માતૃભાષા દિવસે ‘મનની મોજનીશી’ ના એક વર્ષની ઉજવણી: 21 ફેબ્રુઆરીએ વિશેષ સંગીત અને સાહિત્યિક કાર્યક્રમ
અમદાવાદ: ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના જતન માટે કાર્યરત ‘પ્રદાન ચેરિટેબલ ટ્રસ્ટ – કલાધામ’ અને પ્રખ્યાત કલાકાર બેલડી શ્યામલ અને સૌમિલ મુનશી દ્વારા આગામી 21 મી ફેબ્રુઆરી, 2026 ના રોજ એક વિશેષ સંગીત અને સાહિત્યિક કાર્યક્રમ ‘મનની મોજનીશી’નું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસની પસંદગી પાછળનું વિશેષ કારણ એ છે કે તે દિવસે ‘વિશ્વ માતૃભાષા…
