બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા ‘તત્વિનિટી (Tatvinity)ની અનોખી પહેલ – બિઝનેસ સ્ટ્રેટેજી, કોન્શિયસનેસ અને સ્પિરિચ્યુઅલ ગ્રોથને સાથે લાવતો નવો અભિગમ

અમદાવાદ, સપ્ટેમ્બર ૨૦૨૬: ક્રાઉન પ્લાઝા હોટેલ, અમદાવાદ ખાતે યોજાયેલા સંવાદમાં કૃતિ ત્રિવેદી દ્વારા બિઝનેસ ગ્રોથ, કોન્શિયસનેસ અને સ્પિરિચ્યુઆલિટીના સંકલન સાથેની તેમની અનોખી પહેલ ‘તત્વિનિટી (Tatvinity) ‘ અંગે વિચારો રજૂ કરવામાં આવ્યા. આજના બદલાતા બિઝનેસ પરિપ્રેક્ષ્યમાં સફળતા માટે માત્ર વ્યૂહરચના અને મહેનત પૂરતી નથી; બિઝનેસ લીડરની ચેતના, વિચારસરણી, આંતરિક સ્પષ્ટતા, ઊર્જા અને નિર્ણયક્ષમતા પણ બિઝનેસની દિશા…

Read More

ઓડૂ એક્સપિરિયન્સ 2026માં ‘ઓડૂ 20’ લોન્ચ: બિઝનેસ સોફ્ટવેરના નવા વર્ઝન બન્યું આકર્ષણનું કેન્દ્ર

11 અને 12 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત ‘ઓડૂ એક્સપિરિયન્સ 2026 ઈન્ડિયા’માં ટેક્નોલોજી, આંત્રપ્રિન્યોરશિપ (ઉદ્યોગસાહસિકતા), બિઝનેસની ચર્ચાઓ અને કમ્યુનિટીનો બે દિવસીય અદભુત સમન્વય જોવા મળ્યો. આ ઈવેન્ટમાં બિઝનેસ લીડર્સ, ઉદ્યોગસાહસિકો, ટેક્નોલોજી પ્રોફેશનલ્સ, ક્રિએટર્સ, ઓડૂના ગ્રાહકો, પાર્ટનર્સ અને ડેવલપર્સ એકસાથે આવ્યા, જેથી ઝડપથી બદલાતા ડિજિટલ વાતાવરણમાં બિઝનેસ કેવી રીતે વધુ સ્માર્ટ રીતે…

Read More