વૈશ્ચિક તકોની જાગૃતિ વધારવાના નેમ સાથે સી.એ. રિન્કેશ શાહ ICAI અમદાવાદના ચેરમેન તરીકે નિયુક્ત થયા
અમદાવાદ, 26 ફેબ્રુઆરી 2026: ICAI અમદાવાદ (WIRC) ખાતે નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત સાથે નવા કાર્યકાળનો પ્રારંભ થયો. શાખા દ્વારા વ્યાવસાયિક શ્રેષ્ઠતા વૈશ્વિક દ્રષ્ટિકોણ ટેકનોલોજી આધારિત વિકાસ અને સભ્યો વિદ્યાર્થીઓના સર્વાંગી સશક્તિકરણને કેન્દ્રમાં રાખીને આગામી વર્ષ માટે કાર્યયોજનાની દિશા નક્કી કરવામાં આવી છે. નવા હોદ્દેદારો નીચે મુજબ છે: સીએ. રિન્કેશ શાહ – ચેરમેન, સીએ. સમીર ચૌધરી…
