અમદાવાદના રામોલ વિસ્તારમાંથી ૭૮વર્ષીય વૃદ્ધા લાપતા, શોધખોળ માટે પોલીસ અને પરિવારની અપીલ

અમદાવાદ: અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતા ૭૮વર્ષીય વૃદ્ધા તારાબેન પ્રભુદયાલ ગુપ્તા ૩૦માર્ચથી રહસ્યમય સંજોગોમાં લાપતા થયા છે. આ અંગે તેમના પુત્રએ રામોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તારાબેન ૩૦/૦૩/૨૦૨૬ના રોજ રાત્રે આશરે નવ વાગ્યાના સુમારે તેમના ન્યુમણિનગર સ્થિત નિવાસ સ્થાનેથી તેમના મોટા પુત્ર રાજેન્દ્રભાઈના ઘરે પૂજામાં જવાનું કહીને નીકળ્યા હતા. જોકે, તેઓ મોટા…

Read More

અમદાવાદમાં તબીબી ક્ષેત્રે મોટી સફળતા: નારાયણા હોસ્પિટલમાં પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું

અમદાવાદ,માર્ચ, ૨૦૨૬: અમદાવાદની નારાયણા હોસ્પિટલે સફળતાપૂર્વક પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરીને આ વિસ્તારમાં તબીબી ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ ઓપરેશન દ્વારા ગંભીર હૃદય રોગથી પીડાતા એક દર્દીને નવું જીવનદાન મળ્યું છે. આ સર્જરી ડૉ. અતુલ મસલેકર દ્વારા કરવામાં આવી હતી અને ડૉ. અલ્પેશ પટેલ, ડૉ. ઉત્કર્ષ સંઘવી, ડૉ. હેતલ શાહ અને ડૉ. તેજસ…

Read More