ્ય રીતે યોજાશે.  આ નવરાત્રિમાં પરંપરા અને વૈભવનો અદ્ભુત સંગમ જોવા મળશે. આ ભવ્ય ગરબા આયોજનના અનુસંધાને 9મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે પ્રિ- નવરાત્રી…

Read More

“ભારતની દીકરી” – સંઘર્ષ, માતૃત્વ અને સમાજના અરીસા રૂપે આવી રહી છે નવી ગુજરાતી ફિલ્મ

ગુજરાતી સિનેમા છેલ્લા દાયકાથી સતત વિકસી રહ્યો છે. પ્રેક્ષકો માત્ર મનોરંજન નથી ઈચ્છતા, પરંતુ એવી વાર્તાઓ શોધે છે જે હૃદયને સ્પર્શે, વિચારવા મજબૂર કરે અને સમાજમાં ચર્ચા જગાવે. આવી જ એક અપેક્ષિત ફિલ્મ છે “ભારત ની દીકરી”. આ ફિલ્મનું દિગ્દર્શન કેશવ રાઠોડે કર્યું છે અને નિર્માણ હરેશ જી પટેલે કર્યું છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં પ્રતિભાશાળી…

Read More

ભારતનું પ્રતિષ્ઠિત ગ્રોથ એવોર્ડ શો અમદાવાદમાં ભવ્ય રીતે યોજાયો

અમદાવાદ, 30 ઓગસ્ટ 2025: ભારતનું પ્રતિષ્ઠિત સન્માન પ્લેટફોર્મ – ગ્રોથ એવોર્ડ્સનું 7મું એડિશન, 29 ઓગસ્ટ 2025ના રોજ અમદાવાદના YMCA ઇન્ટરનેશનલ સેન્ટરમાં ભવ્ય રીતે યોજાયું. આ કાર્યક્રમનું સંચાલન શ્રી યશેષ શાહ ના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં ઉદ્યોગસાહસિકો, બિઝનેસ લીડર્સ અને પ્રોફેશનલ્સની, સ્ટાર્ટઅપની નોંધપાત્ર સિદ્ધિઓ તથા ઇનોવેશનને ઉજવવામાં આવ્યા. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે અમદાવાદના…

Read More

અમદાવાદમાં એટલાન્ટિક વોચીસ(Atlantic Watches) નું એક્સક્લુઝિવ લોન્ચિંગ

અમદાવાદ, 29 ઓગસ્ટ 2025 – 135 વર્ષથી વધુ સમયની  હોરોલોજીકલ લિગસી ધરાવતી સ્વિસ વોચમેકર કંપની એટલાન્ટિક વોચીસે અમદાવાદમાં એક એક્સક્લુઝિવ લોન્ચ સાથે ભારતીય બજારમાં પ્રવેશની ગર્વથી ઘોષણા કરી છે. 1888 માં સ્વિટ્ઝર્લૅન્ડના બેટલાચમાં સ્થાપિત આ બ્રાન્ડ લાંબા સમયથી તેની ચોકસાઇ, કારીગરી અને ટાઈમલેસ ડિઝાઇન માટે પ્રશંસા મેળવેલ છે. આ બ્રાન્ડ મુંબઈ સ્થિત રિટેલ ચેઇન, જસ્ટ…

Read More

રાજ ભા ફિલ્મ્સને મળ્યો “ફિલ્મ પ્રોડક્શન હાઉસ ઓફ ધ ઈયર એવોર્ડ”

અમદાવાદ, ઑગસ્ટ 2025 – રાજ ભા ફિલ્મ્સને ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2025માં પ્રતિષ્ઠિત “ફિલ્મ પ્રોડક્શન હાઉસ ઓફ ધ ઈયર એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવ્યું, જે નારાયણી હાઈટ્સ, અમદાવાદ ખાતે યોજાયું. આ એવોર્ડ પ્રોડક્શન હાઉસ તરફથી શ્રી રાજેન્દ્રસિંહ રાઠોડે સ્વીકાર્યો। આ સન્માન રાજ ભા ફિલ્મ્સની રચનાત્મક ઉત્તમતા, પ્રભાવશાળી વાર્તાકથન અને ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં મહત્વપૂર્ણ યોગદાનને માન્યતા આપે છે….

