અમદાવાદમાં ઓર્થોપેડિક વોકેથોનનું આયોજન
અમદાવાદમાં રિવરફ્રન્ટ ઉપર ઓર્થોપેડિક વોકેથોન આવા ટાઈટલથી એક કાર્યક્રમનું આયોજન હતું. કાર્યક્રમની વિગત થોડી એવી છે કે એમાં 3 કિલોમીટર, 5 કિલોમીટર, અને 7 કિલોમીટર, એમ ત્રણ પ્રકારના એક નોર્મલ વોક નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માનનીય વ્યક્તિમાં શ્રી ધર્મસિંહ દેસાઈ, શ્રી જે જે પટેલ, તથા શ્રી સુરેશ પટેલ, તથા કલાકાર જગતના ખૂબ…
