‘ગુજરાત મીડિયા એવોર્ડ્સ 2026’ (GMA) માં સનહાર્ટ સિરામિકના ગોવિંદ વરમોરાનું સન્માન કરાયું

તાજેતરમાં અમદાવાદના પાલડી સ્થિત ટાગોર હોલ ખાતે પત્રકારત્વ જગતના પ્રતિષ્ઠિત ‘ગુજરાત મીડિયા એવોર્ડ્સ ૨૦૨૬’ (GMA) નો ભવ્ય સમારોહ યોજાયો હતો, જેમાં શ્રી ઋષિકેશ પટેલ (કેબિનેટ મંત્રી શ્રી, ગુજરાત રાજ્ય)ની વિશેષ ઉપસ્થિત રહી હતી.  આ કાર્યક્રમમાં અગ્રણી સિરામિક બ્રાન્ડ ‘સનહાર્ટ સિરામિક્સ’ (Sunheart Ceramix) ટાઇટલ સ્પોન્સર તરીકે જોડાયું હતું. આ ગૌરવશાળી પ્રસંગે સનહાર્ટ સિરામિક્સના મોભી શ્રી ગોવિંદ…

Read More

“મેરે કૃષ્ણ” : વડોદરામાં 11 અને 12 એપ્રિલ, 2026 એ સર સયાજીરાવ નાગરગૃહમાં યોજાશે ભવ્ય અને દિવ્ય નાટ્ય અનુભવ

વડોદરા હવે ભક્તિ, નાટક અને દ્રશ્ય ભવ્યતાના એક અનોખા સંગમનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. અત્યંત પ્રશંસા પામેલું મેગા થિયેટ્રિકલ પ્રોડક્શન “મેરે કૃષ્ણ” આગામી 11 અને 12 એપ્રિલ, 2026 ના રોજ પ્રતિષ્ઠિત સર સયાજીરાવ નાગરગૃહ ખાતે ચાર ભવ્ય શો સાથે રજૂ થશે. 11 અને 12 એપ્રિલ બંને દિવસ  બપોરે 2-00 કલાકે અને સાંજે 7-00 કલાકે…

Read More