Read More

‘મેકઈનઈન્ડિયા’ને મજબૂત બનાવતી એક અનોખી પહેલ: ક્વોલિટીમાર્કએવોર્ડસ૨૦૨૫ માં શ્રેષ્ઠ ઉદ્યોગોને સન્માનિત કરવામાં આવ્યા

અમદાવાદ, ૨૭ઓગસ્ટ, ૨૦૨૫: ક્વોલિટી માર્ક ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત ૧૪ માં ક્વોલિટી માર્ક એવોર્ડસનો ભવ્ય સમારોહ મંગળવાર, ૨૬ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ નારાયણી હાઇટ્સ, અમદાવાદ ખાતે યોજાયો. આ ગાલાઈવેન્ટમાંદેશભરના વિવિધ ક્ષેત્રોનાઉદ્યોગપતિઓ, નીતિનિર્માતાઓ, અને પ્રતિષ્ઠિત વ્યાવસાયિકોએ ભાગ લીધો. આ આયોજન વિશે આયોજક હેતલઠક્કરે જણાવ્યું હતું: ક્વોલિટી માર્ક એવોર્ડસનોહેતુ એવાં લોકોને સન્માનિત કરવાનો છે, જે નફાની સાથે સાથેઉદ્દેશ્યપૂર્ણ…

Read More

“માં ઇવેન્ટ મેનેજમેન્ટ અને હરિ ઓમ કન્સલ્ટન્સી લાવશે આ નવરાત્રિએ જીગ્નેશ કવિરાજ સાથે ગરબાની રમઝટ”

વકીલ બ્રિજ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં એસપી રિંગ રોડ, બોપલ ખાતે નવરાત્રિ દરમિયાન આશરે 1,50,000નો ફૂટફોલ રહેશે અમદાવાદ : નવરાત્રિની ધૂન અને ગરબાનું નામ સાંભળતા જ ગુજરાતીઓના હૈયા ધબકવા માંડે છે. આ વર્ષે નવરાત્રિ વધુ રંગીન, વધુ ભવ્ય અને વધુ અનોખી બનવા જઈ રહી છે. શહેરના જાણીતા આયોજક માં ઇવેન્ટ મેનેજમેન્ટ અને હરિ ઓમ કન્સલ્ટન્સી દ્વારા…

Read More

યોનેક્સ-સનરાઇઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025 સફળતાપૂર્વક પૂર્ણ

અમદાવાદ,  ઓગસ્ટ: બ્લેક એન્ડ વન સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના સંચાલન હેઠળ અને યોનેક્સ-સનરાઇઝના સહયોગથી આયોજિત *ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025* સફળતાપૂર્વક પૂર્ણ થઈ. આ ટુર્નામેન્ટ 19 ઓગસ્ટથી 24 ઓગસ્ટ, 2025 સુધી *બ્લેક એન્ડ વન બેડમિન્ટન એકેડેમી* ખાતે યોજાઇ હતી અને રાજ્યભરના કુલ 448 ખેલાડીઓએ* ભાગ લીધો હતો.ચેમ્પિયનશિપમાં *અંડર 13, અંડર 15 અને અંડર 17* વય કેટેગરીમાં *સિંગલ્સ…

Read More

“શિક્ષાપત્રી જનકલ્યાણ અભિયાન ગુજરાત યાત્રા” : વ્યસનમુક્તિ, મોબાઇલ એડિક્શન તથા ઑનલાઇન ગેમિંગ જેવી ગંભીર સમસ્યાઓ પ્રત્યે જાગૃતિ લાવવા માટેની પહેલ

અમદાવાદ : સૌરભ રાજ્યગુરૂના સંચાલનમાં “શિક્ષાપત્રી જનકલ્યાણ અભિયાન ગુજરાત યાત્રા” શરૂ કરવામાં આવી છે કે જે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા આયોજિત છે. આ અભિયાન અંતર્ગત “નશાને નકારો, જીવનને સ્વીકારો” સંદેશને લોકો સુધી પહોંચાડવા માટે  8 મિનિટનું સ્ટ્રીટ પ્લે(રંગભૂમિ રજૂઆત) તૈયાર કરવામાં આવ્યું છે. 4 ઓગસ્ટથી તેમની આ ગુજરાત યાત્રાનો પ્રારંભ થયો છે અને…

Read More